Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
- પર'' એ ન્યાયથી આવે. તો રેવન્ થઈને અનિષ્ટ રૂપ થાત. તેવું ન
થાય માટે આ સૂત્ર બનાવ્યું. આ સૂત્રથી પૂર્વના અ નો મા થઈ જશે. તેથી હવે પૂર્વમાં મ છે જ નહીં. મા છે. તેથી "નાથવેત્યાન્વે' થી
લોપની પ્રાપ્તિ નહીં આવે. પ્રશ્ન : ૨ પ્રત્યય સ્વાદિ પ્રત્યયોમાં છે જ નહિ. તો ય સ્વાદિનો કેવી રીતે
ગ્રહણ કરવો? જવાબ: સ્વાદિમાં જે ચ. એ.વ. નો પ્રત્યય છે તે સ્વાદિનો છે. તેના સ્થાનમાં
થયેલો જ આદેશ તેના જેવો જ થાય. કારણ કે એક ન્યાય છે કે “આવેશ: માવેશ વ ચત્ " (આદેશ – આદેશિ જેવો થાય) તેથી હવે વ પ્રત્યય સ્વાદિમાં જ ગણાશે. બીજું નઅને ગ્રામ પ્રત્યય સ્વાદિ હોવાથી તેના સાહચર્યથી પ્રત્યય પણ સ્વાદિનો જ ગ્રહણ થશે. જો કે ય પ્રત્યય “તત્રમ"૬-૩-૧૨૩ થી તદ્ધિતમાં પણ આવે છે. જેમ કે વનેગવ તિ - વચ. અહીં ય પ્રત્યય સ્વાદિનો ન હોવાથી પૂર્વના મ નો મા ન થતાં “મવર્ણવર્ણ' ૭-૪-૬૮ થી પૂર્વના આ નો લોપ થયો છે. “પ્રત્યયપ્રત્યયો પ્રત્યયઐવપ્રહ " (પ્રત્યય અને અપ્રત્યય બંને મળતાં હોય તો પ્રત્યયનું જ ગ્રહણ થાય) તેથી નસ્ ધાતુ અને પ્રત્યય
બને છે તો તેમાંથી નમ્ પ્રત્યયનું જ ગ્રહણ થશે.) પ્રશ્ન : ઉપરનાં ન્યાયથી સ્યાદિના જ પ્રત્યયો ગ્રહણ થઈ જાય છે તો પછી
સૂત્રમાં સ્વાદિ ગ્રહણ શા માટે છે? જવાબ: ઇષમત..... ૨-૧-૬૦ વિગેરે સૂત્રોમાં આ સૂત્રોનું સ્વાદિવિધિના
પ્રકરણમાં ગ્રહણ કરવા માટે જ સૂત્રમાં સ્વાદિ શબ્દનું ગ્રહણ છે. જેમ કે રાજન + ગામ - નાનો.... ૨-૧-૯૧ થી લોપ થવાથી રાગ + થા, હવે આ સૂત્રથી ગામ પ્રત્યય પર છતાં પૂર્વનામ નો આ થવાની પ્રાપ્તિ આવી, પણ ન થયો. કેમ કે રીગન માં જે ન નો લોપ થયો છે તે પૂર્વની સાદિ વિધિમાં અસત થતો હોવાથી ન નો લોપ થવા છતાં ન છે એમ જ મનાય. તેથી હવે આ સૂત્રની પ્રાપ્તિ આવે ત્યારે વચ્ચે ન દેખાતો હોવાથી આ જ નથી. તેથી નો ન થયો અને સામ્ રૂપ સિદ્ધ થયું. અન્યથા રીનાવા અનિષ્ટ રૂપ સિદ્ધ થાત. તે હવે