Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 12
________________ સાદિના ગ્રહણથી નહિ થાય. પ્રશ્ન : અ ને માનીને જડે ચ.એ.વ. નો ૧ થયો. હવે તે જ પ્રત્યયથી એ નો ઘાત ન કરી શકાય. કેમ કે “સપાત નક્ષનોવિધffમરંત૬ વિધાત'(પોતાના કારણે થયેલો વિધિ પોતાના ઘાતનું કારણ બનતું નથી.) આવો ન્યાય છે તો પછી અહીં કેમ ઘાત થયો? જવાબ: આવું ન બને. છતાં પણ ય પ્રત્યય તેના ઘાતનો નિમિત્ત બન્યો છે તે જ જણાવે છે કે જગતમાં જેટલા જાય છે તે નિત્યાનિત્ય છે. આ ન્યાય અહીં અનિત્ય છે તેથી આ સૂત્રથી ય પ્રત્યય પર છતાં મ નો ના થઈ શક્યો. સુa - મ કારાન્ત નપું. ના રૂપો વનવત્ થશે. fમ છે . ૧-૪-૨ અર્થ- આ કારથી પર રહેલાં સ્વાદિ સંબંધી પિમ્ પ્રત્યાયનો ઉમ્ થાય છે. વિવેચન-પ્રશ્ન: અતિ: એ ૧-૪-૧માં પશ્યન્ત છે અને અહીં અનુવૃત્તિ પણ ચાલે છે. તો ટીકામાં પંચમી કેમ કરી? જવાબ: “અર્થવશાત્ વિરુ વિ :” એન્યાયના આધારે અત: ઉપરનાં પહેલાં સૂત્રમાં પણ્ડયન્ત છે અને અહીં પંચમ્યન્ત છે. પ્રશ્નઃ “પષ્ટચાડત્વચ" પરિભાષાથીfપને ષષ્ઠી વિભક્તિ હોવાથી અંત્ય { નો જ હું આર્દશ થાય. છતાં આખા ઉપસ્ પ્રત્યયન સ્ કેમ થયો? જવાબ: “પષ્ટચાડu" પરિભાષાથી અંતનું ગ્રહણ થતું હોવાથી હું નો જ આદેશ થવો જોઈએ. પરંતુ “પ્રત્ય” પરિભાષાથી પ્રત્યયનો - આદેશ સર્વનો થાય. તેથી આખા મિત્ પ્રત્યયનો આદેશ થયો છે.' પ્રશ્ન : વિ+fપણ અહીંfપણ પ્રત્યાયનો કેસ કરીને સ્વેઃ રૂપ બનાવ્યું છે. તો પ્રશ્ન એ થાય છે કે જો વૈઃ જરૂપ કરવું છે. તો પિસ્ નો હેલ્ કરવાને બદલે પણ ર્યો હોત તો પણ ચાલે. કેમ કે છે કરો કે શું કરો. બંનેનો “વી સધ્યક્ષ " સૂત્ર લાગીને જે જ થવાનો છે. તો પછી { ન કરતાં તે શા માટે કર્યો? જવાબ: { આદેશ કરીએ તો ચાલી શકે તેમ નથી કારણ કે હું કરીએ તો સુથાત્યપ" ૨-૧-૧૧૩ સૂત્રથી સ્ નો પર છતાં પૂર્વના મ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 356