________________
હુંકોને પ્રશ્ન. ૩ ભીલની જેમ ઘાટડી બાંધછો તે ક્યાં ? - ૪ લા ચિલી વિચાતા લ્યો છો તે ક્યા?
પ એઠા વાસણુનું ધણ સમુનિ મનુત્પતિ યુકત લો અને તે પ શે ક્યા?
કે પુજ્ય પની ચાદર ઓઢો છો તે ક્યા? ૭ પિશાબથી ગુદા ધોવો તિ ક્યા? ૨ લોચ કરીને પિશાબથી માથું ધોવ છો તે ક્યા? ૯ પેશાબથી મુહપતિ ધોવો તે ક્યા? ૧૦ ચમાર (૮) ભગી આદિને દિક્ષા છો તે ક્યા?
હટાંત–હસી ગામમાં લાલચંદરિયે જતિ થયેલ હો અને તેણે શ્રી અંબાલામાં કાળ કર્યો છે; જે જગ્યાએ તેને શુભ ૧ણુ કરાવેલો વિદ્યમાન છે.
૧૧ છીપા તથા ભરવાડને દિક્ષા લોછો તે ક્યા? ૧૨ કલાલ, છીપા તથા ભરવાડના ઘરનું ખાઓ છો તિ ક્યા?
૧૩ ઝયાતર ઘરનું આહાર પાણી આવતા જતા લ્યો છો 1 ક્યા?
૧૪ વિહાર કરતાં ઈરીઆવહી પડિકમો છો તે ક્યા? ૧૫ કાયોત્સને ધ્યાન કહો છો તે કયા?
૧૬ નદિમાં પોતે ઉતરવું પણ આહાર પાણું ન લઈ જવું તિ ક્યા?
૧૭ પ્રતિક્રમણ કરી રહ્યા પછી ખમાવો છો તે ક્યા? ૧૮ પાણીની પૈઠ લ્યો છે તે ક્યા? ૧૯ બે સાધુ વચ્ચે સાત પાવા રાખો છે તે ક્યા !
૨૦ જેના ઘરની એક વસ્તુ અસુઝતી હોય તેનું ઘર આખો દિવસ અસુઝતુ ગણવું તે ક્યા? દ્રષ્ટાંત–શ્રીગેડળમાં એક રિખ સવાણી ફળીમાં ગોચરી કરવા જતો હતો તેને એક હકની ખડકીમાં પેસતાં કુરો ભર્યો. ટકે રિખજીને બોલાવ્યા ત્યારે રિખજીએ કહ્યું “નહિ! નહિ! આજ તરી ખડકી અસુઝતી હે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org