Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ શાસનના પ્રત્યેનીકને શિક્ષા દેવા વિ. ૧૮૭ બિડન કરે અથવા રિખોને કોઈ પ્રહાર કરે યાવતું મરણતક ઉપ વે તે પણ તેના અક્કલહીન દુકો તિ કાર્ય કરનાર માણસને અને પરાધી ન ગણે, શિક્ષા ન કરે, અને તેનું કોઈ પણ પ્રકારે નિવારણું પણું ન કરે. આ ઉપરથી ટકો તેરાપંથી ભીખમના ભાઈ છે એવું જેઠમલજી સિદ્ધ કરી આપે છે, કારણ કે તેની શ્રદ્ધા તિઓના જેવી જ છે. અવસ્થળે સત્યની ખાતર જણાવવું જોઈએ છીએ કે કોના કેટલાક ભાગની શ્રદ્ધા પૂર્વક પ્રકારે જેઠા સદશ નથી, તઓ ધર્મના પ્રત્યેનીકનું નિવારણ કરવું જોઈએ એમ સમજે છે, પરંતુ જેડોરિખ તે કોઈ મહા બહુળ સંસારી જણાય છે કે જેની શ્રદ્ધા તમામ જિનશાસ્ત્રોથી વિપરીત છે એટલું જ નહિ પરંતુ તેના કોથી પણ વિપરીત છે. આ બાબતમાં જેહાએ લખ્યું છે કે જે એવી ભક્તિ કરવાનું જનશાસનમાં કહ્યું હોય તો બે સાધુને બાળનાર ગોશાળો જીવતો કેમ જાય? એ પ્રમાણે લખ્યું છે પરંતુ એ મૂઢ એટલું પણ સમજ્યો નથી કે તે સમયે વીરભગવંત પ્રત્યક્ષ બીરાજતા હતા અને તિઓને ભાવભાવ તેમજ દીઠો હતો. આવા આવા ખોટા કુતક કરવા તે મહામિથ્યાદિષ્ટીનું કામ છે અને તેથી અનંત સંસાર રઝળવાનું પાપ બંધાય છે. આ પ્રશ્નોત્તરને અંતે જેઠાએ શ્રી આચારાંગ સૂત્રને પાઠ નાંખ્યો છે તેમાં એમ જણાવેલું છે કે સાધુને કોઈ ઉપસર્ગ કરે તો સાધુ તિની ઘાત ન ચિંતવે. આ વાત તે અમે પણ કબુલ કરીએ છીએ કારણ કે પૂર્વ પાઠમાં બતાવ્યા પ્રમાણે હરીકેશી મુનિએ પણ પોતાના હૃદયમાં બ્રાહ્મણના પુત્રની કિંચિત પણ ઘાત ચિંતવી નથી. વળી સાધુને પોતાને અર્થે તે પરિસહ સહેવાનેજ ધર્મ છે, પરંતુ જો કોઈ શાસનને ઉપદ્રવ કરે તો સાધુ તેમજ શ્રાવક જનાજ્ઞા પૂવક યથાશકિતએ તેનું નિવારણ કરવાને ઉઘુક્ત થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254