Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
૧૮૪
સમકિત સદાર, ર૯ સ્થાપના નિક્ષેપો વંદનીક છે તે વિષે.
ઓગણત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠા નિજ સ્થાપના નિક્ષેપ વંદનીક નથી એમ કરાવવા માટે કેટલીએક મિથ્યા કુયુતિ લખી છે.
આયમાં શ્રી દકાળિક સૂત્રની ગાથા લખી છે તે ગાથાથી તે સ્થાપના નિક્ષેપ સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. યાત संघट्टइत्ता कारण,अहवा उवहिणामपि ॥ खमेह अवराहं मे, वएज्ज न पुणोत्तिय ॥१८॥
અર્થ. કાયાએ કરીને સંવાદ થાય તથા ઉપધીને સંધો થાય ત્યારે શિષ્ય કહે—મારો અપરાધ ક્ષમો, વળી બીજી વખત સંઘઠ્ઠાદિ અપરાધ નહિ કરું.
આ ગાથાના અર્થથી પ્રગટપણે સિદ્ધ થાય છે કે ગુરૂના વસ તથા પાટાદિક સંઘો કરવાથી પાપ છે. આ ઠેકાણે પાટાદિક જે કે અવે છે તે પણ તે આચાર્યના છે તેથી તેની આશાતના ટાળે છે, માટે તેથી સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે અને તે બાબતમાં જેઠા કુમતિની કરેલી કલ્પનાઓ અસત્ય અને મિથ્યા છે.
વળી જીનપ્રતિમા અનવર એટલે તિર્થંકરની કહેવાય છે અને વસાદિક ઉપધી તે ગુરુ મહારાજની છે, માટે તે બંનેની ભકિત કરવી તે દેવગુરૂનીજ ભક્તિ છે અને તેની જે આશાતના કરવી તે દેવગુરૂની આશાતના છે.
આ ઉપરથી સ્થાપના માનવી તથા પજવી સત્ય ઠરે છે.
જે મંદ મતિ લખે છે કે “ ઉપગરણ પ્રયોગ પરિણમ્યા દ્રવ્ય છે તે મહામિપ્યા છે. ઉપગરણના પરિણા પુદ્ગળતો કોઈ પણુ જિનશાસ્ત્રમાં કહ્યા નથી, પરંતુ તેને તે મીસા પુગળ કહ્યા છે માટે એમ જણાય છે કે જેઠાને જનશાસ્ત્રની કાંઈ પણ ખબરજ નહોતી,
વળી જે લખે છે કે “જે ૫થ્વી શિલાપટ્ટ ઉપર બેસીને ભગવતે ઉપદેશ કર્યો છે તજ શિલાપટ્ટ ઉપર બેસીને તમ, સુધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254