________________
1 છે, વહુન્યભાવવ્યાપ્યજલવહૂદરૂપ સત્પતિપક્ષ છે, અને વહુન્યભાવવદ્દદરૂપ બાધ પણ f (છે. || નિરક્ત જે વ્યભિચારાદિ, તેના નિશ્ચયનો અભાવ એ પ્રોક્ત અનુમિતિમાં કારણ II મ બને. તત્વતિયોગી યથાર્થજ્ઞાન=વ્યભિચારાદિનિશ્ચય બને. તેની વિષયતા વ્યભિચારાદિમાં
જાય એટલે વ્યભિચારાદિ દોષ બને. અર્થાત હેત્વાભાસ બને. 1. અય વહિનાનું તાત્ સ્થળે વદ્વિવ્યાપકીભૂતાભાવપ્રતિયોગીજલરૂપ અસાધારણમાં
સર્વ નિત્યં મેયત્વીત સ્થળે નિત્યત્વવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વાભાવવિશિષ્ટપ્રમેયત્વરૂપ અનુપસંહારીમાં, શાનમયપર્વત: 1શનમયદ્ધિમાન શિનમયધૂમાત 1 સ્થળે કાચ્ચનમયત્વાભાવવિશિષ્ટ૫ર્વતરૂપ આશ્રયાસિદ્ધિમાં, કાખ્યનમયત્વાભાવ- II T વિશિષ્ટવહ્નિસ્વરૂપ સાધ્યાસિદ્ધિમાં અને કાચ્ચનમયત્વાભાવવિશિષ્ટધુમસ્વરૂપદેવસિદ્ધિમાં
ક્રમશઃ અસાધારણ-અનુપસંહારી-આશ્રયાસિદ્ધિ-સાધ્યાસિદ્ધિ-હત્વસિદ્ધિના નિશ્ચયનો અભાવ 4 અનુમિતિમાં કારણભૂત અભાવ છે. ત—તિયોગિયથાર્થજ્ઞાનવિષયતા અસાધારણ્યાદિમાં જતાં , લક્ષણ સમન્વય થઈ જાય.
गादाधरी : मूलोक्तलक्षणानां दुष्टहेतुलक्षणत्वे दोषेष्वतिव्याप्तिः - ।
હવે ગદાધર કહે છે કે મૂલોક્ત લક્ષણો જો દુષ્ટહેતુના હોય તો આ લક્ષણ દોષમાં પણ છે ને પૂર્વોક્ત રીતે જાય છે માટે તેમાં અતિવ્યાપ્તિ થાય છે.
गादाधरी : यथार्थज्ञाननिष्ठानुमितिप्रतिबन्धकतावच्छेदकविषयता॥ श्रयत्वपर्यन्तस्य समूहालम्बनज्ञानविषयताश्रयोदासीनपदार्थवारणाय प्रथमलक्षणे विवक्षणीयतया बाधादिज्ञानप्रतिबन्धकतायां प्रायशो हेतुविषयताया अनवच्छेदकत्वात्तत्रत्यहेतावव्याप्तिश्च ।
વળી પર્વતો ધૂમવાનું વધે ઇત્યાદિ સ્થળે તો દુષ્ટહેતુનું પણ આ લક્ષણ બની શકે છે આ જ છે. કેમકે ધૂમાભાવવધૂ-વૃત્તિત્વવિશિષ્ટવદ્વિ-નિશ્ચયાભાવ આ પ્રસ્તુત અનુમિતિના- એમ આ વ્યાપ્તિજ્ઞાનમાં કારણ છે. તેના પ્રતિયોગીની વિષયતા ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહિ ! ૧ પર જતાં વહ્નિરૂપ હેતુમાં જ લક્ષણ ઘટી જાય એટલે વદ્ધિ દુષ્ટ બની ગયો આમ અહીં તો
દુષ્ટ હેતુનું લક્ષણ બની શકે છે. પણ ટૂલો વદ્ધિમાન ધૂમાન્ સ્થળે અનુમિતિ કારણભૂત J વચગાવવાદઃ ઇત્યાકારક નિશ્ચયનો જે અભાવ - તેના પ્રતિયોગીની વિષયતા છે
- - - સામાન્ય વિરક્તિ • (૧૩) -- -- ---