________________
પર્યુષણ પર્વ અને તેનેા ઉપયેગ
ર
બ્રહ્મચર્ય પાળવું, સાચું દેવા, આવકના
છેાડી
ટકા સસ્થા
ઘણાં પવિત્ર ક્રમાના કરવામાં આવ્યાં છે. એલવું, ઉંચ નીચ કે નાના મોટાના ભેદ ર ટકા સેવા કરનાર નીચલા વર્ગને અને ૧૦ તેમ જ ફકીરાના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાના સ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્માંના તહેવારા એમની વ વ્યવસ્થા પ્રમાણે બહુવર્ણી છે એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારનું લક્ષણુ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૈાહુ તહેવારા લાકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા ? પણ જૈન તહેવારા સાથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેનાના એક પણ નાના કે માટા તહેવાર એવા નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તેા ભય, લાલચ, અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયે હાય, અગર તેા તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હાય, નિમિત્ત તીર્થંકરાના કાઈપણ કલ્યાણનું ઢાય અગર ખીજાં કાંઇ હાય પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાના જ રાખવામાં આવેલા છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા એ અને તહેવાર પાછળ જૈન પરપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યા છે.
લાંબા તહેવારામાં ખાસ છ અઠ્ઠાઈએ આવે છે, તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઇ એ સાથી શ્રેષ્ઠ ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જૈનેનું વધારેમાં વધારે આદરણીય પ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં આતપ્રાત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિના ઉમેદવાર. સાંવત્સરિક પ દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાના અને ફરી તેવા મેલથી બચવાના નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વતે દિવસે બધા નાનામેાટા સાથે તાદાત્મ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org