________________
૯૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને
અને પુરુષા ન કરવાની આત્મહત્યા, તેમજ ખીક અને પામરતાની છાયા જે આજે ત્યાગજીવનના વાતાવરણમાં છે, તે જો તે વખતે હેાત તેા તે વખતે પણ એવી દીક્ષાના વિરેધ જરુર થાત. અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગેાવાત અને નિષ્ફળ જાત. દોક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ક્રૂરજ તા એ ભગવાનના સમયનું વાતાવરણ લાવવાની છે. જે દીક્ષાના પક્ષપાતીએ એ તપેામય વાતાવરણ લાવવા લેશ પણ મયતા ન હેાય, અથવા ત્યારપછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક, અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણુ અત્યારે ઉભું કરવા મથતા ન હેાય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તેા સમજવું જોઈ એ કે તેઓ પાતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાના પાયા હચમચાવી રહ્યા છે, અને પેાતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે, જો તેએ પાતાની આજુબાજુના વાતાવરણ તરફ, અને તે જે વાતાવરણમાં રહે છે અને ઉછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જોશે તે તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાએ હજારેા કાં ન આવે? પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને ભાળકા, તરુણેા અને યુવક પતીઓને દીક્ષા આપવામાં તા ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં સહેલી અને છે તે જ બીજા અને વિશધી વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે.
+
આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારેને સાથે શિક્ષણ આપવાને ક્રાયડેા કેટલેા મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે ? શિક્ષા, શિક્ષણસ્થાના અને શિક્ષણના વિષયે એ જ એ ગૂચનું કારણ છે. જો શિક્ષÈા સાચા જ ઋષિ હાય, શિક્ષણના વિષયે જીવનસ્પર્શી હાય અને તેનાં સ્થાનેા પણ માહકન હેાય તેા સહશિક્ષણુના કઠણ દેખાતા કાયડે। જૂના આશ્રમેાના જમાનાની પેઠે આજે પણ સહેલા લાગે. એ જ
ન્યાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org