________________
૪૨
પર્યુષણ પર્વનાં વ્યાખ્યા છે, જ્યારે કેટલાંક તપે તો માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રા સંપ્રદાયની વાત થઈ
પણુ દ્ધ અને જૈન સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ એની એ વાત છે. મજિઝમનિકાય જેવા જૂના બૈદ્ધગ્રંથમાં અને ભગત જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં, અનેક પ્રકારના તાપસના, તે મઠના અને તેમના તપની વિવિધ પ્રણાલિઓનાં આકર્ષક વર્ણને જે એટલું જાણવા માટે બસ છે કે, આપણે દેશમાં અઢી હતી વર્ષ પહેલાં પણ તપ અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હો અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ, લિ અને શ્રમણ એ ત્રણે નામનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝુકને અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ માત્ર ભિક્ષા ઉપર નભનું અને કશે જ સંચય ન કરનાર તે ભિક્ષ. કલ્યાણ માટે બધે જ છે ઈચ્છાપૂર્વક સહનાર તે શ્રમશું. ભગવાન બુદ્ધ ભિક્ષા માટે ? બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમો સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમમાં નહિ. મુખ્યપણે તેમ સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમમાં છે.
પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તે બાહ્ય અને આત બન્ને પ્રકારના નિયમમાં છે. શ્રૌદ્ધ ગ્રંથમાં જે કાયલેશ એ દેહદમનને પરિહાસ કરવામાં આવ્યા છે તે કાયલેશ અને દેહદમને જૈન આગમે પૂરી હિમાયત કરે છે. પરંતુ આ હિમાયતા પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ જ કે અજાણ્યે ધ્યાન ન અપાયાથી જ બૈદ્ધ ગ્રંથમાં જેન તપ પરિહાસ થયેલો દેખાય છે. જે તપને બુદ્ધ પરિહાસ કર્યો છે જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે તે તપને તે મહાવીરે ૫ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થક બતાવી છે. તામસી તાપસ અને પૂરણ જેવા તાપસનાં આ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપને ભગવાને મિથ્યા તપ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org