________________
મનની અવળી ક્રિયા છોડાવીને તેને સવળી ક્રિયામાં જોડવા માટે નમો પદની આવશ્યકતા છે.
ને પોતે જ ‘મર અને “ત્રાણ' વાચક બની જાય છે. કેમ કે તેમાં મોંએ “ગર વાચક છે. અને “નમો” ત્રાણ વાચક છે.
“ત્રાણ' એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું આત્માકાર બની જવું.
“મો રૂપીયન, જરૂપી આત્મામાં વિલીન થયાથી રૂપી પરમાત્મા પ્રગટ થાય છે.
તેથી મંત્રનું ઉચ્ચારણ આ પ્રમાણે થયું.
મો - ગો - ગરડું - તાળ” નમો’ નો “જો” રૂપી ચંદ્ર “' રૂપી સૂર્યમાં મળી ગયો એટલે સદં પ્રગટ થયા. તે પ્રગટ થવાથી હંમેશ માટે ભવભય ગયો અને આત્મભાવરૂપી શરણું પ્રાપ્ત થયું. એટલે સાત અક્ષરમાંથી માત્ર માં અક્ષર બચ્યો. બીજા બધા અક્ષરો પોતાની ભાવના સાથે પ્રણવાક્ષરમાં મળી ગયા. પ્રણવાક્ષર મૂળ મંત્ર કાયમ રહ્યો. મંગલની વ્યુત્પત્તિ “पढमं हवइ मंगलं मां गालयति भवात्, स्वार्थात् अहंत्व-ममत्व-भावात् इति મં”િ જે મને ભવથી, સ્વાર્થથી અહંતા-મમતાથી દૂર કરી આપે તે પ્રથમ મંગળ છે, પ્રધાન મંગળ છે, શ્રેષ્ઠ મંગળ છે, નિત્ય વૃદ્ધિ પામતું મંગળ છે, શાશ્વત મંગળ છે.
મહંત્વ ને મર્દત્વથી અને મમત્વને સમત્વથી ગાળી આપે છે, ટાળી આપે છે, દૂર કરી આપે છે, તેથી મંગળ છે.
મત્વ પરમાત્મતુલ્યનો અને સમત્વ સર્વાત્મતુલ્યતાનો બોધ કરાવી આપે છે. એ બોધની દઢતા પરમેષ્ઠી નમસ્કાર કરી આપે છે. કેમ કે તેમાં ગર્ણત્વ ને નમસ્કાર છે અને મર્હત્વ એ સમત્વથી ભરપુર છે. તેથી સમત્વ સહિત દંત્વનું ધ્યાન જેમાં છે, તે પરમેષ્ટિ નમસ્કાર મમત્વ અને ગર્લ્ડત્વ ને દૂર કરી આપે છે તેમાં કોઈ શંકા નથી.
[ ૨૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org