Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 193
________________ નવકારના અક્ષરોમાંથી નીકળતા દિવ્યતેજમાં હું સ્નાન કરી રહ્યો છું” તેવા ભાવ પૂર્વક... ૩ નવકાર પટમાં ધીરે-ધીરે વાંચીને ગણવા... પછી માલા શરૂ કરવી... માળા આ રીતે ગણો. -- opport ooooo જાપની અંતિમ વેળાએ... નવકારનો જાપ પૂરો થતાં બીજી પ્રવૃત્તિમાં જોડાવવાથી પેદા થયેલી શક્તિ વિખરાઈ જાય છે. પરિણામે. જાપ સાતત્ય આપણને અનુભૂતિ કરાવી શકતું નથી. આ વિપરાતી શક્તિને અટકાવવા તથા જાપના આંદોલનની શક્તિને સ્થિર કરવા નવકારનો જાપ પુરો થતાં “શ્રી નવકાર શક્તિને હું હૃદયમાં સ્થાપિત કરું છું.” એવા ભાવપૂર્વક નીચેનું વિધાન કરવું. જ બે હાથ જોડી. આંખો બંધ કરી પરમેષ્ઠિ શ્રી નવકારનું ધ્યાન ધરી. ૧૨ નવકાર ગણવા પછી નીચેની પાંચ ગાથાઓ બોલવી. [૧૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200