Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 198
________________ આ રીતે શ્રી નવકારના બોલવાની આપણી મૂળ પદ્ધતિ છે. જે શ્રી નવકાર આરાધકો-સાધકોને ઉપયોગી બનશે. ( પરિશિષ્ટ - ૪ કી જ તો નવકાર આ કોઇ સામાન્ય ડીઝાઇન નથી પણ; મહામંત્ર શ્રી નવકારનું પ્રતિક(સિમ્બોલ) છે. માંગલિક આકૃતિ છે. યોગશાસ્ત્ર અને અનેક પ્રાચિન હસ્તલેખિત પ્રતોના આધારે પૂજ્યપાદ્ પંન્યાસ ગુરુદેવશ્રી એ વર્તમાન શ્રીસંઘને ભેટ આપી છે. કોઈપણ લખાણની શરૂઆત કરતાં.. પ્રથમ શ્રી નવકારના આ મંગલકારી પ્રતિકને બનાવી પછી લખવાની શરૂઆત કરવી, પણ હા; આ પ્રતિક માત્ર દોરવાનું નથી પણ; પ્રતિક બનાવતાં તે. તે.. પદોનું સ્મરણ મનમાં કરવાનું છે. કયા ક્રમથી તથા કયા કયા પદનું સ્મરણ કરી પ્રતિક બનાવવું તે ચિત્ર જણાવે છે. * </ 0 0 0 / 0 [૧૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200