________________
' ૧ શ્રી નવકાર ના આરાધકની નિત્ય ક્રિયાઓ. )
* સવારે ઉઠતાજ (પથારીમાં) બે હાથ જોડી મસ્તક નમાવી શ્રી નવકાર
મંત્રનો ૧૨ વાર જાપ કરવો. * શ્રી નવકારની આરાધનામાં નવકારના સર્વે આરાધકોનું સામૂહિક બળ મેળવવા દરેક આરાધકે સવારે - ૬-૦૦ વાગે ) બપોરે - ૧૨-૦૦ વાગે ૧૨-૧૨ વાર નવકારનો જાપ કરવો.
સાંજે - ૬-૦૦ વાગે ) * આ સમયે તમો જે સ્થાન કે જે વસ્ત્ર-પ્રવૃત્તિમાં હો ત્યાંજ જાપ કરી
લેવો. * અરિહંત પરમાત્માજ મારા જીવનના ઉત્થાનના માર્ગદર્શક છે.” એવા
ભોવોલ્લાસ પૂર્વક નિત્ય પરમાત્માની પૂજા તથા નિત્ય દર્શન કરવા. * પરમાત્માની ચંદનપૂજા ૩ નવકારપૂર્વક પૂજાની પધ્ધતિથી કરવી. આ
પદ્ધતિ પૂ.નં ૮૮ ૮૯ માં આપી છે. ૐ દિવસમાં ઓછામાં ઓછો ૧ વાર નવકાર ધ્યાનપૂર્વક શુધ્ધ લખવો. તે
માટે એક નોટ અલગ રાખવી. એક પાના ઉપર એક, બે કે ચાર નવકાર
ઇચ્છા પ્રમાણે લખી શકાય. * ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ કરવું. * અભક્ષ્ય આહાર, બજારુ આહાર તથા તામસિક આહારનો ત્યાગ કરવો.
શક્ય હોય તેટલું તેલ મરચું ઓછું વાપરવું.
ઘરેથી બહાર નીકળતાં દરવાજામાં ૧-૩ કે ૭ નવકાર ગણી નીકળવું. ક પરનિંદા આરાધક ભાવને દુષિત કરે છે તેથી પરનિંદા કરવી નહીં તથા
સાંભળવાની ટેવ કે સંસ્કારના કારણે પરનિંદા થઇ જાય તો પશ્ચાતાપપૂર્વક ૧ નવકાર ગણી લેવો.
*૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org