Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 168
________________ (૩) શ્રી નવકાર મંત્રની ધૂન (રઘુપતિ રાઘવ રાજારામ) સેવો મંત્ર સદા નવકાર, એ છે ભવજલ તારણહાર એનો મહિમા અપરંપાર, એ છે અક્ષય સુખનું દ્વાર, જે કોઈ ધ્યાવે તે સુખ પાવે, કરે કર્મ સંહાર. નવકારને જે ભાવે સમરસે, તેના સરસે સઘળા કાજ. ા૨ા ભવસાગરને તરવા માટે, આ છે તરણ જહાજ. અસુર હશે તે સુર થાશે સમજશે સારાસાર, સઘળા પાપો પરિહરીને, પહોંચાડે છે જે મુક્તિ દ્વાર. માટે સઘળા નર ને નાર, સેવો એક ચિત્તે નવકાર, સેવો મંત્ર સદા નવકા૨, એ છે ભવજલ તારણહાર. Jain Education International u. For Private & Personal Use Only ૫૧ (૪) શ્રી નવકાર-મહામંત્ર-માહાત્મ્ય દશમે અધિકારે, મહામંત્ર નવકાર મનથી નવિ મૂકો, શિવસુખફલ સહકાર. એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ-પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકા૨, તો પાતિક ગાળી, પામે સુર અવતાર. એ નવકા૨ સરીખો, મંત્ર ન કોઈ સાર, ઈહભવ ને પરભવે, સુખસંપત્તિ દાતાર, જુઓ ભીલ-ભીલડી, રાજા-રાણી થાય, નવકા૨ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નવતી બેહુ, પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લહેશે, શિવવધૂનો સંજોગ. શ્રીમતીને એ વળી, મંત્ર ફલ્યો તતકાલ, [૧૪૬] ૫૪. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200