Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 177
________________ મારા પ્યારા ! હું તારા સન્માનમાં મારૂં મન-ઘર સ્વચ્છ રાખીશ, અંતરની શ્રદ્ધાના તેલ સાથે વિચારો પર વાસનાની ધૂળ નહીં ચઢવા દઉં. તું મારે મન-અણમોલ પ્રિય-અતિથિછો. તારા આગમનના સમાચારની હવાથી મારા મનઘરની જરૂર મારા મનઘરમાં તારી પધરામણી મને ખૂબ ઉપયોગી થશે. પ્રાણજીવન નવકાર ! પાપધુળી ઝપાટબંધ હટવા માંડી છે. કેવા અને ક્યા શબ્દોથી Jain Education International તું મારા શબ્દો નહિ તારી ભક્તિ થાય પ્રેમ-ઘેલા અંતરના શબ્દોથી તારી ભક્તિ કરવા વિવેકની દીવો પ્રગટ કરીશ મંગળદીવો એનું મને જ્ઞાન નથી ! છતાં ઉમંગ જાગ્યો છે ! પણ તેની પાછળના [૧૫૫] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200