Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
મારા પ્યારા !
હું તારા સન્માનમાં
મારૂં મન-ઘર સ્વચ્છ રાખીશ, અંતરની શ્રદ્ધાના તેલ સાથે
વિચારો પર વાસનાની ધૂળ નહીં ચઢવા દઉં. તું મારે મન-અણમોલ પ્રિય-અતિથિછો.
તારા આગમનના સમાચારની હવાથી
મારા મનઘરની
જરૂર મારા મનઘરમાં તારી પધરામણી
મને ખૂબ ઉપયોગી થશે.
પ્રાણજીવન નવકાર !
પાપધુળી ઝપાટબંધ હટવા માંડી છે.
કેવા અને ક્યા શબ્દોથી
Jain Education International
તું મારા શબ્દો નહિ
તારી ભક્તિ થાય
પ્રેમ-ઘેલા અંતરના શબ્દોથી
તારી ભક્તિ કરવા
વિવેકની દીવો પ્રગટ કરીશ
મંગળદીવો
એનું મને જ્ઞાન નથી ! છતાં
ઉમંગ જાગ્યો છે !
પણ તેની પાછળના
[૧૫૫]
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ebd83f4199b99cb33243fd30ccb1199e2c35bd66518b849907c16430dd2b83df.jpg)
Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200