________________
૬ / પડિલેહા
એમ માને છે કે પંચમહાભૂતો ઉપરાંત છઠ્ઠો આત્મા છે તે વાદ આત્મષષ્ઠવાદ છે. જે વાદ એમ માને છે ક્રિયા અને ક્રિયાનું ફળ પણ છે એ વાદ ક્રિયાવાદ છે. જે વાદ એમ માને છે કે ઘડે, ડીંકર', ઈંટ વગેરેમાં જેમ એક જ માટી અનેકરૂપે દેખાય છે તેમ મનુષ્ય, પશુપક્ષી, વૃક્ષા વગેરે રૂપે દેખાતું વિશ્વ તે એક આત્મરૂપ જ છે તે વાદ એકાન્તવાદ છે. જે વાદ એમ માને છે કે ઇન્દ્રિયસુખાના પૂર્ણ ભેગથી આ જગતમાં જ આત્મા નિર્વાણુ પામી શકે છે તે વાદ દષ્ટધર્માં નિર્વાણુવાદ છે. જે વાદ એમ માને છે કે જગત શાશ્વત છે અને આત્મા પણ શાશ્વત છે તે શાશ્વતવાદ છે. જે વાદ એમ માને છે કે મૃત્યુ પછી આત્મા જુદી જુદી દશાને પામે છે તે વાદ ઉદ્ધૃમાધનિકવાદ છે. જે વાદ એમ માને છે કે કાઈપણ કારણ વગર જગત અને આત્માની ઉત્પત્તિ થયેલી છે તે વાદ અધિત્યસમુત્પન્નવાદ છે.
આમ, ઈશ્વરવાદ, આત્મવાદ. અજ્ઞાનવાદ, પુરુષવાદ, કાલવાદ, સ્વભાવવાદ, યદચ્છાવાદ, જાતિવાદ, વિશેષવાદ, ક્રિયાવાદ, અક્રિયાવાદ, શાશ્વતવાદ, અશાશ્વતવાદ, એકાત્મવાદ, અનૈકયવાદ, સત્કા વાદ, અસત્કાર્ય વાદ, આસ્તિકવાદ, નાસ્તિકવાદ, માયાવાદ, મિથ્યાવાદ, કારણવાદ, કૃતવાદ, નિયતિવાદ, અવક્તવ્યવાદ, લેાકવાદ, લાકાતિકવાદ, અફલવાદ, સ્થિતિવાદ, દૃષ્ટિવાદ, દૃષ્ટવાદ, કર્મવાદ, વિનયવાદ, વિક્ષેપવાદ, વિનાશવાદ, અકારવાદ, અભેદવાદ, ભૃતવાદ, પાંચમહાભૂતિકવાદ, ચાર્વાકવાદ, તજજીવતછરીરવાદ, આત્મષšવાદ, સિદ્ધિવાદ, સ્થાનવાદ, અપેાહવાદ, જ્ઞાનવાદ, દૈવતવાદ, પ્રત્યસમુત્પાદવાદ, અનાત્મવાદ, ક્ષણિકવાદ, સર્વાસ્તિવાદ, શૂન્યવાદ, વિભયવાદ, સ્યાદવાદ, અનેકાન્તવાદ, કેવલાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, પ્રકૃતિવાદ, પ્રારબ્ધવાદ, અન્યાન્યવાદ, અજ્ઞેયવાદ, ચાતુર્યામસ`વરવાદ, વિધિવાદ, નયવાદ, ચૈત્યવાદ, ગણુધરવાદ, નિદ્ભવવાદ, સ્થવિરવાદ, વિજ્ઞાનવાદ, અધિત્યસમુત્પન્નવાદ, સુખદુઃખવાદ, આનંદવાદ, તાત્પ વાદ, અનુમિતિવાદ, રસવાદ, ધ્વનિવાદ,