________________
થી મનાથ ચરિત્રછીનવીને ગધસમૃદ્ધપુરમાં લઈ ગઈ. પછી વસુદેવ-તે પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ભેગવિલાસ કરતા તે સુખપૂર્વક રહો. '
એ પ્રમાણે વિદ્યાધર રાજાઓની કન્યાઓ, સુકેશલા તથા બીજી માનુષી કન્યાઓને પરણને સુકેશલાના ઘરે રહેતા વસુદેવ પોતાની ઈચ્છા મુજબ નિરંતર ભેગવિલાસ કરવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિ વિરચિત ગલાબંધ શ્રી નેમિનાથના ચરિત્રમાં બીજો પરિચછેદ સમાસ થયા.
'