________________
શ્રી નમનાથ ચરિત્ર
{૮}
-------
કેટલાક પાતાની પ્રિથાઆના ચરણુ ( પાદ ) પ્રહારથી કે કેલિવોને, કેટલાક મદ્યના કાગળાવતી અકુલવોને, કેટલાક સાગ Éિએ જોવાથી તિલકવૃક્ષેાને, કેટલાક ગાઢ માલિંગન આપવાથી કવૃક્ષાને, તથા ખીજા કાર્રીજના ભીંજા વૃક્ષને ીન્ત દેદ્ઘદ્રવટ વિશેષ પુષ્પ અને ફૂલ સંયુક્ત કરતા હતા. હૅવે સત્યશામા વિગેરે આથી પરવરેલ કૃષ્ણ શ્રીનેમિ સાથે ક્રીટા કરતા વનમાં અહીં તહીં વનાજની જન્મ ભમવા લાગ્યેો. નશિને જોતાં કૃષ્ણને વિચાર આવ્યા — જો નેમિનુ મન ભાગમાં ચ્યાસક્ત થાય, તે મારી લક્ષ્મી કૃતાર્થ અને આંધવપણુ સાર્થક થાય, માટે આલંબન અને ઉદ્વીપનરૂપ વિભાવથી માટે વારંવાર એને અનુકૂલ થવું. એમ કરતાં જો મારા મનાય સફળ થાય, તે સારૂં. 'એમ ચિંતવી કૃષ્ણે માયા શુચીને મુક્તાહાર સમાન તે શ્રીનેમિના ગળામાં નાખી, વિચક્ષણ તથા પાતાના પતિના અભિપ્રાયને જાણુનારી એવી સત્યભામા વિગેરે વિષ્ણુની બધી વિચિત્ર પુષ્પાભરણા લઈને શ્રીનેમિ પાસે આવીને ઉભી રહી. તેમનામા કાઇ સુંદરી પીન અને ઉન્નત પોતાના સ્તનના અગ્રભાગવતી સ્પ ફી સ્નેહથી તે પાછા ઉભી સ્ટ્રીને શ્રી નગ્નિને મનહર પુષ્પમાલાથી ધસ્મિલ ( પુષ્પ ગુચ્છ ) ખાધી હતી. કૈાઈક આગળ આવીને ભુજલતા ઉચ્ચ કરવાથી પોતાના બાહુમૂલને પ્રગટ કરતી હરિવલ્લભાએ શ્રી નેમિના શિપર સુગટાખ્યા, કાઈક પાતાના હાથવતી કાન પકડીને મદનના જ્યધ્વજ સમાન કર્યું ભરણુ રચવા લાગી, કાઇ શ્રીનમિની સાથે ક્રીડાના કાર્લોન કરવાની ઈચ્છાથી બાહુમાં નૃતન પુષ્પ——ખાનુ ધ વારંવાર ખાધવા લાગી. એ પ્રમાણે તેએ ઋતુને ઉચિત શ્રીનેમિના ઉપચાર કવા લાગી, શ્રીનમિએ પણ ત પ્રમાણે તેમની તરફ નિવિકાર ઉપચાર કર્યાં, એ રીતે વિચિત્ર ક્રીડા કરતાં કૃષ્ણ રાત-દિવસ ત્યાં ઉદ્યાનમાં સ્વીને પછી પરિવાર સહિત દ્વારિકામા આવ્યા. સમુદ્રવિજય રાજા, અન્ય દર્શાય, રામ, કેશવ અને બીજા બધા ચાવેા શ્રી નેમિના લાત્સવમાં ઉત્સાહી અને ઉત્કંઠિત રહ્યા. અનુક્રઐ નેમિ સહિત ક્રીડા કરતાં કૃષ્ણે વસત સમય વ્યતીત કર્યા.
ત્યાર પછી મન્મથની જેમ સૂચન પ્રાઢ બનાવતી શ્રીષ્મૠતુ આવી. ત વખતે ખા—માતપ પણ દેશળના પ્રતાપની જેમ અસહ્ય થઇ પડ્યેા. રાત્રે પણુ પ્રાણીઓન કર્મની જેમ ગરમી શાત થતી નહિ, તે ઋતુમાં વિલાસી યુવાન કદલીની આ દરની તથા સમાન, તથા કસ્તૂરી, કરાદિ સુગંધી દ્રવ્યથી મિશ્ર એવા એ વત વઅને ધારણ કરતા હતા. મણીએ જરના કર્યું સમાન ચચલ પંખાને મન્મથના હુકમની જૈમ સુચિથી જરા પણ અલગ કરતી ન હતી. વિચિત્ર સુમરસથી દ્વિગુણુ મુગથી કરેલ ચંદન જળથી ચુવાના માતાને વારવાર સિથતા હતા. કામિનીઆએ ચારે બાજુ હૂંચ પર શખેલા કમળાનાળ મુક્તાહાર