Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
ઈ જ વાર હઠીસંગ ઝવેરચદ ગ્રંથમાળા નબર બી. ન
S
છે
બાળ બહાર આવીશમાં જિનેશ્વર – श्री नेखनाथ प्रलुनुं चरित्र.
-- - - --- (જેમાં સતી રામતી. શ્રીકૃષ્ણવાસુદેવ, નળ-દ- યતી, પાંડવ-કૌરવ, સતી દ્રૌપદી વગેરે ઉત્તર
મહાપુરૂષ અને સતીઓના વૃત્તાંતો આવેલા છે.)
1
વિરા હઠીસંગભાઈ ઝવેરચંદ ભાવનગર નિવાસી
આર્થિક સહાય
પ્રસિદ્ધકર્તા, શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર,
II TENiti
-
E
I
નવત ૨૪૫૦ વિક્રમ સંવત ૧૯૮૦
ઇસ. ૧૯૨૭
આવા સવન ૨૮
(
=
=
=
ભાવનગર-ધો આનદ પ્રિન્ટીંગ પ્રેસમા શાહ ગુલાબચદ
લ૯હુલાઈએ છાપ્યું
E
==
કત રૂા.૨--૦
ક શ્રી આત્માનંદ જન ગ્રંથમાળા નંબર ૪૬ % છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
ܕܐ
--
સ્તુતિ.
यदुवंश समुद्रन्दुः कर्मकच हुताशनः अरिष्टनेमिर्भगवान्, भूयाद्वोऽरिष्टनाशनः
'
ભાવા યાદવ વંશ રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્રમા સમાન, જ્ઞાનાવરણાદિ ા કર્મ રૂપી વનખંઢને શુકલધ્યાન રૂપી અગ્નિએ કરી - દહન કરનાર તેવા શ્રી અરિષ્ટનેમિ—શ્રી તેમનાથ ભગવાન તે તમારા સકળ ઉપદ્રવના વિનાશ કરનારા થાઓ,
Page #5
--------------------------------------------------------------------------
________________
न्यायाम्भोनिधि श्रीमद् विजयानन्दसूरीश्वरजी
(आत्मारामजी ) महाराज.
२.
VOL."
BN
PAN
Or
ANS..
.
Budoor
NM
SRA
t.
।
SM
N
AGAR यञ्चारित्रगुणे सदाति विमलैराकृष्णमुर्वीतलेभव्यं भारतजैनमण्डलमिदं यस्य स्मरत्यातुरम् , यच्छिण्या हि विहत्य सदगुरुयश संतन्वते तद्गुणै तस्मै श्री गुरुवे नमोऽस्तु विजयानन्दाय सत्सूरये ॥
જેમના અતિ નિર્મળ એવા ચારિત્રના ગુણેથી આ પૃથ્વી ઉપર ભરતક્ષેત્રનું ભવ્ય જૈન મડળ આકર્ષાયુ છે અને તે આતુર થઈને જેમનુ સદા સ્મરણ કરી રહ્યું છે અને જેઓના શિષ્યો તે ભરતક્ષેત્રમાં વિહાર કરી તેઓના ગુણાવડે ગુણના ઉજ્વળ યશને વિરતારે છે એવા તે શ્રી વિજયાનંદસૂરિને નમસ્કાર છે.
આનદ કી પ્રેસ–ભાવનગર
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
વેરા હઠીસંગભાઇ ઝવેરચંદ ગ્રંથમાળા સંબંધી
છે
HTTEE
છે. બે બોલ.
R ement આ શહેરમાં અગ્રગણ્ય સ્વર્ગવાસી બંધુ વેરા હઠીસ ગભાઈ ઝવેરચદે પિતાની હૈયાતિમા, સંવત ૧૯૪ની સાલમાં જૈન કેનફરન્સનું છઠું અધિવેશન આ શહેરમાં થયું, તે વખતે શ્રી સંઘની
ભક્તિ પોતે કરેલી તેની ખુશાલી નિમિત્તે જ્ઞાનેદ્ધારના કાર્ય માટે રૂા. એક હજારની રકમ સભાના ધારા મુજબ તેમના નામની ગ્રંથમાળા (સીરીઝ) પ્રકટ કરવા માટે અમને ભેટ આપેલી છે. જે મુજબ આ ગ્રંથ તેમની ગ્રંથમાળા તરીકે બીજું પુષ્પ છે. આવા ઉપયોગી થશે પ્રસિદ્ધ કરાવી ને દ્ધારના ઉચ્ચ કાર્યો કરવા તે પ્રશંસનીય હોઈ તેઓ ધન્યવાદને પાત્ર છે અને તેનું અનુકરણ કરવાનું શુભ પગલું ભરવા અન્ય બધુઓને સુચના કરવામાં આવે છે.
%%E3
પ્રસિદ્ધ કર્તા.
%E3%
Page #8
--------------------------------------------------------------------------
________________
అదండ
రండగా..crores
10.
అలజడి కంటినిండ
అభంలో
అందంట అంటుందిరాలంబాడం.
Page #9
--------------------------------------------------------------------------
________________
JUI;
R
-)
RIT
પ્રસ્તાવના,
સંસ્કૃત અને માગધીમાં પારંગત થયેલા પ્રાચીન મહાત્માઓની પ્રથા આ સંસારમાં શિક્ષા રૂપે સારા પ્રસંગ ઉપયોગમાં લેવાનો ઉત્તમ હેતુ રાખો, તે વિદ્વાનોએ અનેક જાતના પ્રવર્તન કરેલા છે તે પ્રવના ઉપકારી કાર્યો તરીકે ગયા અને પદ્યરૂપે અનેક ગ્રંથ આપણી દષ્ટિએ પડે છે કે જેમાં ચાર અનુયાગનો સમાવેશ કરેલો હોય છે. બીજા અનુયાગ કરતાં ચરિત્રાનુગને પ્રાધાન્યપણ આપવાનું કારણ એટલું જ છે કે તેનાથી જનસમૂહ સહેલાઈથી સદાચાર અને સબંધના શિક્ષણ મેળવી શકે છે, એટલુ જ નહીં પરંતુ તેમના હૃદય ઉપર કથાનુયોગથી જેટલી અસર જલદી થાય છે તેટલી બીજાથી કદિ થઈ શકતી નથી.
આ અસાર સંસારમાં ચિરકાળ રહી શકે તેવી વસ્તુઓનો જે દ્રવ્ય અને ભાવરૂપે વિચારીશું તે ભાવ વસ્તુની સ્થિરતા વધારે જોવામાં આવશે ઘણા ચંદ્ર અને તારાઓ આકાશમાં ઉગી અને અસ્ત થઇ ગયા અને તેમની મહાન સમૃદ્ધિ પણ કઈ કામમા આવી શકી નહીં, પરંતુ તેમના જે પવિત્ર નામ પ્રાતઃસ્મરણીય રહેલા છે, એ તેમના ભાવ કાર્યને લીધેજ, કવ્ય એ બહારને ધમ છે ત્યારે ભાવ તે હદયનો ધર્મ છે અને દિવ્ય તે ભાવનું કારણ છે અને તે ભાવ વગર એકલું દ્રવ્ય ઉપયોગી થઈ શકતું નથી. આવા પવિત્ર ભાવને પ્રગટ કરવા માટેજ ચરિતાનુગનો પ્રાદુર્ભાવ છે અને તે સર્વ અશે તેથીજ વિથી નિવડેલ છે.
બીજા પ્રાણી કરતાં મનુષ્ય વિવેકવૃત્તિને ધારક હોઈ સારાસાર સમજી શકે છે. બીજા પ્રાણી કરતાં મનુષ્યમા આટલી શક્તિ વિશેષ હેવાથી તેને પ્રદર્શિત કરવાનું દ્વાર પણ તે શક્તિને અનુરૂપ જોઈએ અને તે દ્વાર તે સુબોધક ગ્રથનુ વચન છે. પિતાના વિકાસ પામેલા અંતકરણમાં સારાસાર વિચાર થઈ શું વિવેક થયા છે, એ પ્રદર્શિત કરવા માટે વાંચનમાં આવેલા સુબોધક પ્રસ ગે વિચારને અને અનેક સુબુદ્ધિના વિકાસને પોષણ આપે છે. આ રીતે બુદ્ધિને વાંચનથી કેળવવાની જરૂર છે, તે છતા તે કેળવાયેલી બુદ્ધિને શી રીતે ઉપયોગ કરે? એ સમજવું પણ આવશ્યક છે, તેથી આવા સુબેધક પુસ્તકોના વાંચનથી વાચકે તેમાં આવતા સયુરૂના ચરિત્રમાંથી સાર લઈ પિતાના ચરિત્ર ઉપર તેને પ્રકાશ પાડવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, નીતિ, વિનય, વિવેક, ચાતુર્ય વિગેરે ઉત્તમ ગુણોને ગ્રહણ કરવા અને દુર્ગણાને દૂર કરવા શીખવું જોઈએ; એવા શુભહેતુની ધારણાથી આવા ઉત્તમ ગ્રંથોનું વાંચન આવશ્યક છે.
હાલના વખતમા ઘણુ મનુષ્યમાં ગમે તેવા નવલકથાના પુસ્તકો વાંચવાને એક પ્રકારને
Page #10
--------------------------------------------------------------------------
________________
રસ બહુ જૅવામાં આવે છે. કાંમ્રપણુ કાણુ મળતા તેને કંપન અસંબદ્ધ્ યાના આકારમાં ગેકવી અથવા ઇંગ્લીશ નવલકથા ઉપરથી નવીન પા નયાર કરી,કલ્પિત સ લના અનાવી નવલકથાના પુખ્તા પણ પ્રગટ થાય છે અને તેવા કેટલાક નવલક્થાના ચમા તા પાત્રને ધમ કે નીતિના ઉદ્દેશ વગર જેમનેમ નચાવવા અને જનમમૂહને આશ્ચર્યમા લીન કવા કે ખેચાલુ કરવા, અનેક પ્રમ ગા ઉપસ્થિત કરી ને પ્રસિદ્ધ થતા હેાવાથી તેવા વાંચનથી નમળા મગજના જનસમૃદ્રને ખરાબ રસ્તે દેવા જેવું અને છે, આવા ગ્રંથાના વાથનમા લીન ચવું તેને જ અમે ગમે તેવુ વાચન કહીયે છીયે.
વિગેષ કરીને નવલકથાના ઉદ્દેશ બહુ ઉચ્ચ હોવા જોઈએ કારણ કે નવલાલીકાના વાચવામાં બહુધા પ્રકારે આવે છે. આવા નવલક્થાના કલ્પિન ગ્રંથ ભલે તે ઉચ્ચ ઉદ્દેશવાળા લખાયેત્ર યના જે પ્રાચીન માન પુષોના ચરિત્રા જે કે શાસ્ત્રોમા સરકૃત, માગધી, ગલ પદ્યાત્મક રચાયેલા છે, તેને નવલકથાના આકારમાં ગોઠવી જનસમહતની આગળ મૂકવામાં આાવે તે તેથી વનારે થાભ થવા સંભવ છે. ધર્મ ભાવનાના જે અદ્દભૂત અને સમૃદ્ધિદાયક તત્ત્વ, બ્રહ્માચર્ય, તપસ્યા કે આગધનના ફળરૂપ લાંકામાં પ્રસિદ્ધ થયા હાય, તેનું મહાત્મ્ય પ્રગટ કરવાથી જનસમૂહની કે તે સમાજની ધર્મ ભાવના-શ્રદ્દા વૃદ્ધિ પામે છે, તે સાથે સાસારિક ઉન્નતિના કારણભૂત નીતિના માર્ગનું સારી રીતે અવલંકન થાય છે. એ ઉચ્ચ હેતુચીજ આ શ્રી.તેમનાથ પ્રભુના ચરિત્રની ચેાજના કરવામા આવી છે અને તેને નવલક્થાના રૂપમાં સંસ્કૃત ઉપરથી ભાાંતર કરાવી પ્રકટ કરવામા આવેલ છે.
મનુષ્ય જીવનના સુક્ષ્મ અવલોકનમાંથી ધામિકત્તિના અતઃકરણી હમેશા સુખાધને સાથે છે અને તેનું નિરૂપણુ કરે છે. આ અનાદિ અનંત સસારમા મનુષ્ય એ વિશેન લક્ષ્ય ખેંચે તેવી વસ્તુ છે અને અનેક પ્રકારની લાગણીથી ભરપૂર છે. ક્ષણે ક્ષણે નવા નવા તરગી અને નવી નવી વૃત્તિ તેના હૃદયમા ઉત્પન્ન થાય છે અને તેની અસર તેની ક્રિયાના પ્રવર્ત્તન ઉપર થયા છે, તેથી માનવ હૃદયમા સારા સારા તગે, સારી સારી અભિલાષા અને ઉત્તમ ઉત્તમ વૃત્તિએંડ ઉત્પન્ન થાય તેવા વાચનની જરૂર છે તે જરૂરીઆત આ શ્રી તેમનાથ પ્રભુનું ચરિત્ર સ રીતે પૂરી પાડે છે. આ ઉપયોગી થાના ગ્રંથમાંથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે પૂર્વ અપરિ મિન છે, તેની અંદર સ ંચય થયેલા ઉત્તમ ધ નિર્મળ આતકરણામા અદ્દભૂત આનના પ્રવાહ કૅડે છે અને આ ત્રિની અંદર આવતા ઉદાર, પુણ્ય પ્રભાવક, ધર્મવીર રત્નાના વ્યસ્ત્રિનુ સ્મરણ કરાવી વાંચકાના હ્રદયમા ઉન્નત ભાવના જાગૃત ૐ છે. આ ગ્રંથમાં તેવા પુણ્ય પ્રભાવક સ્થા દ્રાપુરૂષા અને સન્નારીઓનાં ઉત્તમ ચરિત્રો આવેલા છે કે જેથી ધ્યેાલ્લાસ પ્રગટ થવા સાથે ઉચ્ચભાવના મનુષ્યને પ્રગટ થાય છે તે નીચેની હકીક્તથી જણાને આ ઉત્તમ ચરિત્રમાં શું જોગા
ખાત્રીશમા ગત્પતિ શ્રી તેમનાથ પ્રભુનુ નવ ભવતુ અપૂર્વ વર્ણન, તેમનાય પ્રશ્ન અને સતી રાજેમતીને નવ ભવના ઉત્તરેત્તર આદર્શ પ્રેમ, પતિ પત્નીના અલોકિક સ્નેહ, સની ગમતીના વૈરાગ્ય અને સતીપણાના વૃત્તાન્ત, પ્રભુની બાળ કોંડા, ક્ષિા, વળાન અને મોક્ષગમન વગેરે પ્રસ ગેાની જાણુવા ચેાગ્ય હકીકતા; તેમજ શ્રી વરુદેવ ગજનુ ચરિત્ર અને ઉચ્ચ પ્રકારની પુણ્ય પ્રકૃતિ અતે તેના મીષ્ટ હેતું વણૅન, શ્રીકૃષ્ણુ વાસુદેવન ચરિત્ર, વૈભવ, પ્રામ, રાજ્યવણુંન, પ્રનિવાસુદેવ જરાસધા વધ, શ્રીકૃષ્ણુની નેમનાથ પ્રભુ પ્રત્યેની અપૂર્વ ભક્તિતદ્દન માફળમાં શ્રીકૃ ણુવાસુદેવના પુત્રે શાખ અને પ્રદ્યુમ્નનુ ઘ્વનત્તાત મદ્દાપુરૂષ અને
:
Page #11
--------------------------------------------------------------------------
________________
સતી નળ દમયતાનું જીવન ચરિત્ર અને નળરાજા પિતાના બધુ કુબેર સાથે જુગાર રમતા હારી જો પિતાના વચનનું પાલન કરવા કરેલે રાજ્યત્યાગ, સેવેલો વનવાસ, સતી દમયંતીને પતિથી વિખુટા પડતા પહેલા અનેક કષ્ટો (જે વાચતાં દરેકની ચક્ષુમાં અસુની ધારાઓ આવે છે, તેમા પણ રાખેલી અખૂટ શૈર્યતા, શિયલ સાચવી બતાવેલે અપૂર્વ મહિમા, અને સતી દમયંતીની શાંતિ અને પતિ પરાયણુતા, જેનોનું મહાભારત, પાંડનું જીવન ચરિત્ર કરક્ષેત્રમાં પાંડવ કૌરવોન (ન્યાય અન્યાયનું) યુદ્ધ, સતી દ્રૌપદીને સ્વયવર અને પાછલા ભવનુ વર્ણન, પાડો સાથે લગ્ન, સતી દ્રૌપદીને જૈન ધર્મ પ્રત્યે નિકટ પ્રેમ, પતિ સેવા, શિયલ સરક્ષણુ, ચારિત્ર અને મેક્ષ એ વગેરે વર્ણને આટલા આટલા મુખ્ય ચરિત્રો, તેમજ અતર્ગત બીજા પણ સુંદર વૃત્તાતો, અને શ્રીમનાથ ભગવાનના પંચકલ્યાણુકના વૃત્તતિ, જન્મ મહોત્સવ, દેશના, પરિવાર અને છેવટે મેક્ષ વગેરેનું વર્ણન આ ગ્રથમા ગ્રંથકાર મહારાજ શ્રી ગુણવિજ્યજી વાચકે એટલું બધુ વિસ્તારથી, સુદર અને સરળ રીતે આપ્યું છે કે, અત્યાર સુધીના શ્રી નેમનાથ પ્રભુના પ્રકટ થયેલા ચરિત્ર કરતાં આ પ્રથમ પતિએ આવે છે - આ શ્રી નેમિનાથ જિનેશ્વર ચરિત્ર નામના સંસ્કૃત ગધાત્મક ગ્રથના કર્તા ભીમાન હીર વિજય સુરીશ્વરની પાટ ઉપર થયેલા શ્રી કનવિજ્યજી પતિના શિષ્ય શી વાચકવર્ય વિવેકહર્ષ મહારાજના શિષ્ય શ્રી ગુણવિજયજી ગણિ મહારાજ છે. સૌરાષ્ટ્ર દેશમા સુરપાન શહેરની પાસે આવેલ ગબદરમાં સવત ૧૬૮૬ના અશાડ પચમીએ આ પ્રથા શરૂ કરી શ્રાવણની છો પૂર્ણ કરેલ છે. આ ગ્રંથમાં મૂળ શ્લોક ૫૨૮૫ ક પ્રમાણમાં શ્રી જીતવિજયજી ગણિની પ્રાર્થનાથી રચેલા છે, એમ આ ગ્રંથના કર્તા શ્રીમાન ગુણવિજયજી ગણિ મહારાજે ઐય પાછા ગની પ્રશરિતમાં જણાવેલ છે આ ગ્રંથમા ગ્રંથકાર મહારાજે તેર પરિચછેદ (વિભાગ)માં આખુ ચરિત્ર આપેલ છે કયા ક્યા પછિદમાં શું શું અધિકાર હકીકત છે અને તે આ ગ્રંથમાં કયા ક્યા પાનાથી ક્યા ક્યા પાના સુધી તે અધિકાર છે, તે ટુકામાં નીચે પ્રમાણે બતાવવામા આવે છે જેથી આખા ગ્રથનું રહસ્ય કહે કે ચરિત્ર કહે તે કથાના સાર રૂપે મહેને સમજી શકાશે, તે ઉપરાત વિશેષમાં આ શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર મૂળ સંસ્કૃત છતા ગુજરાતીમાં ભાષાંતર કરાવવામાં આવેલ છે, અને ઉપર બતાવ્યા પ્રમાણે તે નવલકથાના સ્વરૂપમાં તૈયાર કરેલ હેવાથી મળ પ્રમાણે જ ભાષાતર છતાં તેમાં વિશ પ્રકરણે પાડી નવલકથા (નેવેલ ) ના ગ્રંથ રૂપે જ પ્રકટ કરવામા આવેલ છે કે જે પ્રકારની અનુક્રમણિકા આ પ્રસ્તાવના પછીના ભોગમા આપવામા આવેલ છે હવે ક્યા કયા પરિચછેદમાં શુ શુ હકીકત છે તે જણાવીએ છીએ
(કથાસાર.), પ્રથમ પરિચછેદ.
પ્રથમ મંગળાચરણ અને અભિધેય બતાવી પછી ગ્રંથકારે પિતાની મતિ કલ્પના કરીને આ ગ્રંથ રચ્યું નથી એવું કહેવા માટે શ્રીહેમચંદ્રાચાર્યે રચેલા ચરિત્રને અનુસારે આ ચરિત્રની રચના કરી છે. પાન
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રીનેમિનાથ અને રાઇમતીને પહેલે તથા બીજે ભવ–અચળપુર નગરના વિક્રમધન રાજાની ધારિણી નામની રાણીએ સ્વપ્નમાં આમ્રવૃક્ષ જે, અને તે સ્વપ્નમાં જો કોઈ પુરૂષે આવી “આ આમ્રવૃક્ષ નવ વાર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ફળ આપશે એમ કહ્યું. સ્વપ્ન પાઠકોને પૂછતાં તેમણે “આ સ્વપ્નથી મહા પરાક્રમી પુત્ર થશે એમ કહ્યું. પરંતુ નવ વાર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ કુળદેવાનું જે કહ્યું તેમાં તેમણે પિતાનું અજ્ઞાનપણુ જણાવ્યું. પછી પૂર્ણ સમયે પુત્ર જન્મ થયે. તેનું ધન નામ પાડ્યું.
કુસુમપુરના રાજા સિંહને વિમળા નામની પત્નીથી ઉત્પન્ન થયેલી ધનવતી નામે કન્યા હતી. તે એકદા વનમાં ક્રિીડા કરવા ગઈ. ત્યાં તેણીને એક ચિત્રકાર મળે. તેની પાસે ચિત્રપટમાં ધનનું ચિત્ર આળેખેલું હતું, તે જોઈ ધનવતીને તેના પર રાગ . તેણીને કમલવતી નામની સખીને સાંત્વન
હ્યું. ત્યારપછી એકદા તે કુસુમપુરમાં અચળપુરથી એક દૂત આવ્યે. તેણે સિંહ રાજા પાસે ધનના રૂપ, ગુણ અને કળાદિકની પ્રશંસા કરી. તે સાંભળી સિંહ રાજાએ પિતાની ધનવતી કન્યા સાથે ધન કુમારને સંબંધ કરવા માટે વિક્રમ ધન રાજાની પાસે તે જ દૂતને મોકલ્યા. ધન અને ધનવતીએ પરસ્પર પ્રીતિનો પત્ર લખી મોકલ્યા. છેવટે તે બન્નેનાં લગ્ન થયાં
એકદી અચળપુરના ઉધાનમાં ચતુર્કીની વસુ ધર નામના મુનિ પધાર્યા તેને વંદના કરવા માટે વિક્રમધન રાજા કુટુંબ સહિત ગયા. ત્યાં રાજાએ સ્વનિપાઠકએ નહીં જાણેલું ધારિણીના શેલ સ્વપ્નનું ફળ પૂછયું, ત્યારે ગુરૂએ મન:પર્યવ અને અવધિજ્ઞાનથી કેવળીને પૂછી નવ ભવવાળું શ્રીનેમિનાથનું ચારત્ર જાણ સંપૂર્ણ રવનનું ફળ કહ્યું. એકદા ધન કુમાર ધનવતીની સાથે ક્રિીડા કરવા સરોવરમાં ગયે. ત્યાં તેણે એક મૂછ પામેલા મુનિને જોયા. તેણે ઉપચાર કરી મુનિને સાવધાન કર્યા મુનિએ તેમને ધર્મોપદેશ સંભળાવ્યો. ધન અને ધનવતીએ શ્રાવકધર્મ અગીકાર કર્યો. છેવટે પિતાના ત્યંત નામના કુમારને રાજ્ય પર સ્થાપન કરી ધનદત્ત અને ધનદેવ નામના ભાઈએ અને ધનવતી રાણી સહિત ધન રાજાએ વસુંધર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે તે સર્વે સૌધર્મ દેવલોકમાં ગયા.
ત્રિી તથા એ ભવ–વૈતાઢય પર્વત ઉપર સુરતેજ નામના નગરમાં સુર નામે વિદ્યાધર રાજા હતા. તેને વિવૃત્મતી નામની રાણી હતી. તેની
Page #13
--------------------------------------------------------------------------
________________
કુલિમાં ધનને જીવ ઉતર્યો. તે ચિત્રગતિ નામે પુત્ર છે. તથા શિવમંદિર નગરના રવામી અનંગસિંહ રાજાને શશિપ્રા નામની રાણી હતી. તેની કક્ષિમાં ધનવતીને જીવ પુત્રીપણે અવતર્યો. તેનુ રત્નાવતી નામ પાડ્યું. એકદા અનંગસિંહે નૈમિત્તિકને પૂછયું કે–“આ નવતીને ભર્તા કોણ થશે ?” નિમિત્તિઆએ જવાબ આપે–જ તમારૂં ખરતન ખુંચવી લેશે, તથા સિદાયતનમાં જેના ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પડશે તે રત્નાવતીને પતિ થશે.”
આ અવસરે ચકપુર નગરના સુગ્રીવ નામના રાજાને યશસ્વતી અને ભદ્રા નામની બે રાણીઓ હતી. તે બન્નેને અનુક્રમે સુમિત્ર અને પદ્મ નામના પુત્રો હતા. એકદા ઓરમાન માતા ભદ્રાએ સુમિત્રને વિષ આપ્યું અને પછી ભય પામવાથી તે નાશી ગઈ. તેવામાં આકાશ માર્ગથી ચિત્રગતિ કુમાર ત્યાં આવ્યું. તેણે સુમિત્રનું વિપ ઉતાર્યું. પછી તે બન્નેને પરસ્પર દઢ મૈત્રી થઈ એકદા બન્ને મિત્રો કેવળી પાસે ગયા. ત્યાં ધમ સાંભળી ચિત્રગતિએ શ્રાવક ધર્મ અગીકાર કર્યો. પછી તે પિતાના ઘેર ગયે
એકદા અનંગસિંહના પુત્ર અને રનવતીના ભાઈ કમળ સુમિત્રની બહેન નનું હરણ કર્યું. તે જાણી મિત્રની બહેનને પાછી લાવવા માટે ચિત્રગતિ કુમાર શિવમંદિર નગરમાં ગયે. ત્યાં તેણે કમળને મારી નાખ્યો. પછી તેને અનંગસિંહ સાથે યુદ્ધ થયું. તેમાં તેણે તેનું ખર્ક મુચવી લીધું અને સુમિત્રને તેની બહેન પાછી લાવી આપી. પછી સુમિને દીક્ષા ગ્રહણ કરી. એકદા તે સુમિત્ર મુનિ દાયેત્સગે રહ્યા હતા, તે વખતે તેના ઓરમાન ભાઈ પ તેની છાતીમાં બાણ માર્યું. તેથી મરણ પામી તે મુનિ બ્રાદેવલેકમાં ગયા. તે વખતે પદ્મને સર્પદંશ થયા, અને તે મરીને સાતમી નરકે ગયે.
એકદા ચિત્રગતિ કુમાર સિહાયતનમાં યાત્રા માટે ગયે. ત્યાં રત્નવતી સહિત અનગસિંહ આવ્યા હતા. તે વખતે બ્રહાલેકથી આવેલા સુમિત્ર દેવે ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ચિત્રગતિને જોઈ રનવતી કામાતુર થઇ, તે જોઈ અનંગસિંહને રત્નવતીના વરને નિશ્ચય થયા પછી તેઓ પિતાપિતાને ઘેર ગયા.
એકદા રનવતીની સાથે ચિત્રગતિને સંબંધ કરવા માટે અનંગસિંહ રાજાએ સૂર રાજા પાસે પિતાને પ્રધાન પુરૂષ મોકલ્યો અને તે બન્નેને વિવાહ થશે. પછી મને ગતિ અને ચપળગતિ નામના પિતાના ભાઈઓ તથા રત્ન
Page #14
--------------------------------------------------------------------------
________________
વતી પ્રિયા સહિત ચિત્રગતિએ યાત્રા કરી. પછી ચિત્રગતિ રાજા થા. અવસરે પુરંદર નામના પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી બને ભાઈઓ અને રત્નવતી સહિત ચિત્રગતિએ દીક્ષા ગ્રહણ કરી. છેવટ તે ચારે બાહેંદ્ર દેવલેકમાં ગયા.
પાંચમો તથા છઠ્ઠો ભવ–પશ્ચિમ મહાવિદેહમાં પ નામની વિજયને વિષે સિંહપુર નામનું નગર છે. તેમાં હરિનદી નામે રાજા હતા, તેને પ્રિયદર્શના નામની રાણી હતી તેની કુણિમાં ચિત્રગતિને છ વર્ષથી ચવીને ઉતર્યો. સમય પૂર્ણ થયે પુત્રજન્મ થયે, તેનું અપરાજિત નામ પાડ્યું તેને પ્રધાનના પુત્ર વિમળબેધની સાથે મૈત્રી થઇ. એકદા તે બન્ને દડાને માટે નગર બહાર ગયા ત્યાં વિપરીત શિક્ષાવાળા અયો તે બન્નેને મોટા અરણ્યમાં હરી ગયા. તેટલામાં “રક્ષણ કરે, રક્ષણ કરે.” એમ બેલતે એક પુરૂષ તેમની પાસે આવ્યા. કુમારે તેને શરણ આપી શાંતિનુ વચન કહ્યું, તેવામાં રાજાના આરક્ષકો ત્યાં આવ્યા, તેમને કુમારે તે પુરૂષ સેવે નહિ, તેથી તેઓએ કુમારની સાથે યુદ્ધ કર્યું કુમારે તેઓને પરાજય કર્યો, તે જાણી ત્યારે કેસલ રાજા પોતે યુદ્ધ કરવા આવ્યે. ત્યાં પિતાના મિત્ર હરિનદીને જ આ પુત્ર છે એમ જાણું સન્માનપૂર્વક તે બન્નેને તે રાજા પિતાને ઘેર લઈ ગયે ત્યાં તે કેસલરાજની કનકમાલા નામની કન્યાને પરણી મિત્રની સાથે રાત્રિને સમયે ગુપ્ત રીતે નીકળી ગયે.
એકદા રાત્રિએ કાલિકાદેવીના મંદિરની પાસે કુમારે કોઈ સ્ત્રીનું રૂદના સાંભ, તે વખતે કુમાર વિમળબોધ સહિત ત્યાં ગયે, તે ઠેકાણે ઉઘાડા ખર્કવાળા એક વિદ્યાધરને તથા એક કુમારીને જોયા. કુમારે વિધાધર સાથે યુદ્ધ કરી તેને તીકણુ પ્રહારવડે મૂર્ણિત કર્યો. પછી તેનાજ કહેલા મણિ અને મૂળીયાવડે કુમારે તેને સજજ કર્યો. વિદ્યારે પિતાને વૃત્તાંત કહી કુમારને મણિ તથા મૂલિકા અર્પણ ક્યાં, તેમજ વિમળાબેધને વેષનું પરાવર્તન કરનારી ગુટિકા આપી. તેવામાં ત્યાં તે રત્નમાળા નામની કુમારીના માબાપ આવ્યા. તેમણે અપરાજિત કુમાર સાથે રત્નમાળાને વિવાહ કર્યો, પછી શ્વસુરની રજા લઈ અપરાજિત મિત્ર સહિત આગળ ચાલ્યા માર્ગે ચાલતાં એક અરણ્યમાં આવ્યા ત્યાં કુમાર તૃષાતુર થી વિમળબોધ જળ લેવા ગયે, જળ લઈને આવ્યો ત્યારે તેણે કમારને તે સ્થળે જ નહીં, તેથી તે આમતેમ તેની શોધ
Page #15
--------------------------------------------------------------------------
________________
ፂ
કરવા લાગ્યો. તેવામાં તેને બે વિદ્યાધરો મળ્યા સમણું વિમળબંધને કહ્યુ • કે—“ ભાનુ નામના વિદ્યાધર રાજાની કમલિની અને કુમુદિની નામની એ પુત્રીને પરણવા માટે અમેા ભાનુ રાજાની આજ્ઞાથી અપરાધિન હરી ગયાં છીએ. તે કુમાર તારા વિયેાગના દુઃખથી પરણતા નથી. ” એમ કહી તે વિમળબોધને ત્યાં લઇ ગયા; પછી કુમાર તે બન્ને કન્યાઓને પરણ્યા.
ત્યારપછી કુમારમિત્રસહિત શ્રીમદિર નામના નગરમાં ગયા. ત્યાં છુરિકાના પ્રહારથી પીડા પામેલા સુપ્રભ નામના રાજાને કુમારે મણિ અને મૂલિકાવડે સજ્જ કર્યાં; તેથી પ્રસન્ન થયેલા રાજાએ પાતાની ૨ભા નામની કન્યા સાથે કુમારને પરણાન્યા. ત્યાંથી નીકળી કુમાર મિત્ર સહિત કુડપુર નગરમાં ગયા. ત્યાં તેણે કેવળીની પાસે ધમ દેશના સાંભળી. પછી હુ ભવ્ય છું કે અભન્ય ? એમ તેણે કેવળીને પૂછ્યું, ત્યારે કેવળીએ તેને કહ્યું કે—“હૈ કુમાર ! તુ આગામીકાળે ખાવીશમાં તીર્થંકર થઇશ અને આ વિમળષેાધ ગણધર થશે.” તે સાંભળી તે બન્ને ત્યાંથી અન્યત્ર ગયા.
અહી જનાનંદ નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતા, તેને ધારિણી નામની રાણી હતી, તેની કુક્ષિમાં રત્નવતીના છત્ર સાહેદ્રકલ્પથી ચ્યવીને ઉતર્યાં, ચેાગ્ય સમયે કન્યાના જન્મ થયે; તેનુ પ્રીતિમતી નામ પાડ્યું. તે કન્યા યુવાવસ્થા પામી ત્યારે જિતશત્રુ રાજાએ તેને પૂછ્યું કે-' તને કયા વર સાથે પરણાવું ? ” તે ખાલી કે—“ મને જે કળામાં જીતે તે મારા વર થાય. ” તે સાંભળી રાજાએ સ્વયંવર કર્યાં. અપરાજિત મિત્ર સહિત ત્યાં આન્યા, કુમારે ગુટિકાના પ્રયાગથી પેાતાનું સામાન્ય રૂપ ધારણ કર્યું. કળાના વિવાદમાં કુમારે પ્રીતિમતીને જીતી લીધી, એટલે તેણીએ તેના ક ંઠમાં વરમાળા નાંખી; તે જોઇ ઇર્ષ્યાથી ભૂચર અને ખેચર રાજાઓએ કુમાર સાથે યુદ્ધ કર્યું, કુમારે તે સર્વના પરાજય કર્યાં. રાજાએ લક્ષણોથી કુમારને ઓળખ્યો, પછી કુમાર અને પ્રીતિમતીના વિવાહ થયા.
એકદા જનીન નગરમાં હરિની રાજાના દૂત આન્યા. તેણે કુમારને તેના વિચાગથી માતાપિતાના દુઃખની વાર્તા કહી. તે સાંભળી કુમાર પૂર્વે પરણેલી સાવ સ્ત્રી સહિત માટુ' સૈન્ય લઇ સિ'હપુરમાં ગયા અને તે માતા પિતાને મળ્યા.
અહીં માટે દ્ર દેવલાકથી વીને મનેાગતિ અને ચપળગતિ અપરા
Page #16
--------------------------------------------------------------------------
________________
•
૧૨
જિતના નાના ભાઇ સૂર અને સામ નામના થયા. એકદા અપરાજિત ઉદ્યાનમાં
ક્રીડા કરવા ગયા, ત્યાં એક મોટી સમૃદ્ધિવાળા શ્રેણીપુત્રને વિલાસ કરતા જોચા .
અને બીજે જ દિવસે તેને મરેલા જોચા, તેથી વૈરાગ્ય પાત્રી અપરાજિતે બન્ને ભાઈ અને પ્રીતિમતી સહિત દીક્ષા ગ્રહણ કરી. છેવટ તે ચારે આરણ નામના દેવલોકમાં ગયા.
સાતમા તથા આઠમા બન—હસ્તિનાપુરમાં શ્રીધે રાજાની રાણી શ્રીમતીની કુક્ષિમાં અપરાજિતના જીવ ન્યા, અવસરે શંખ નામના પુત્રના જન્મ થયા. તેને મત્રીના પુત્ર મતિપ્રભની સાથે મૈત્રી થઇ. એકદા શંખકુમાર સમરકેતુ નામના પીપતિની સામે યુદ્ધ કરવા ચાલ્યેા. તેમાં તેણે પલ્લીપતિના પરાજય કર્યાં. પાછા આવતાં માર્ગમાં અધરાત્રે કુમારે કાઇ સ્રીના કર્ણે સ્વર સાંભળ્યે, તે સ્વરને અનુસારે કુમાર ગયે, યાં એક અવૃદ્ધ સ્ત્રીને જોઇ. તે સ્ત્રીને કુમારે શવાનુ કારણ પૂછ્યું', ત્યારે તે ખેલી ક્રે– જિતારી રાજાની કન્યા ચોમતી શખકુમાર ઉપર રાગવાળી છે તેની હુ ધાવમાતા છું. એકલા મણિશેખર નામના વિદ્યાધરે ચોમતીનું હરણ કર્યું, હું પણ સાચે હતી, તેથી મને તે વિદ્યાધરે અહીં પડતી મૂકી; આ કારણથી હું રૂદન કરૂં છું. ' તે સાંભળી કુમાર વિશાળશ્રૃંગ નામના પર્વત ઉપર ગયા, ત્યાં મણિશેખર સાથે યુદ્ધ કરી તેના પરાજય કર્યાં, છેવટ ચપા નગરીમાં શંખ અને યશામતીના વિવાહ થયા.
પૂર્વભવના ભાઇએ જે સૂર અને સામ હતા તે આ ભવમાં પણશ ખના નાના ભાઈઓ થયા પછી શ્રીષેણુ રાજાએ શખને રાજ્યપર સ્થાપન કરી ઢીક્ષા ગ્રહણ કરી અનુક્રમે તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. એકદા શંખ રા દેવળીને વાંઢવા ગયા. ત્યાં તેણે યશેામતીની સાથે અધિક રાગ થવાનુ કારણ પૂછ્યુ. વળીએ પૂર્વભવના સંબધ તથા આગામી કાળને વૃત્તાંત કહ્યો, પછી યશોધર અને ગુણધર નામના ભાઇ અને યશેામતી સહિત શંખ રાજાગ્યે દીક્ષા ગ્રહણ કરી. અર્હદ્ભક્તિ વિગેરે વીશ સ્થાનાવર્ડ તેણે તીથૅ કર નામકમ ઉપાર્જન કર્યું. છેવટ તે ચારે અપરાજિત દેવલોકમાં ગયા. આટલી કથા પહેલા પરિચ્છેદમાં આવે છે. પા૦૧ થી પ૦૨૬ ( પ્રકરણ ૧ થી ૪ )
જો પરિચ્છેદ-હરિવંશની ઉત્પત્તિ, અંધકવૃષ્ણુિ રાજાને દશ પુત્રો ગયા. તે દશાર્હ નામે પ્રસિદ્ધ થયા. એકા અધવૃષ્ણુિ રાજા સુપ્રતિષ્ઠ
Page #17
--------------------------------------------------------------------------
________________
નામના મુનિને વાંદવા ગયા. તેની પાસે પોતાના સર્વ પુત્રોમાં વસુદેવનામના પુત્રનું આધક રૂપ સૈભાગ્ય થવાનું કારણ પૂછયું. ત્યારે મુનિએ વસુદેવને પૂર્વભવ કહ્યો, પછી સમુદ્રવિજ્ય નામના મેટા પુત્રને રાજ્ય પર સ્થાપના કરી અંધકવૃષ્ણિ રાજા દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે મોક્ષપદ પામ્યા.
કંસને જન્મ. નદીમાં વહેતી મૂકેલી પેટીમાં સ્થાપન કરેલા કંસને સુભદ્ર નામના એક વણિકે ગ્રહણ કર્યું, અને તે વસુદેવને આપે. વસુદેવની સાથે કંસ કળાભ્યાસ કરવા લાગ્યો.
જરાસંધ નામના પ્રતિવાસુદેવને જન્મ, તેનું રાજગૃહ નગરમાં રાજ્ય. એકદા જરાસંધ રાજાએ સિંહપુરના રાજા સિંહાથને બાંધી લાવવા સમુદ્રવિજયને આજ્ઞા આપી અને જે પુરૂષ સિંહને પકડી લાવશે તેને મારી
છવયશા નામની પુત્રી તથા ઈચ્છિત નગરનું રાજ્ય આપીશ.” એમ કહ્યું. સિંહરથને બાંધી લાવવા વસુદેવે કસને સાથે રાખી પ્રયાણ કર્યું, અને કંસની સહાયથી તે સિંહને બાંધી પિતાના નગરમાં લા. જીવથશા પિતાના પતિ અને પિતાના કુળને ક્ષય કરે તેવા લક્ષણવાળી છે એમ સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું. જરાસંધની પાસે કસના પરાક્રમની સ્તુતિ કરી, જરાસંધે પ્રસન્ન થઈ કંસને પિતાની પુત્રી છવયશા પરણાવી. અને તેને મથુરાનું રાજ્ય આપ્યું. કંસે પોતાના પિતા ઉગ્રસેનને પાંજરામાં નાખે.
વસુદેવનું સૌંદર્ય જે શૈર્યપુરની સ્ત્રીઓ તેનાપર મેહ પામવા લાગી, અને તેઓ લજાનો ત્યાગ કરી તેની પાછળ ભમવા લાગી. તેથી પુરજનોએ સમુદ્રવિજયરાજા પાસે વિજ્ઞપ્તિ કરી. ત્યારે રાજાએ વસુદેવને ઘરમાં જ રહેવાની શિખામણ આપી. એકદા શિવારાણીએ કુજા નામની દાસી સાથે સમુદ્રવિજયને માટે સુગંધિ દ્રવ્ય મોકલ્યું, તે તેના હાથમાંથી વસુદેવે ખુંચવી લીધુ, ત્યારે દાસીએ ક્રોધથી તેને માર્મિક વચન કહ્યું અને ઘરમાં પૂરાઈ રહેવાનું કારણ કહ્યું. તે સાંભળી વસુદેવ ગુટિકાના પ્રયોગથી રૂપનું પરાવર્તન કરી નગરમાંથી નીકળી ગયે, અને પિતે અગ્નિમાં પ્રવેશ કર્યો છે એવા ભાવાર્થવાળા બે કલેક એક કાગળમાં લખી તે કાગળ થાંભલે લટકા. બીજ દીવસે યાદએ તે કાગળ વાંચી વસુદેવને પ્રવેશ માની તેનું મૃતકાર્ય કર્યું.
વસુદેવ વિખેટ નામના નગરમાં ગયે. ત્યાં સુગ્રીવ રાજાની શ્યામા
Page #18
--------------------------------------------------------------------------
________________
અને વિજયસેના નામની બે કન્યાઓને તે કળાના જયના પશુવડે પરચો વિજયસેનાએ અક્ષર નામના પુત્રને જન્મ આપે. પછી વસુદેવ વિજયટથી નીકળે. અનુક્રમે એક અટવીમાં જણાવર્ત સવારમાં એક હાથીને તેણે ખેદ પમાડે, તેથી પ્રસન્ન થયેલા અશનિવેગ નામના વિદ્યારે પિતાની શ્યામા નામની કન્યા તેને પરણાવી.
એકદા સુતેલા વસુદેવને અંગારક નામના વિદ્યાધર હરી ગયે. તેની સાથે યુદ્ધ થયું. તેમાં તેણે આકાશમાંથી વસુદેવને મુકી દીધા, તે એક સવરમાં પડશે. તેને તરીને તે બહાર નીકળે. ત્યાં મળેલા એક બ્રાહ્મણની સાથે તે ચપા નગરીમાં ગયે. ત્યાં ગાંધર્વ વિદ્યાના વિજયના પણવડે તે ચારૂદત્ત નામના શ્રેરીએ આપેલી ગંધર્વસેનાને પર તથા સુગ્રીવ અને યશોગ્રીવની શ્યામા અને વિજયા નામની કન્યાઓને પણ પરણ્યા. ચારૂદને તેને ગંધર્વસેનાને વૃત્તાંત કહ્યો
પછી સિંહદષ્ટ્રરાજાની નીલથશા નામની કન્યાને તે પરણ્યો. તેની સાથે તે હીમત પર્વતપર ગયા. ત્યાં કોઈ માયાવી મયૂરે નીલયશાનુ હરણ કર્યું વસુદેવ પણ તેની પાછળ એક વ્રજમાં ગયા. અને અનુક્રમે ગિરિ નદીને કાઠે રહેલા ગામમાં ગયે ત્યાં વેદના જયના પણવડે સામગ્રી નામની કન્યાને પર. વસુદેવ ઉદ્યાનમાં ગયે. ત્યાંથી શિર્માએ શિબિકામાં બેસાડી તેનું હરણ ક્યું. પછી તે શિબિકામાંથી ઉતરી તુણક નામના ગામમાં ગયા. ત્યાં દેવકુળમાં ગામના લેકેને ભક્ષણ કરનાર રાક્ષસને તેણે માર્યો. લેકએ કહેલું રાક્ષસનું વૃત્તાંત સાંભળ્યું, અને તેઓએ આપેલી પાંચસે કન્યાઓને તે ૫ર. પછી વસુદેવ અચળ ગામમાં ગયે. ત્યાં મિત્રશ્રી નામની સાર્થવાહની પુત્રીને પર, પછી વેદસામ નામના પુરમાં ગયે. ત્યાં અશ્વનું મર્દન કરવા પૂર્વક કપિલ રાજાની કપિલા નામની કન્યા પરણ. કપિલાએ કપિલ નામને પુત્ર પ્રસચૅ. પછી વસુદેવ સાલગૃહ પુરમાં ગયા. ત્યાં ભાગ્યસેન અને મેઘસેનની મદમાવતી અને અવસેના નામની પુત્રીઓ પરણ્યા. પછી તે ભહિલપુરમાં ગયા ત્યાં મુંદ્ર રાજાની પુંદ્રા નામની કન્યાને પરણ્ય. તેણિને વિષે પૃદ્ધ નામે પુત્ર ઉત્પન્ન થયે.
પછી અંગારક વિદ્યાધરે વસુદેવને ગંગા નદીમાં નાખે. તેને તરીને તે ઇલાવર્ધન પુરમાં ગયે. ત્યાં રત્નતી નામની સાર્થવાહની કન્યાને પરણશે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫ પછી સાર્થવાહની સાથે તે મહાપુરમાં ગયો. ત્યાં પોતાની પૂર્વભવની પત્ની સોમથીને તે પર એકદા વસુદેવ ઉપવનમાં ગયા. ત્યાં વેગવતીએ તેને પતિપણે રવીકાર કર્યો, પછી વસુદેવને માનસંગ નામને વિધાધર હરી ગયે, અને તેને ગંગામાં નાંખો. વસુદેવના પ્રભાવથી ચંડવેગ નામના વિદ્યાધરને વિદ્યાની સિદ્ધિ થઈ. તેથી તેણે વસુદેવને આકાશગામિની વિધા આપી. પછી વસુદેવ અમૃતધાર નગરમાં ગયા. ત્યાં તે મદનગાને પર. પિતાના વિઘુગ નામના શ્વશુરને મૂકાવવા માટે તેણે વિશિખરની સાથે યુદ્ધ કરી તેને વિનાશ કર્યો. મદનેગાએ અનાવૃષ્ટિ નામને પુત્ર પ્રસ.
પછી વિશિખરની પત્ની સૂર્પણખીએ વસુદેવનું હરણ કર્યું, અને તેને મારી નાખવા માટે આકાશમાંથી પડતા મૂકો, પરંતુ તે રાજગુહની સમીપે ઘાસના ઢગલા ઉપર પડશે. ત્યાં જરાસંધ રાજાના મનુષ્યએ તેને પકડી પર્વત ઉપરથી પડતા મુકો, ત્યાં વેગવતી નામની ધાત્રીએ તેનું રક્ષણ કર્યું. પછી વેગવતીના મેળાપથી તે બાળચંદ્રા નામની કન્યાને પરણ્યો.
પછી વસુદેવ કુમાર શ્રાવતી નગરીમાં ગયો. ત્યાં કામદત નામના શ્રેણીની પુત્રી બંધુમતિને તથા ગાંધર્વ વિવાહ કરીને પ્રિયંગુસુંદરીને તે પરણ્યો. પછી સમશ્રીની સખી પ્રભાવતી તેને સુવર્ણપુરમાં સમશ્રી પાસે લઈ ગઈ. સમશ્રીને માટે વસુદેવ અને માનસવેગને પરસ્પર વિવાદ થ, અને યુદ્ધ થતાં માનસરને પરાજય થયે. પછી ખેચરે અને સામગ્રી સહિત વસુદેવ મહાપુર નગરમાં ગયે. ત્યાંથી ચૂપકે વસુદેવને હરી ગંગાના જળમાં નાખ્યો. ત્યાંથી તે તાપસના આશ્રમમાં ગયે. ત્યાં નંદિષેણા નામની જરાસંધની પુત્રીને કામણ રહિત કરી. પછી જરાસંધના પુરૂષો તેને પકડીને રાજગૃહમાં વધ્યરથાને લઈ ગયા. તે વખતે ગંધારપિંગલ નામના વિદ્યાધરે પિતાની પુત્રી પ્રભાવતીના વિવાહ માટે ભગીરથી નામની ધાત્રીને રાજગૃહમાં મેલી. તે વસુદેવને ગંધસમૃદ્ધ, નગરમાં લઈ ગઈ. ત્યાં તે પ્રભાવતીને પર. પછી વસુદેવ કેશલા નગરીમાં ગયા. ત્યાં કાશલ નામના વિદ્યાધર રાજાની કેશલા નામની કન્યાને પરણ્યા. અહીં બીજે પરિચ્છેદ પૂર્ણ થાય છે, પા૨૭થી પ૦૫૬ (પ્રકરણ ૫ થી ૬).
ત્રી પરિચ્છેદ-પેઢાલપુર નગરમાં હરિશ્ચદ્ર રાજાએ પિતાની પુત્રી કનકવતીને સ્વયંવર કર્યો. ત્યાં વસુદેવ ગ. કુબેર પણ ત્યાં ગયે. વસુદેવ
Page #20
--------------------------------------------------------------------------
________________
કુબેરના દતરૂપે કનકવતીની પાસે ગયે. બન્નેને પરસ્પર વાણીને વિનેદ થયે. કનકવતીએ કુબેરને પતિપણે સ્વીકાર ન કર્યો. સ્વયંવર મંડપમાં કનકવતીએ વસુદેવના કંઠમાં વરમાળ નાંખી તે બન્નેને વિવાહત્સવ થશે.
વસુદેવે કુબેરને કનકવતીના સ્વયંવરમાં આવવાનું કારણ પૂછ્યું. કુબેરે પિતાના પૂર્વ ભવને વૃત્તાંત કહેતાં કનકવતી સાથેનો સંબંધ કહ્યો. તેમાં નળ દમયતીનું ચરિત્ર આવે છે. અહીં ત્રીજે પરિચ્છેદ સ પૂર્ણ થાય છે. પા. ૫૭ થી પા. ૧૦૧(પ્રકરણ ૭ થી ૮).
ચોથે પરિચ્છેદ–સૂપક વિદ્યાધરે પેઢાલપુરમાંથી વસુદેવનું હરણ કરી તેને ગોદાવરી નદીમાં નાંખ્યા. તે ત્યાંથી નીકળી કેલાપુર નામના નગરમાં ગયે. ત્યાં તે પદ્મશ્રી નામની રાજપુત્રીને પરણ્યા. ત્યાંથી નીલકંઠ નામના વિદ્યારે તેનું હરણ કરી તેને ચંપા સરોવરમાં નાખે. ત્યાંથી નીકળી તે ચંપા પુરીમાં જઈ મત્રીની પુત્રીને પરણ. ત્યાંથી સૂકે તેનું હરણ કરી ગગામાં નાંખે. ત્યાંથી નીકળી તે પલ્લીમાં ગયે. ત્યાં પલ્લીપતિની જરા નામની કુમારીને તે પરણ. તે જરાને વિષે જરાકુમારોં જન્મ થયો. ત્યારપછી તે અવંતિસુંદરી, નરષિણી, જીવયશા અને સુરસેના વિગેરે હજારો રાજપુત્રીઓને તે પર.
પછી અરિખપુરમાં રૂધિર રાજાની રોહિણી નામની કન્યાના સ્વયંવરમાં તે વસુદેવ રૂપનું પરાવર્તન કરીને ગયે. ત્યાં જરાસંધ વિગેરે ઘણા રાજાઓ આવ્યા હતા. રોહિણેએ વસુદેવના કંઠમાં વરમાળ નાંખી, તે જોઈ ઈર્ષોથી બીજા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સર્વને વસુદેવે પરાજય કર્યો. પછી જરાસંધની આજ્ઞાથી સમુદ્રવિજય રાજા જુદા રૂપને ધારણ કરનાર વસુદેવની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. બન્ને ભાઈઓનું યુદ્ધ થયું. પછી વસુદેવે સમુદ્રવિજયની આગળ પિતાના નામના ચિન્હવાળું બાણ નાખ્યું. તે વાંચી સમુદ્રવિજયને હર્ષ થયા. વિયાગવાળા બને ભાઈઓને મેળાપ થયે, પછી વસુદેવ તથા રહિણને વિવાહેસૂવ થશે.
પછી વસુદેવ આકાશમાર્ગે ગગનવલ્લભ પુરમાં ગયે. ત્યાં તે કાંચન
નામના વિદ્યાધરની બાળચંદ્રા નામની કન્યાને પરણ. પછી પૂર્વે પરણેલી સર્વ પત્નીઓ સહિત વસુદેવ શૌર્યપુરમાં આવ્યું અને સમુદ્રવિજય વિગેરે સર્વ સ્વજનેને તે માન્ય. અહીં પરિછેદ પૂર્ણ થાય છે. પા. ૧૦૧ થી ૧૦૪ (પ્રકરણ ૮).
Page #21
--------------------------------------------------------------------------
________________
પાંચમો પરિચ્છેદ-બળદેવના પૂર્વભવને વૃત્તાંત. વસુદેવની પત્ની રહિણને વિષે બળદેવને જન્મ. કંસના આમંત્રણથી વસુદેવ મથુરામાં ગયે. કસે પિતાના કાકા દેવક નામના રાજાની દેવકી નામની કન્યા પરણવા માટે વસુદેવને પ્રાર્થના કરી. તેથી વસુદેવ કંસની સાથે કૃતિકાવતી નગરીમાં ગયે. ત્યાં દેવકીની સાથે વસુદેવનાં લગ્ન થયાં. કરમેચનના ઉત્સવમાં દેવક રાજાએ વસુદેવને નંદ નામને દશ ગોકુળને સ્વામી આપે. પછી નંદ અને દેવકી સહિત વસુદેવ અને કસ મથુરામાં આવ્યા. કસે મથુરામાં પિતાના મિત્ર વસુદેવને વિવાહેત્સવ કર્યો. તે વખતે મદિરાપાનથી ઉન્મત્ત થયેલી કંસની પત્ની જીવયશાએ અતિમુક્ત નામના મુનિની કદર્થના કરી. તેથી તે મુનિએ તેને શાપ આપ્યો કે “જેને નિમિત્તે આ મહેસિવ છે તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને હણશે.” તે વૃત્તાંત તેણીએ કંસને કહ્યો. કસે વસુદેવની પાસે જઈ દેવકીના સાત ગર્ભની યાચના કરી, તેથી વૃત્તાંત નહીં જાણનાર મુગ્ધ વસુદેવે તેની માગણી સ્વીકારી.
ભજિલપુરમાં વસનારી સુલસાના મરેલી પુત્રી રૂપ છે ગર્ભે સુલાસાએ આરાધન કરેલા નિગમેલી દેવે દેવકીના ઉદરમાં મૂકયા, અને દેવકીના પુત્ર રૂપ છ ગર્ભે સુલસાના ઉદરમાં મૂકયા. મરેલી પુત્રીરૂપ છ ગ દેવકીએ પ્રસન્યા ત્યારે કસે તેને શિલાપર અફળાવ્યા. સુલસાને વિષે સંચાર કરેલા દેવકીના છ ગર્ભે સુલતાએ પુત્રરૂપે પ્રસવ્યા. તે પુત્રો સુલસાને ઘેર વૃદ્ધિ પામ્યા.
એકદી દેવકીએ ગર્ભ ધારણ કર્યો, તે વખતે તેણે સાત મહાને જોયાં. અવસરે પુત્રજન્મ થશે. તે વખતે અધિષ્ઠાયક દેવતાઓએ ચકી કરનારા કસના પુરૂષને સુવાડી દીધા. તેથી વસુદેવ તે પુત્ર નંદને ઘેર લઇ ગયે. તેનું કૃષ્ણ નામ પાડ્યુ. દેવકી ગાયની પૂજા કરવાના નિષથી નદને ઘેર જવા લાગી. ત્યારથી ગાયની પૂજાનું વ્રત પ્રવર્યું. સૂર્પકની બે પુત્રીઓ તથા એક પુત્ર નંદને ઘેર કૃષ્ણને મારવા ગયા. પણ અધિષ્ઠાયક દેવતાઓએ ઉલટા તેમને જ માર્યા. કૃષ્ણના રક્ષણ માટે નંદને ઘેર વસુદેવ બળદેવને રાખે.
એકદા રાત્રિને છેલે પહેરે શિવારાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે વખતે અનુત્તર વિમાનમાંથી શંખને જીવ ચવી તેણીની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે શ્રાવણ શુકલ પચમીને દિવસે ભગવાન શ્રી નેમિનાથનો જન્મ થશે. દ્વિોએ આવી તેને નાત્ર મહોત્સવ કર્યો.
Page #22
--------------------------------------------------------------------------
________________
એકદા કસે પિતાના શત્રુની ખાત્રી કરવા માટે વૃંદાવનમાં અરિષ્ટ, કેશી, ખર અને મેયને મોકલ્યા. કૃષ્ણ તે સર્વને મારી નાંખ્યા. પછી કસે મથુરામાં શાં ધનુષની પૂજાને મત્સવ કર્યો તે વખતે અનાવૃષ્ટિની સાથે કૃષ્ણ પણ મથુરામાં ગયો, અને તેણે તે ધનુષ ચડાવ્યું. પછી કસે મલ્લ યુદ્ધને ભત્સવ કરી રાજાઓને આમત્રણ કર્યું. તેમાં રામ અને કૃષ્ણ પણ ગયા. મલ્લ યુદ્ધમાં રામ અને કૃષ્ણ મુષ્ટિક અને ચાણુર નામના મલેને મારી નાખ્યા. પછી કૃષ્ણે કંસને પણ મારી નાંખે. અને જરાસંધના સૈનિકોને સમુદ્રવિજયે હાંકી કાઢયા.
પતિને વિનાશ કરવાથી કપ પામેલી કસની પત્ની વયશા પિતાના પિતા જરાસંધને ઘેર ગઈ. યાદવેએ વિંધ્યાચળ તરફ પ્રયાણ કર્યું. જરાસંધને પુત્ર કાળ નામનો કુમાર તેમની સાથે યુદ્ધ કરવા આવ્યું, પરંતુ માયાથી ફસાઈને તેણે અનિપ્રવેશ કર્યો. પછી યાદવો સૌરાષ્ટ્ર દેશમાં ગયા. સૌધર્મેદ્રની આજ્ઞાથી કુબેરે દ્વારકા નગરી બનાવી તેમાં કૃષ્ણનો રાજ્યાભિષેક થશે. અહીં પાંચમે પરિચ્છેદ પૂર્ણ થાય છે. પા. ૧૦૫ થી ૧૨૬ (પ્રકરણ ૯ થી ૧૧).
- છઠ્ઠો પરિચ્છેદ–પ્રધુનને જન્મ. ધૂમકેતુએ પ્રદ્યુમ્નનું હરણ કર્યું, તેને કાલસંધર નામને વિધાધર રાજા પોતાના નગરમાં લઈ ગયો, અને તેને પુત્ર તરીકે રાખ્યો. પ્રદ્યુમ્નના પૂર્વ ભવનું વૃત્તાંત. પાંચ પાંડવોની ઉત્પત્તિનું વર્ણન. દ્વિપદીને સ્વયંવર. પડવાની સાથે દ્રોપદીને વિવાહ મહોત્સવ દ્રોપદીના પૂર્વ ભવને વૃત્તાંત. પાંડવો ઘૂતમાં પરાજ્ય પામી ઘરકામાં આવ્યા. કાલસંવરની રાણી કનકમાલાએ પ્રધુમ્નની પાસે ભેગની યાચના કરી, અને તેને ગૌરી તથા પ્રાપ્ત નામની બે વિદ્યાઓ આપી. પવિત્રતાના નિધાન રૂપ પ્રધુને તેની યાચના સ્વીકારી નહીં. પછી તેદારકામાં આ, અને તેણે ત્યાં વિવિધ કૌતું પ્રગટ કર્યો. અહી છ પરિચ્છેદ પૂર્ણ થાય છે. પા. ૧૨થી ૧૫૧ (પ્રકરણ ૧ર થી ૧૩).
સાતમે પરિચ્છેદ–પ્રદ્યુમ્ન જેવા પુત્રની પ્રાપ્તિ માટે સત્યભામાને કાગ્રહ થવાથી કૃષ્ણ હરિભેગમેથી દેવનું આરાધન કર્યું. પછી જાંબવતીથી શાંબ અને સત્યભામાથી બીકણ સ્વભાવવાળા ભાનુકને જન્મ છે. શાબ સહિત પ્રદ્યુમ્ન ભોજકટ પુરમાં ગયે. ત્યાં તે વૈદને પર, ઉદ્ધત શાબને કૃષ્ણ દ્વારકામાંથી કાઢી મૂક. પ્રદ્યુમ્ન પણ શાંબ સાથે રમશાનમાં જઇ રહ્યો.
Page #23
--------------------------------------------------------------------------
________________
સત્યભામાએ ભાનુકને પરણાવવા માટે નવાણું કન્યાઓ એકઠી કરી. તેમની સાથે પ્રધુમ્નની સહાયથી શાબને વિવાહ થશે. સાતમે પરિચ્છેદ સંપૂર્ણ. પા. ૧૫ર થી ૧૬૦ (પ્રકરણ ૧૪)
આઠમે પરિચછેદ–જરાસંધે યાદવ સાથે યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. , યાદવોએ યુદ્ધ માટે સજજ થઈ સેનપલ્લી ગામની પાસે સૈન્ય સ્થાપન કર્યું. જરાસંધના પક્ષના વિદ્યાધરને નિગ્રહ કરવા માટે પ્રદ્યુમ્ન, શાંબ અને વિદ્યાધાને સાથે લઈ વસુદેવ વૈતાઢ્ય પર્વત પર ગયે. જરાસંધના મંત્રી હસે યાદવોના બળનું વર્ણન કર્યું. તે સાંભળી જરાસંધે તેનું અપમાન કર્યું. જરાસંધના સૈન્યમાં ચક્રવ્યુહની રચના કરવામાં આવી, અને યાદવેના સૈન્યમાં ગરૂડ બૂહની રચના થઈ. બંને સિન્યનું યુદ્ધ થયું. યુદ્ધમાં દુર્યોધન વિગેરે કૌરને અને શિશુપાળ, હિરણ્યનાભ વિગેરે વિનાશ થયે.
ક્રોધ પામેલા જરાસ ધેયાદના સૈન્યમાં જરા વિદ્યા મૂકી તેને દૂર કરવા માટે કૃષ્ણ ધરણુંદ્રની આરાધના કરી. તેણે આપેલા શ્રી પાર્શ્વનાથના બિબનું નાજળ છાંટવાથી યાદવેનું સૈન્ય જરા રહિત ક્યું. જરાસ ધે કૃષ્ણ ઉપર ચક મૂક્યું, તે કૃષ્ણના હાથમાં આવ્યું. પછી કૃષ્ણ જરાસંધ ઉપર ચક મૂક્યું, તેનાથી જરાસંધના મસ્તકને છેદ થયે. આઠમે પરિચ્છેદ સપૂર્ણ થશે. પા. ૧૬૧ થી ૫. ૧૭૭ (પ્રકરણ ૧૫)
નવમે પરિચ્છેદ કૃષ્ણ જરાસંધના પુત્ર સહદેવને રાજગૃહ નગરનું રાજ્ય સોંપ્યું. ત્રણ વિદ્યાધરીઓ કૃષ્ણ પાસે આવી. તેમણે વિદ્યારે સહિત વસુદેવના આવવાની વધામણી આપી. વસુદેવનું દ્વારકામાં આવવું થયું. જીવયાએ અગ્નિ પ્રવેશ કર્યો, સેનાપલ્લી ગામને ઠેકાણે આ દપુર નગરની સ્થાપના કરી. કૃષ્ણ શંખપુર નામનું નવું નગર વસાવી તેમાં શ્રીપાનાથના બિંબની પ્રતિષ્ઠા કરી. કૃષ્ણ ભરતાધ સાધ્યું. મગધ દેશમાં રહેલી કટિ શિલા તેણે વામ ભુજાવડે ઉપાડી. યાદ સહિત કૃષ્ણ દ્વારકામાં આવ્યા. તેને વાસુદેવ પદને અભિષેક થશે. અને સોળ હજાર કન્યાઓ સાથે તેનું પાણિરહણ થયુ.
ઉગ્રસેન રાજાની ધારિણી નામની રાણીની કુક્ષિમાં યશોમતીને જીવ અપરાજિત દેવલોકથી ચવીને અવતર્યો. રામતીને જન્મ થયા. ઉગ્રસેનના પુત્ર નભસેનને માટે કલ્પેલી કમલામેલા નામની કન્યાને સાગરચંદ્ર પર.
Page #24
--------------------------------------------------------------------------
________________
વૈતાઢ્ય ઉપર પ્રધુમ્નના પુત્ર અનિરૂદ્ધને બાણની પુત્રી ઉષા સાથે ગાંધર્વ વિવાહ થશે. તે જાણું બાણે અનિરૂદ્ધને રૂળેિ. કૃષ્ણ આવી બાણ સાથે યુદ્ધ કર્યું. અને બાણને મારી નાખ્યો. નવમે પરિચછેદ સંપૂર્ણ. પા. ૧૭૮ થી ૧૨(પ્રકરણ ૧૬).
દશમે પરિચ્છેદ એકદા શ્રીનેમિકમારે શસશાળામાં પ્રવેશ કરી પાંચ જન્ય શંખ વગાડશે. તે જાણી ચમત્કાર પામેલા કૃષ્ણ તેની સાથે ભુજ વાળવાનું યુદ્ધ કર્યું. તેમાં કૃષ્ણનો પરાજ્ય થશે. રૈવતાચળ પર્વત ઉપર વસંત ઋતુને વિષે વનક્રીડા અને ગ્રીષ્મ ઋતુમાં જળક્રીડા કરી, કૃષ્ણ વિગેરેએ શ્રીનેમિકમારને વિવાહ માટે પ્રાર્થના કરી. છેવટ તેણે સ્વીકાર્યું. કૃષ્ણ ઉગ્રસેનને ઘેર ગયા. રાજીમતી સાથે વિવાહો નિશ્ચય કર્યો. શ્રી નેમિના વિવાહોત્સવની તૈયારી. વધને માટે આણેલા પશુઓના શબ્દ સાંભળી શ્રી નેમિ કુમારે પિતાને રથ પાછા વાજે, સમુદ્રવિજય વિગેરે ખેદ પામ્યા. રામતી મૂછ પામી. શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કરી. રથનેમિએ રાજીમતી પાસે ભેગની યાચના કરી. તેણીએ તેને પ્રતિબંધ કર્યો. શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ.કેવળજ્ઞાનને મહોત્સવ અને ગણધરની સ્થાપના. દશમે પરિચ્છેદ સમાપ્ત. પા. ૧૮૩ થી ૧૯૯ (પ્રકરણ ૧૭).
અગ્યારમો પરિચ્છેદ–નારદ દ્રોપદીને ઘેર ગયા. તે અવિરતિ હેવાથી તેણીએ તેને સત્કાર કર્યો નહી. તેથી કપ પામી નારદે ધાતકીખડમાં અમરકંકા નામની નગરીમાં જઈ પ રાજાની પાસે દ્રૌપદીના સૌંદર્યનું વર્ણન હ્યું. પ રાજાએ દેવ પાસે દ્રોપદીનું હરણ કરાવ્યું. પાંડ સહિત કૃષ્ણ ધાતડીખડમાં ગયા, પાને પરાજ્ય કરી દ્રૌપદીને લઈ પાછા દ્વારકામાં આવ્યા.
દેવકીના ગર્ભમાં ઉત્પન્ન થયેલા આસાના છ પુત્રોએ ભજિલપુરમાં શ્રી નેમિનાથ પાસે દીક્ષા લીધી. પ્રભુની સાથે તેઓ દ્વારકામાં આવ્યા. પ્રભુએ દે. વકી પાસે તેમને વૃત્તાંત કહ્યો. દેવકીને પુત્ર લાલન કરવાની ઉત્કંઠા થઈ. તેને માટે કૃષ્ણ નૈગમેષીની આરાધના કરી, તેથી દેવકીને વિષે ગજસુકુમાલ પુત્રને જન્મ થયે, તે દીક્ષા ગ્રહણ કરી બેસે ગયા. શ્રીનેમિનાથે કૃષ્ણની પાસે ગજસુકમાલને પૂર્વભવ કહ્યો. નવ દિશાહે અને શિવાદેવી વિગેરેએ સ્વામી પાસે દીક્ષા લીધી. કનકવતી અને સાગરચંદ્ર દીક્ષા લઈ મોક્ષે ગયા. કોઈ દેવ કૃષ્ણની પરીક્ષા કરવા આવ્યું. દેવે પ્રસન્ન થયે તેણે રોગને શાંત કરનારી
Page #25
--------------------------------------------------------------------------
________________
ભરી આપી. કૃષ્ણ પ્રભુ પાસે વૈતરણિ અને ધન્વતાર વૈદ્યોની ગતિ પૂછી. વૈતરણિ વૈદ્યને આગામી ભવને વૃત્તાંત. કૃષ્ણના પુત્ર ઢઢણમારે દીક્ષા ગ્રહણ કરી. તેના પૂર્વ ભવન વૃત્તાંત. તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ.
શ્રી નેમિનાથ ગિરનારગિરિ ઉપર સમવસર્યા. પાલકે દ્રવ્યથી અને શાબે ભાવથી પ્રભુને પ્રથમ વંદન કર્યું. અગ્યારમે પરિચ્છેદ સમાપ્ત. પા. ૨૦૦ થી ૨૧૫(પ્રકરણ ૧૮).
બારમે પરિચ્છેદ–કૃષ્ણ શ્રી નેમિનાથની પાસે કારકાના વિનાશનું કારણ પૂછયું. શ્રીનેમિનાથે દ્વૈપાયનથી દ્વારકાને દાહ તથા જરાકુમારથી કૃષ્ણનું મરણ થશે એમ કહ્યું. કૃષ્ણની રક્ષા માટે જરાકુમાર વનમાં ગયા. સિદ્ધાર્થ દીક્ષા લઈ વર્ગે ગ. શબાદિક કુમારોએ મદિરાપાન કરી પથ્થરેવડે દ્વૈપાચન મુનિને પ્રહાર કર્યા. કૈપાયન કોપ પામ્યા. દ્વારકામાં ધર્મની પ્રવૃત્તિ. કૈપાયન અગ્નિકુમારમાં દેવ થે. તેણે ક્રોધથી દ્વારકાને દાહ કર્યો. કૃષ્ણને વિષાદ થયે.
રામ અને કૃષ્ણ પાંડુમથુરા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કૃષ્ણ ક્ષુધાતુર થયા. ભાજન લાવવા માટે બળભદ્ર હરિતક૫પુરમાં ગયા. ત્યાં ધૃતરાષ્ટ્રના પુને તેની સાથે યુદ્ધ કર્યું તેને તેણે પરાજ્ય કર્યો. રામ અને કૃષ્ણ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કેશાબ નામના વનમાં કૃષ્ણને તીવ્ર તૃષા, લાગી, બળભદ્ર જળ લાવવા ગયા ભવિતવ્યતાને ચાગે તે વનમાં જરાકુમાર આવ્યું. તેણે સુતેલા કૃષ્ણને સૂગ ધારી તેના પાકને તળે શર માર્યું. કૃષ્ણ જાગી ગયા, પરરપર ઓળખાણ થઈ, જરાકુમાર ખેદથી મૃછી પામ્યા. કૃષ્ણના કહેવાથી જરાકુમાર પાંડે પાસે ગયે. કૃષ્ણ રૌદ્રધ્યાનથી મારી ત્રીજી નરકે ગયા. બારમે પરિચછેદ સમાપ્ત, પા. ૨૧૬ થી ૨૨૪ (પ્રકરણ ૧૯ )..
તેરમો પરિચ્છેદ-જળ લઇ બલભદ્ર આવ્યા. કૃષ્ણને મરેલા જોઈ પૂછી પામ્યા. ભાઇના નેહથી મોહ પામેલા બળભદ્ર કૃષ્ણનું કલેવર રેકધપર આરોપણ કરી પર્વતાદિકમાં ભ્રમણ કરવા લાગ્યા. સિદ્ધાર્થ દેવે આવી વિવિધ છાતવડે બળભદ્રને પ્રતિબોધ કર્યો પછી તેણે દીક્ષા લીધી.
એકદા-બળભદ્ર મુનિ ભિક્ષા માટે નગરમાં પ્રવેશ કરતા હતા, તે વખતે કવાને કાઠે રહેલી કોઈ સ્ત્રીએ મુનિનું રૂપ જોઈ વ્યગ્ર થવાથી ઘડાને બદલે
Page #26
--------------------------------------------------------------------------
________________
પોતાના પુત્રના જ કંઠમાં દોરડું બાંધ્યું. તે જોઈ બળભદ્ર મુનિએ નગરમાં જ પ્રવેશ ન કરે એવો અભિગ્રહ લીધે વનમાં કોઈ જાતિ મરણ પામેલ મૃગ બળભદ્ર મુનિને સેવક થયે એકદા મુનિ વનમાં મૃગે દેખાડેલા રથકારની પાસે ભિક્ષા માટે ગયા. તે ત્રણે ઉપર વૃક્ષ પડવાથી મરીને તેઓ બ્રહ્મલોકમાં ગયા.
- બળભદ્રદેવ બ્રહ્મકથી ત્રીજી નરકમાં કૃષ્ણ પાસે ગયા, તેણે કૃષ્ણના કહેવાથી ભરતક્ષેત્રમાં કૃષ્ણ અને બળભદ્રના માહાભ્યની પ્રસિદ્ધિ કરી. પાંડ
એ દીક્ષા ગ્રહણ કરી. શ્રી નેમિનાથને પરિવાર. પ્રભુ ગિરિનાર પર્વત ઉપર ગયા, ત્યાં છેલ્લી દેશના આપી. છેવટ શ્રી નેમિનાથ પ્રભુ તથા પ્રદ્યુમ્ન વિગેરે મુનિઓ નિર્વાણ પામ્યા.
શ્રીનેમિનાથ પ્રભુના દર્શન કરવા ઉત્કંઠિત થયેલા પાંડવમુનિઓ હસ્તિકલ્પપુરમાં આવ્યા. ત્યાં શ્રી નેમિનાથ પ્રભુનુ નિર્વાણ સાંભળી ખેદ પામી તેઓ શ્રી શત્રુંજય પર્વત ઉપર ગયા. ત્યાં તેમને કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થયું. દ્રોપદી બ્રહ્મલોકમાં ગઈ. પા. રરપ થી ૨૩૧ (પ્રકરણ ૨૦)
ગથ પ્રશસ્તિ પા. ૨૩૨.
ઉપર પ્રમાણે આખા ચરિત્રનો સાર સ પમા આપે છે છેવટે અત્યંત મગળરૂપ પિતાના ગુરૂની ૫ટ્ટ પરપરા પ્રચાર મહારાજે આપી પિતાની ગુરુભક્તિ અને લઘુતા બતાવી આ શ્રી મનાથ પ્રભુનું ચરિત્ર સ પૂર્ણ કરેલ છે.
આ ગ્રથ ખામ પઠન પાઠન કરવા જેવ, આલ્હાદ-આત્મિક આનદ ઉત્પન્ન કરનાર, જ્ઞાન દર્શન ચારિત્ર પ્રભાવને પ્રગટ કરનાર, બ્રહાચર્યના મહિમાને જણાવનાર હેઈ સાધર્મિ બધુ બહેનના વાચવામાં આવે તો તેમનામાં સાસારિક ઉન્નતિની, અનુભવ સિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિર્મળ બોધની અને આત્મજ્ઞાનની ભાવનાઓને સ્યુરીન થાય, તેમજ પિતાના ઉચ્ચ આશયોનું અને નિર્મળ સમ્યકત્વનુ મહાન બળ પ્રગટ થતા દરેક વાચક પિતા માટે મોક્ષ નજીક લાવી શકે તેમ છે તેવા શુભ ઇરાદાથી આ બાવીશમા શ્રી નેમિનાથ ભગવાનના ચરિત્રને આ ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે જેને માટે વધારે વર્ણન કરવા કરતા પૂર્ણ વાચી જવાની નમ્ર સુચના કરીયે છીયે.
સદરહુ ગ્રથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામા આવ્યો છે, છતા દષ્ટિ કે પ્રેસ દોષ લઈને તેમજ બીજી રીતે કેઇ પણ સ્થળે ખલના જણાય તે મિથ્યા દુષ્કૃત પૂર્વક ક્ષમા માગીયે છીયે. શ્રી આત્માનદ ભવન
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ.
સેક્રેટરી.
લેખક
ન ૫ચમી સંવત ૧૯૮૦ આત્મ સંવત - ૨૮ વીર સંવત ૨૪૫૦
Page #27
--------------------------------------------------------------------------
________________
આ સભા તરફથી ખાસ વાંચવા જેવા પ્રગટ થયેલા ઉપગી
ગુજરાતી ગ્રંથા.
૧ શ્રી જૈન તવાદર્શ (શાસ્ત્રી) ૫-૦–૦ ! ૨૯ સમ્યકત્વ સ્તવ ભાષાતર સાથે. ૧-૪-૦ ૨ નવતાના સુદર બોધ ૦૧-૦ ) ૩૦ શ્રી શાહગુણ વિવરણ ૧૮- ક દેવસીરાઈ પ્રતિક્રમણ ૦-૩-૦ : ૩૧ ચપકમાળા ચરિત્ર જ જીવવિચાર વૃત્તિ
૦-૬-૦] ૩૨ કુમારપાલ ચરિત્ર (હિન્દી) નથી ૫ અજ્ઞાન તિમિર ભાસ્કર
૨-૮૦. ૩૩ શ્રી સમ્યકત્વ કૌમુદી ૬ જૈન ધર્મ વિષયિક પ્રશ્નોત્તર –૮–૦ ૩૪ પ્રકરણ પુષ્પમાલા બીજી રત્ન ૦-૮-૦ ૭ જૈનતનવસાર મૂળ તથા ભાષાંતર -૬-૦ ૩૫ અનુયાગદ્વાર સૂત્ર ૮ દડક વિચાર વૃત્તિ મૂળ અવસૂરિ ૦-૯-૦ ૩૬ અધ્યાત્મમત પરીક્ષા ૯ નયમાર્ગદર્શક '
૦ ૧૨-૦ ૭ ગુરુગુણ છત્રીશી ૧૦ હાસવિદ (શાસ્ત્રી) * ૦-૧૨૦૦ ૩૮ શ્રી શત્રુજ્ય તીર્થ સ્તવનાવલી ૭-૫-૦ ૧૧ વિવિધ પૂજાસગ્રહ
૩૯ શ્રી આત્માનિત પ્રકાશ ૧૨ કુમાર વિહાર શતક મળી અવરિ ૪૦ જ્ઞાનામૃત કાવ્યજ (નાનસાર
અને ભાષાતર સાથે (શાસ્ત્રી) ૧–૯–૦ અટક ગલ, પદ, અનુવાદ સહિત) ૧૨૦ ૧૩ જૈન નન્દસાર ભાષાંતર
૪૧ શ્રી દેવ ભકિતમાળા પ્રકરણ ૧-૦-૦ ૧૪ પ્રકરણ સગ્રહ.
૦-૪૦ કર શ્રી ઉપદેશ સપ્તતિકા ૧૦૦ ૧૫ નવ્વાણું પ્રકારી પૂજા અર્થ સહિત ૦-૮-૦ ૪૩ સબોધ સિત્તરી ૧૬ આત્મવલ્લભ સ્તવનાવલી
જજ ગુણમાલા (પચપરમેષિના ૧૦૮ ગુણનું ૧૭ એક્ષપદ સોપાન
વર્ણન અનેક કથાઓ સહિત) ૧-૮-૦ ૧૮ ધર્મબિન્દુ ગ્રંથ, મૂળ ટીકા અને ક૫ સુમુખપાદિ કથા
૧-૦૦ ભાષાતર સાથે
૨-૮-૦. ૪૬ શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર ૧-૮-૦ ૧૯ પ્રશ્નોત્તર પુષ્પમાલા (શાસ્ત્રી) ૦-૧૪૦ ૨૦ ધ્યાનવિચાર (ગુજરાતી)
છપાયેલા જૈન ઐતિહાસિક ગ્રંથે. ૨૧ શ્રાવક કલ્પતરૂ ૨૨ આત્મપ્રબંધ ગ્રંથ (શાસ્ત્રો)
(શ્રીમાન પ્રવર્તક શ્રી કાન્તિવિજ
૨-૦૦ ૨૩ આત્મોન્નતિ
૦-૧૦૦
થઇ ગ્રંથમાળા. ' ૨૪ પ્રકરણ પુષ્પમાલા પ્રથમ પુષ્પ ૦–૬-૦
૧ વિજ્ઞપ્તિ ત્રિવેણું ૨૫ જબુસ્વામી ચરિત્ર
૦-૨૮-૦ ૨ કુપા રસકેક
૧-૦૦ ૨૬ જૈન ગ્રંથ ગાઇડ (ગુજરાતી) ૧–૦-૦ ૩ શત્રુજ્ય તિર્થોદ્વાર પ્રબંધ ૧-- ૨૭ પરત્ન મહોદવિ ભાગ ૧-૨
૪ પ્રાચીન જેનલેખસંગ્રહ ભા. ૧લો ૧૦૦ તમામ તપ વિધિ સાથે ૦–૮–૦ | ૫ દ્રૌપદી સ્વયવર નાટક ૦૪-૦ ૨૮ વિવિધ પૂજાસગ્રહ (બી. આવૃત્તિ) ૧-૪-૦ ૬ પ્રાચીન લેખ સંગ્રહ ભા ૨ જે. –૮–૦
તમામ નફો જ્ઞાનખાતામા વપરાય છે. આ સિવાય જૈન ધર્મના તમામ ગ્રંથો પણ અમારે ત્યાંથી મળશે નબર ૮-૫-૧૧-૧૮-૨૦-૨૩-૨૪-૦૨-૩૪-૩૮ ઇના
નબર ૨-૩-૪ આટલા પ્રથા સીલીક નથી.
Page #28
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
પ્રકરણ ૧
- -
: : . .
૮ ૯ ૦
: :
+
પક
૮
: : : : : :
૧૦
: : : :
વિષય. શ્રી નેમિનાથ પ્રભુના પૂર્વ ભવ વર્ણન-પહેલા બીજા ભવનું વર્ણન . '
- ત્રીજા ચોથા ભવનુ વર્ણન • • • -
પાચમા છઠ્ઠા ભાવનું વર્ણન • • • ૧૪
સાતમા આઠમા ભવનું વર્ણન. • • શ્રી નેમિનાથ પ્રભુના નવમા ભવનું વર્ણન, હરિવશ કુળની શત્પતિ અને દેવ રાજાનું તાત. •• •
• • • કસ રાજની ઉત્પત્તિ . .. કનકાવતી સાથે વસુદેવ રાજાને વિવાહ - : શ્રી નળ દમયતીનું ચરિત્ર. . . . શ્રી કૃષ્ણવાસુદેવ અને બળભદ્રજીને જન્મ અને બાળક્રીડા. એ , ૧૦૫ શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ .• • • •
- ૧૧ વાસુદેવ તથા રામનું પરાક્રમ. (કસનો વધ).. . .. શ્રી નેમનાથ પ્રભુનું બાલ્ય જીવન. કિમાણીનું શું કરેલું હરણ અને પ્રણનનો જન્મ
૧૪૦ શકુમારનું જીવન વૃતાત પ્રતિવાસુદેવ જરાસંધ અને શિશુપાલનો વધ. . . .. શ્રી કૃષ્ણવાસુદેવને રાજ્યાભિષેક .. . . શ્રી નેમનાથ પ્રભુની બાળક્રીડ-બળ પરિક્ષા, ચરિત્ર અને લગ્નની તૈયારી, દીક્ષા મહેસવ, ઉત્પન્ન થયેલું કેવળરાન અને કરેલ તીર્થ સ્થાપના ૧૮૩ સતી દ્રૌપદીનું હરણ, શ્રી નેમનાથ પ્રભુના વિહારનુ વર્ણન અને ગજસુકુમાળ કુમારનું તથા હટણ મુનિનું જીવન વૃતાત •
• ૨૦૦ દ્વારકાદહન કૃષ્ણ વાસુદેવનું અવસાન . . ' - - ૧૬ શ્રી બળભળનું ચારિત્ર ગ્રહણ, શ્રી નેમિનાથ પ્રભુનું મોક્ષગમન અને એ કરેલે નિર્વાણ મહત્સવ અને પ્રભુના પરિવારનું વર્ણન .. . . ૨૨૫ ગ્રથ પ્રશસ્તિ~થકર્તાનું નામ, ક્યા ગામમાં કઇ સાલમા રઓ તેની હકીક્ત. ૨૩૨
- ૧૨૭.
થી પાચ પાવોની ઉત્પત્તિ યૌવનાવસ્થા અને ઢીને સમતા
-
• ૧૫૨
. ૧૭૮
૧૭
૧૮
૨૧
Page #29
--------------------------------------------------------------------------
________________
જ
.
6
બાળબ્રહ્મચારી બાવીશમા જિનેશ્વર
શ્રીને મનાથ પ્રભુની
ચરિત્ર.
Page #30
--------------------------------------------------------------------------
Page #31
--------------------------------------------------------------------------
________________
નોગૅચા જ
श्रीमद्-गुणविजयगणि विरचित. श्रीनेमिनाथ प्रतुनुं चरित्र.
प्रथम परिच्छेद.
પૂર્વભવ વર્ણન.
6 આ આ દુનિયામા બ્રહ્મારૂપે વંદનીય થયેલા, જેમના ચરણેત વૃઘભનુ લાંછન વિરાટ દૂ છે છત છે, તથા જગતમા ભવ્ય ધમ્રજનો જેમને નમસ્કાર કરી રહ્યા છે, એવા છેગ્રીષભદેવ સ્વામી જયવત વર્તે છે.
ત્રણ ભુવનમા સર્વ સમાન, લવિજનરૂપી કમળને વિકસિત કરવામા કારણરૂપ, મન્મથનું માન માડનારા તથા પૃથ્વીમડલમા પ્રસિદ્ધ થયેલા એવા
શ્રી ત્રિશલાનંદન જયવતા વર્તો. આગમરૂપ કમળને વિકાસ પમાડવામાં રવિ સમાન, એવા મારા સદગુર ચિરકાલ જ્યવત રહે, કે જેમની અદ્દભુત પ્રતિભા (બુદ્ધિ), શિષ્યના અતિ આગ્રહથી ઇચ્છા પૂર્વક જાણે મતિને ઉન્નત બનાવતી હોયની?
દેદીપ્યમાન કેવલ જ્ઞાનરૂપ સુર્યને ધારણ કરનારા એવા શ્રી પુંડરીક ગણધર સ્વામીથી માડીને ગૌતમસ્વામી સુધીના તમામ ગણધરે ગતને પાવન કરે છે.
કનકના નિર્મળ કુંડળને ધારણ કરનારી, જગતને પૂજનીય, સુવિઓના મને વાછિતને પૂર્ણ કરનારી, એવી શ્રી સરસ્વતી દેવી સાક્ષાત અગણિત સુખને ઉપજાવે છે.
ઊપર રહ્યા તે જિનેશ્વરે, ગણધરના તથા શ્રી સરસ્વતીની, પરમ ભક્તિથી પ્રીતિને ઉપજાવનાર તથા માનસિક સુખ કરનાર એવા ચરણકમલ–યુગલને પ્રણામ કરીને શ્રી નેમિનાથ, રામ, કૃષ્ણ, જરાસંધ, એમનું સરલ ચરિત્ર હું (ગુણવિજયગણિ) રચુ છુ.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
પહેલે તથા બીજો ભવ. 6જે ખૂદ્વીપના ભરતક્ષેત્રમા પૃથ્વીરૂપ શ્રીના તિલક સમાન એવું અચલ
પુર નામે નગર હતું. ત્યાં રણસંગ્રામમાં પ્રેમાળ એ વિકમધન
નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ધારિણે નામે રાણી કે છે જે તેને બહુ પ્રિય હતી. એક દિવસે તે રાણીએ રાત્રી દેડી બાકી “ રહી હતી તે વખતે સ્વપ્નમાં ભમરા અને કેલગણથી વ્યાસ, માજરના ગુચ્છાઓમાથી પૂરણ આમ્રવૃક્ષ દીઠે તે સહકાર તરૂને કઈ રૂપવાન પુરૂષ હાથમાં લઈને આ પ્રમાણે કહેવા લાગ્યા–આ “સહકાર આજે જે તારા આગણે રેપવામા આવે છે, તે કેટલાક સમય જતાં નવ વાર અન્ય અન્ય સ્થળે સ્થાપના કરતા ઉત્કૃષ્ટ ને ઉત્કૃષ્ટ ફલ આપનાર થશે” મા પ્રમાણે સ્વપ્ન જોઈને તે રાણી એને પોતાના વલભ (સ્વામી)ને કહ્યું એટલે રાજાએ તે સ્વપ્નને સવનપાઠકે પાસે નિર્ણય કરવાનો વિચાર ચલાવ્યું. ત્યારે સ્વખપાઠકેએ તેનું કુલ કહી બતાવ્યું કે તમારે એક સુંદર પુત્ર થશે, પરંતુ અન્ય અન્ય સ્થળે રોપવાથી નવ વાર ઉણને ઉત્કૃષ્ટ કુલ આપનાર થશે, તે બાબત અમે જાણતા નથી. એ તો કેવલી જાણે.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને રા બહુજ ખુશી થઈ અને ત્યારથી બહુજ સાવચેતીથી પૃથ્વી જેમ નિધાનને ધારે તેમ તે ગર્ભ ધારણ કરવા લાગી. ત્યારપછી સમય આવતાં તેણુએ પવિત્ર રૂપયુક્ત, પૂર્વ દિશા જેમ દુનીયાને આનદ ઉપજાવનાર એવા સૂર્યને પેદા કરે તેમ પુત્રને જન્મ આપે તે વખતે તે રાજાએ મેટા મહોત્સવ પૂર્વક પુત્રને જન્મ-
ભત્સવ કરીને ધન એવું નામ રાખ્યું, માતાપિતાના મને રથની સાથે તે બાળક વધવા લાગે. ધાવમાતાઓની જેમ રાજાઓના એક ખેાળામાંથી બીજા માળામાં જતાં કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામતા તે આઠ વરસને થયે. તે વખતે અધ્યાપક પાસે તેને બધી કળાઓ શીખવવામા આવી, અને અનુક્રમે તે મન્મથના કીડાવન સમાન એવા વનને પાખ્યા
१-"घग-धबई साहम्म, चितगई खयरोग स्यणबई। माहिद अपराजिय पीयमई मारणे वता । १। सखा जसमई मन्ना, तत्तो अपराजिए विमाणम्मि | नमि-गईमई चित्र नवमभव देवि નિ” ૨૫.
અર્થ_પહેલે ભવ ધનને ધનવતી, બીજ સૌધર્મ લેક, ત્રીજે વિદ્યાધર ચિત્રગનિ ને રનવતી, ચોથે માહે કે, પાચમે અપરાક્તિ ને પ્રીતિમતી, છ આરણ દેવલો સાતમે શખને યશોમતી, આઠમે અપરાજિત વિમાને, અને નવમે નેમિનાથ ને ગમતીએ અને અમર આત્માઓને હું વક્ત કરું છું”
Page #33
--------------------------------------------------------------------------
________________
પહેલે તથા બીજે ભવ.
.
એવામાં કસુમપુર નામના નગરમાં સિહ નામે રાજા છે, તે રણગણમાથી યશ પામેલ અને મહા બલવાનું છે, તેને ચંદ્રની લેખા સમાન નિર્મળ વિમલા નામે પટરાણું છે. તેની કુખે ઉત્પન્ન થયેલી ધનવતી નામે કન્યા છે, તે રતિ, પ્રીતિ અને રંભા વિગેરેના રૂપને જીતનારી તથા સમસ્ત કળાઓની એક પિટી સમાન છે.
એક દિવસે વસંત ઋતુ આવતા તે પિતાની સખીઓના પરિવાર સહિત ઉપવનમાં ગઈ. તે ઉદ્યાન, અનેક સહકાર, રાયણું, ચંપક અશોક, પારિજાત વિગેરે સારા વૃક્ષોની શ્રેણિથી સુશોભિત હતું. રાજહંસ, ભમરા તથા સારસ પક્ષીઓના જોડલાથી તે સસેવિત હતું. ગાયન કરતી વનમાલિની (માલ) આથી તે મને હર હતું તથા શેલડીના વાઢ જગે જશે ત્યાં જોવામાં આવતા હતા. એવા ઉલ્લાનમાં વિવિધ વિનેદને નિહાલતી તે રાજકુમારીએ અશોક વૃક્ષની નીચે પિતાના હાથમાં જેણે એક ચિત્ર ધારણ કરેલ છે એવા એક ચિતારાને જે, અને તેની એક કમલિની સખીએ તે ચિતારાના હાથમાંથી તે છબી બલાત્કારથી છીનવી લીધી. તે છબીમાં ધનવતીએ, મનને આનંદ ઉપજાવનાર એવા એક પુરૂષના રૂપને દીઠું. તે રૂપથી અત્યંત આશ્ચર્ય પામતી તે ચિતારાને પૂછવા લાગી કે –“હે ભદ્રા આ કેનું રૂપ છે? આવું રૂપ તે સુર, અસુર, અને મનુષ્યમાં સંભવતુ નથી. અથવા તો પિતાની ચતુરાઈ બતાવવા તે વબુદ્ધિથી આ ચિત્ર આ પ્યું હશે! કારણકે ઘણુ માણસને ઘડવાથી થાકી ગયેલ અને જરાથી જર્જર થયેલ એવા વિધાતાને આવું રૂપ બનાવવાની શક્તિ કયાંથી હાય?” આ સાંભળીને ચિતારે જરા હસીને કહેવા લાગ્યો કે–“હે મુગલચને! (મૃગ જેવા લેનવાળી) મેં જેવું રૂપ જોયું છે, તેવું આલેખવા જતા તે આ ચિત્રમાં એક લવમાત્ર પણ મારી ચતુરાઈ વાપરી નથી. આ ચિત્રપટમા જે પુરૂષને મેં આળે છે, તે અચલપુરને સ્વામી વિક્રમધનને ધન નામે પુત્ર છે. મેં મંદબુદ્ધિથી આ ચિત્ર બનાવ્યું છે, પણ સાક્ષાત તે ધનને જોયા પછી આ ચિત્રને જે જુએ, તે જરૂર વારંવાર મારી નિદાજ કરે. તે એને જે નથી, તેથી આ મારૂં ચિત્ર જોઈને કુવાના દેડકાની જેમ ખરેખર! તું વિસ્મય પામે છે, વળી હે ભદ્ર! તેનું રૂપ જોઈને દેવાગના પણ મોહ પામ્યા વગર ન રહે તે માનવીઓની શી વાત? મેં તે માત્ર પિતાની આંખના વિનદની ખાતર આ રૂ૫ ચિતરેલ છે.” આ બધો વ્યતિકર, ધનવતી ત્યા ઉભી ઉભી સાંભળતી હતી. અને જેટલી વાર તે ચિત્રને જોઈ રહી, તેટલી વારમાં તે કામદેવના બાણથી ઘાયલ થઈ ગઈ. તે ચિત્રના બહુજ વખાણ કરીને કમલિનીએ લેચનના વિદને માટે તે માગી લીધું, અને તે ઘરભણ રવાના થતા તેની સાથે ધનવતી પણ પિતાના ઘરે ગઈ, પરંતુ તરતજ તે શૂન્ય હૃદયવાળી બની
Page #34
--------------------------------------------------------------------------
________________
ગઈ. ત્યારથી તે, રાજહંસી જેમ મરૂ દેશમા તેમ કયાંય પણ સંતોષ ન પામી, એટલું જ નહિ પણ વનમાંથી પકડી આણેલ વિયેગી હાથણીની જેમ તે સુધા તૃષાને પણ જાણતી ન હતી અને રાત્રે નિદ્રા પણ લેતી ન હતી ચિત્રપટમા ચિત્રલ અને કાને સાભળેલ ધનના રૂપનું વારંવાર સ્મરણ કરીને તે કાલજીને લીધે ગાલ ઉ૫રથી પિતાને હાથ અલગ કરતી ન હતી. ધનકુમારના ધ્યાનને વશ થયેલી તે જે કઈ ચેષ્ટા કરતી, તે બીજા જન્મમા જાણે કરેલ હોય, તેમ તેના સ્મરણમાં રહેતું નહિ. ચેગિની જેમ ઈષ્ટદેવતાને અને નિર્ધન માણસ જેમ દ્રવ્યને ચિંતવે, તેમ તે એક ધનનું જ ધ્યાન ધરવા લાગી ધનવતીની આવી હાલત જોઈને એક દિવસે કમલિનીએ તેને પૂછયું કે-“હે કમલ લેચને! તને એવી તે કઈ પીડા સતાવે છે કે જેથી તુ આવી દુર્બળ બની ગઈ છે?” ત્યારે ધનવતી બોલી કે હે સખી કમલિની! એક પરાયા માણસની જેમ તું મને શા માટે પૂછે છે? શું તને એ બાબતની ખબર નથી ? તું તે મારા બીજા હદય સમાન છે, તું મારા જીવિતવ્ય તુલ્ય છે, તે આ પ્રશ્ન કરીને મને શા માટે શરમાવે છે?” કમલિની બેલી- હે સખિ ! તે મને ઠપકે દી તે વાજબી છે. હું તારા મનનું સત્ય સમજી ગઈ છું, કે ધનની પ્રાપ્તિને, તારા હૃદયમાં મેટામા માટે મને રથ છે. પેલા ચિત્રને જોતાજ તું ધનને હાય છે એવી મે ખાત્રી કરી લીધી. એક અજાણની જેમ મેં તને જે પૂછયું, તે તે મેં એક હાંસીમાત્ર કરી તારો આ અનુરાગ ઉચિત સ્થાને જાણીને મેં એક જ્ઞાનીને પૂછયુ- મારી સખી એ ચિંતવેલ વર શુ તેને પ્રાપ્ત થશે? તેમણે કહ્યું–તે મળશે” માટે હે સખિી તું ધીરજ ધર. તારા મરથ અ૫ સમયમાં સિદ્ધ થશે.” આ પ્રમાણે તેણે આશ્વાસન આપ્યું એટલે ધનવતીને ધીરજ આવી.
એક વખતે ધનવતી, દીવ્ય વસ્ત્ર ને અલંકાર ધારણ કરીને તે પિતાને પ્રણામ કરવા આવી તેને નિહાળીને રાજા આનંદ પામ્યા, પછી તેને વિદાય કરીને તે વિચારવા લાગે કે- મારી આ પુત્રી વરવા લાયક થઈ છે, એને લાયક પતિ કે શું થશે?” આ પ્રમાણે રાજ વિચાર કરે છે, તેવામાં પૂર્વે પોતે મોકલેલ દૂત વિકમ ધન રાજા પાસેથી આવ્યે. તે રાજકાર્ય બધું નિવેદન કરીને બેઠે, એટલે સિંહ રાજાએ તે દૂતને પૂછયું કે ત્યાં જતા તે કાઈ આશ્ચર્ય ?” તે છેલ્ય-મેં વિમધન રાજાના પુત્રનું રૂપ જોયુ. તેના જેવું રૂપ દેવ, મનુષ્ય કેવિહાથમા નહિ હોય તે વખતે એ વિચાર કર્યો કે આ વર ધનવતીને ચગ્ય છે, માટે જે એમને સંગમ થાય, તે વિધાતાને પ્રયાસ સફલ થાય.” એમ સાભળીને રાજા બહુ સંતુષ્ટ થઈને બોલ્યા- અહા ! તું પાત મારા કામની કાલજી રાખે છે. સુતાના વરની ચિંતારૂપ સમુદ્રમાં હું નિમગ્ન
Page #35
--------------------------------------------------------------------------
________________
ધન અને ધનવતીના લગ્ન.
---
---
PAR ^^^~^AMA
awn wvana
h ~www
top must wat
આ
થઈ ગયા હતા, તેથી તે આજ મારા ઉદ્ધાર કર્યાં, હુવે પા તુ ત્યા જા અને મારા કહેવા મુજબ ધનને ધનવતી આપવાની રાજા પાસે માગણી કર, મસલત થતી હતી તે વખને ધનવતીની નાની બેન ચદ્રવતી, પિતાને પ્રણામ કરવાને ત્યાં આવી હતી, તેણે બધા સમાચાર જાણી લીધા. દૂત પેાતાને ઘેર ગયા, અને ચ'દ્રવતી પણ ખુશી થતી થતી ધનવતી પાસે આવીને કૂતની વાતા ખધી તેને કહી સભળાવી. એટલે ધનવતી કહેવા લાગી કે હું ન્હેન ! તારા એલવાથી મને ખાત્રી થતી નથી, તુ અજાણપણે ખેલે છે, પણ ખરી વાતની તને ખબર નથી. તે દૂતને કાઇ બીજા કામ માટે મોકલ્યા હશે, પરતુ હું ભેાળી ! તુ તેમાં મારી મામત સમજી બેઠી.” એવામા કમલિની ખાલી—— હું સખિ! તે કૂત તા હજી પણ મહિજ છે, તેને પૂછવાથી બધી ખખર પડશે. હાથના કકણુ જોવાને આારીસાની શી જરૂર છે ? ” એમ કહી તેના ભાવને સમજીને કમલિની તે કૃતને તેડી લાવી. એટલે તેના સુખથી અર્ધું યથાર્થ સાંભળીને ધનવતી પેાતાના મનમાં અતિશય આનંદ પામી, અને ધનના નામે તેણે એક લેખ લખીને તે તને સાપ્યા. પછી તે કૂત અચલપુરમા આન્યા. તેને તરતજ પાછા આવેલા જોઈને વિક્રમધન રાજા વિસ્મય પામ્યા અને બેટ્ટ સહિત કહેવા લાગ્યુંા-સિહરાજા કુશળ તે એને ? તુ જઈને પાછો તરત કેમ આવ્યો ? માટે વિકલ્પાથી અમારૂ મન બહુ સુજાય છે, ' દૂત કહેવા લાગ્યું કે રાજન ! સિંહુરાજા તા કુશલ છે, પણ તરત પાછા આવવાનું કારણ સાભળેાતે રાજાની ધનવતી કન્યા, તમારા પુત્ર ધનને આપવા માટે લેખ સહિત અને અહીં માક છે. ધનકુમાર જેવા સ્વરૂપવાન છે, તેવીજ તે રૂપવતી છે, માટે એમના ચેાગ મહુ ઉચિત હાવાથી તરત થાઓ. ’ વળી તમારા બ ંનેના પ્રથમથી પણ પરસ્પર સ્નેહ ચાલ્યા આવે છે, અને આ સંધથી જેમ વરસાદથી વ્રુક્ષા વધારે વિસ્તાર પામે, તેમ તે વધારે ગાઢ અને વિસ્તૃત થશે. ” આ સાભળી રાજાએ તે વાત કબુલ રાખી અને દૂતના સત્કાર કરીને તેને વિસર્જન કર્યો, તે વખતે કુમાર વનમા હતા, તેથી તે દ્વારપાલના નિવેદનથી ત્યા ગયા, અને કુમારને નમન કરી નીચે બેસીને પેાતાના આાવવાનુ કારણ જણાવી તે લેખ કુમારને આપ્યા. કુમારે તે ખરાખર વાચ્ચે. તેમાં એક નીચેના શ્લેાક હતા.--
“વિશેપિતશ્રી: શરવા, ચૌવનેનેવ વિની । परिम्लानमुखीवाञ्छत्यादित्यकरपीडनम् " ॥ १ ॥
**
"
અર્થ “ શરદઋતુથી વિશેષ શાભાયુક્ત થયેલ પદ્મિની ગ્લાનમુખી થતાં જેમ સૂના કિરણનુ દબાણુ હાય છે, તેમ યૌવનથી ખીલતી યુવતિ ખેદ પામતાં પતિના કરપીડનને ઈચ્છે છે,’
આ શ્લોકને મનમાં ધારીને તે સમજ્યા કે આ ધનવતી મારી ઉપર
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી મનાથ ચરિત્ર. રક્ત છે, પછી પોતે એક લેખ લખીને હારની સાથે તે દૂતને સંપીને વિસર્જન કર્યો. તે પોતાના નગરે આવ્યા, અને ત્યાં બનેલી વાત બધી પિતાના રાજાને કહી સંભળાવી, તેથી રાજા બડજ સંતુષ્ટ થયે. પછી દૂત ધનવતીની પાસે જઈ, નમન કરીને તે હાર અને લેખે તેને આપ્યા. એટલે તે બીલ લેખ ફાડીને તે જેટલામા વાચે છે, તેવામાં નીચેનો એકશ્લેક તેના વાચવામા આવ્યા....
" यत् प्रमोदयते सूर्यः, पमिनींकरपीडनात् ।।
साय:स्वभावसंसिद्धो, नहि याच्यामपेक्षते "॥१॥ અર્થ–“સર્ષ, પિતાના કરપીડવથી પતિનીને જે આનદ પમાડે છે, તે બાબત સ્વભાવથી સિહ છે, તેમાં યાચના કરવાની જરૂર પડતી નથી"
આ પ્રમાણે વાંચીને ધનવતી બહુ હર્ષ પામી અને વિચારવા લાગી કે– આ કલાકના અર્થથી એમ લાગે છે કે મારા મનને ભાવ ધનના જાણવામાં આવી ગયે છે વળી સ્વભુજલતાના આલિંગનમાં કલરૂપ આ હાર, ગળે બહેરવાને મને મોકલેલ છે.” એમ ચિતવને તે તે હાર પિતાના ગળામાં નાખે, અને તને બક્ષીશ આપીને વિદાય કર્યો.
હવે રાજએ સારા મુહને વૃદ્ધ પ્રધાન સાથે પરમ સમૃદ્ધિ સહિત ધનવતીને અચલપુર તરફવિદાય કરી, પરણવાને જતી ધનવતને તેની વિમલા માતા શિખામણ આપવા લાગી કે –“હે પુત્રી સાસુ, સસરો અને પતિ ઉપર દેવ જેવી ભક્તિ રાખજે. વધારે શું કહેવું? સપત્નીઓ (શાક) સાથે સદા અતુલ થઈને રહેજે પતિની મહેરબાનીમાં ઉદ્ધતાઈ રહિત અને અપમાનમાં ખેદ રહિત થજે ઈત્યાદિ પિતાની માતાની હિત શિક્ષાને શિરપર ચડાવીને વિરહ વેદનાથી આખમા આસુ લાવી વારંવાર આલિંગન દઈશિમિકામાં બેસીને છત્ર, ચામર સહિત તે અચલપુર તરફ ચાલી. અનુક્રમે ત્યાં પહોંચતા નગર વાસી જનેએ બહુજ આશ્ચર્ય પૂર્વક જોયું કે- આ તે સાક્ષાત લક્ષમી પોતે ધનકુમારને વરવા આવી લાગે છે. પછી મોટા મહત્સવ પૂર્વક તે બનેને વિવાહ થયે તે વિવાહની ખૂબી જેવાને દેજો પણ આવ્યા હતા. તે નવેઢા નવી પરણેલી સ્ત્રી) થી ધનકુમાર બહુજ શાભવા લાગે, કે જેમ સેપારી નાગલતાથી, જલધર વીજળીથી અને કામદેવ જેમ રતિથી શોભા પામે પછી તે રમણીની સાથે ભેગભેગાવતા કેટલેકકાલ તેણે એક મુહુર્તાની માફક વ્યતીત કર્યો
એક દિવસે સર્વ અલંકારથી વિભૂષિત થઈને કુમાર અશ્વ ઉપર આરૂઢ થઈને વનમાં ગયે. ત્યા ચાર જ્ઞાનને ધારણ કરનારા અને દેશના આપતા એક મુનિને તેણે જોયા, અને ભાવથીવદન કરી ઉચિત સ્થાને બેસીને કાનને અમૃતના પારણા સમાન તે દેશના સાભળવા લાગ્યું. તે વખતે વિકમધન,
Page #37
--------------------------------------------------------------------------
________________
ધનકુમાર અને ધનવતીએ ગ્રહણ કરેલ શ્રાવક ધર્મ. ધારિણી, ધનવતી વિગેરે કુટુંબ પણ ત્યાં આવી ચુનિને વદન કરીને દેશના સાથળવા લાગ્યું. દેશનાને અંતે વિક્રમધન રાજાએ સાધને પુછયું કે-“હે ક્ષમા શ્રમણ? ધન ગર્ભમાં હતા, ત્યારે એની માતાએ સ્વમમાં સહકાર વૃક્ષ જો, અને “ઉષ ને ઉત્કૃષ્ટ ફલ આપનાર તેનું અન્ય અન્ય સ્થળે નવ વાર આરોપણ થશે.” એમ એક પુરૂષે કહ્યું હતું, તેનો અર્થ સમજાવે. કુમારના જન્મથી બીજી સવમ ફલ તે મારા જાણવામાં આવી ગયું.” એમ રાજાનું વચન સાંભળીને સમ્યફ જ્ઞાનના લાભને માટે તે સાધુએ પિતાના મનને પ્રયુજીને દૂર રહેલા એક કેવલી ભગવાનને પૂછયું. એટલે કેવલી ભગવાને ત્યાં રહીને જ નવ ભવરૂપ શ્રી નેમિનાથ ચરિત્ર કહી બતાવ્યું. મન:પર્યવ અને અવધિજ્ઞાનથી મુનિએ તે ચરિત્ર રાજાને કહી સંભળાવ્યુ. કે--“હે રાજન તારે પુત્ર ધન, આ ભવથી ઉત્કૃષ્ટ ને ઉત્કૃષ્ટ નવ ભવ પામશે અને આ ભવથી નવમે ભવે આ ભરત ક્ષેત્રમા યદુવંશને વિષે અરિષ્ટનેમિ નામે બાવિશ તીર્થકર થશે” એ પ્રમાણે મુનિનુ વચન સાંભળતા બધા હર્ષ પામ્યા અને જિનધર્મ ઉપર સહુને વધારે ભાવ થયા. પછી વિક્રમધન રાજા તે મહાત્માને નમસ્કાર કરીને ધનાદિકની સાથે પોતાના સ્થાને આવ્યું અને મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો અહી ધન વિવિધ વિનાદ અને અનેક પ્રકારની ક્રીડા કરતાં ધનવતીની સાથે દેશૃંદક દેવની માફક વિષય સુખ ભોગવવા લાગ્યા.
એક દિવસે ધનવતીની સાથે મજા કીડા કરવાને તે ક્રીડા સાવરપર વા. ત્યા અશોક વૃક્ષની નીચે તુષાથી આક્રત, તાપથી મૂછ ખાઈને નીચે પડતા એવા કેઈ સુનિ, ધનવતીએ પતિને દેખાડ્યા. તે દંપતીએ અનેક ઉપચાર કરીને તે સુનિને સ્વસ્થ કર્યો. પછી તે સુનિને વંદન કરીને ધન કહેવા લાગે કે-“અહા ! આજે મારાં ભાગ્ય ફળ્યાં કે મરૂ દેશમાં કા૫વૃક્ષની જેમ આપના મને દર્શન થયા, વળી હે મહાત્મન ! આપની આવી અવસ્થા શાથી થઈ? જે આપને ખેદ ન ઉપજે તે કહી સંભળાવે. ” સાધુ બોલ્યા-”હે રાજન ! પરમાર્થથી તે સંસારને વાસ તે ખેદરૂપજ છે. પરંતુ આ એદ તે વિહારથી થયેલ છે, તેથી તે શુભ માટે છે. પૂર્વે હું સુનિચદ્ર નામે સાધુ, ગુરૂ તથા બહુ સાધુઓની સાથે વિહાર કરવાને ચાલ્યો, પણ રસ્તામાં સાર્થથી બ્રણ થઈને હું દિમૂઢ બની ગયે. ત્યાથી હું અહીં આવ્યું અને મૂછ આવતાં પડી ગયે. એટલે તમે સજજ કર્યો. હે રાજન! તને ધર્મલાભ થાઓ. જેમ ક્ષણવારમાં હું બે ભાન થઈ ગયે, તેમ સર્વની આવી જ ગતિ થવાની છે, માટે પિતાનું ભલું ઈચ્છનાર પુરૂષે ધર્મ સાધવો જોઈએ. ” ત્યારપછી મુનિએ તે રાજાને ઉચિત સમ્યકતવમૂલ ગુહસ્થ ધર્મ કહી બતાવ્યું. તે સાભળીને ધનવતી સાથે ધર્મ સમ્યકત્વ મૂલ શાવકધર્મને સ્વીકાર કર્યો, અને તે મુનિને પિતાના ઘરે લાવીને અન્ન-પાનાદિકથી અને તેમને પરિલાલ્યા. ધર્મ સાભળવાની ઈચ્છાથી અને તે
Page #38
--------------------------------------------------------------------------
________________
૮
શ્રી નમનાથ ચરિત્ર.
સાધુને ત્યાં કેટલેક વખત રાખ્યા. પછી ધનની આજ્ઞા લઈને સુનિ પિતાના ગ૭મા આવીને મળ્યા. એક ધર્મમાં રક્ત હોવાથી ધન અને ધનવતી વિશેષથી પ્રીતિવાળા થયા. હવે પિતાને આ તસમય પાસે આવતા પિતાએ ધનને રાજ્યાભિષેક કર્યો અને તે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો
એક દિવસે ઉધાનપાલકે આવીને વધામણી આપી કે–“હે સ્વામિન ! પૂર્વે આવી ગયેલા વસુંધર નામના મુનિ વનમાં પધાર્યા છે. ” તે સાભળતા રાજા હર્ષ પામી ધનવતીની સાથે આવીને મુનિને તેણે વંદન કર્યું, અને દેશના સાભળીને તે સ સારથી વિરક્ત થયે. પછી ધનવતીથી ઉત્પન્ન થયેલ જયંત કુમારને પિતાના રાજ્યપર સ્થાપન કર્યો. અને પોતે ધનવતી સહિત દીક્ષા અગીકાર કરી. તે વખતે ધનત અને ધનદેવ નામે ધનના બે ભાઈ હતા, તેમણે પણ ધનની સાથે ચારિત્ર લીધું. પછી ધનર્ષિ ગુરૂની પાસે તપ તપતા અને શાઅને અભ્યાસ કરતા તે ગીતાર્થ થયા, એટલે ગુરૂએ તેને આચાર્યપદે સ્થાપન કર્યો. ધનસૂરિએ ઘણા રાજાઓને પ્રતિબધ્ધા અને ઘણાને દિક્ષા આપી. પછી છેવટે ધનવતીની સાતે અનશન લઈ એક મહિને મરણ પામીને બને સાધમ દેવલેકે શકના સામાનિક દેવ થયા, તથા ધનના ભાઈ ધનદત્ત અને ધનદેવ પણ સીધર્મ દેવલેકે દેવ થયા તેમજ ધનના પ્રતિબોધેલા બીજા રાજ વિગેરે પણ અખંડિત વ્રત પાળને સાધર્મ દેવલોકે દેવતા થયા.
પ્રકરણ ૨ જુ.
શ્રી નેમનાથ પ્રભુને ત્રીજો અને ચોથે ભવ.
વે આજ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમા સુરતેજ
નામે નગરમા સૂર નામે ખેચર ચક્રવતી હતે. તેને વિઘુમતી 8 નામે રાણી હતી તેની કુક્ષિને વિશે ધનને જીવ પિતાનું આયુ પૂરણ કરીને ઉત્પન્ન થયે. સમય પૂરે થના વિદ્યુમ્મતી રાણીએ સ પૂર્ણ લક્ષણ વાળા એક પુત્રને જન્મ આપે. પછી પવિત્ર દિવસે મોટા આડંબરપૂર્વક પિતાએ ચિત્રગતિ એવું તેનું નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે સકલ કલાને
જાણુ થ.
- હવે ધનવતીને સંબધ કહે છે–તેજ વૈતાઢ્ય પર્વન્તની દક્ષિણ એણિપર શિવમંદિર નામે નગરમાં અનતસિંહ નામે રાજા હતા. તેને શશિષભા નામે રાણી હતી. તેના ઉદરને વિશે ધનવતીને જીવ આવીને અવતર્યો. સમય થતાં તે
Page #39
--------------------------------------------------------------------------
________________
ચિત્રગતિ અને રત્નાવતીની કથા.
- -
- - -
-
-
- -
-
-
-
-
-
-
રાએ એક પુત્રીને જન્મ આપે. બહુ પુત્રોની ઉપર કન્યા અવતરવાથી તે બહુજ વલ્લભ થઈ પડી. સારે દિવસે રસ્તવતી એવું તેને નામ રાખવામાં આવ્યું. જળથી સિચન પામેલ લતાની જેમ તે વૃદ્ધિ પામી અને અલ્પ સમયમાં સ્ત્રીઓને ઉચિત બધી કળાઓ તેણે ગ્રહણ કરી લીધી. ને અનુક્રમે તે વન અવસ્થા પામી, એવામાં તેના વરની ચિતામાં રાજાએ એક નિમિત્તિયાને પૂછયુ. તે બેત્યે કે-“હે રાજન ! જે તારૂ ખગ્ન છીનવી લેશે અને સિદ્ધાયતન (સિદ્ધમદિર) ને વંદન કરતા જેની ઉપર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરશે, તે તમારી પુત્રીને પરણશે આ સાભળી રાજાને વિચાર થયે કે “જે મારા હાથમાંથી ખગ છીનવી લેશે, તે તે બળવાન જ હશે અહે ! મારી પુત્રીનું ભાગ્ય સારૂ છે.” એમ મનમાં બહુજ આનંદ પામી તેણે તે નૈમિત્તિકને સતોષીને વિદાય કર્યો. •
હવે આજ ભારતક્ષેત્રને વિષે ચક્રપુર નામે નગરમાં સુગ્રીવ નામે રાજા હતે તેને યશસ્વતી અને ભદ્રા નામે બે સ્ત્રીઓ હતી. તે બંનેને સુમિત્ર અને પધ નામે બે પુત્રો થયા તેમા સુમિત્ર ગુણવાનું હતું અને પન્ન ગુણરણિત હતે. એક વખતે ભદ્રાએ વિચાર કર્યો કે–આ સુમિત્ર છવો હશે, તે મારા પુત્રને રાજ્ય મલશે નહિ, એમ ચિંતવીને દુષ્ટબુદ્ધિ ભદ્રાએ સુમિત્રને ઉત્કટ વિષ દીધુ, તેથી તે મૂછ પામીને જમીન ઉપર પડી ગયો. એવામાં સુગ્રીવ રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું, અને મંત્ર, તત્રાદિક અનેક ઉપાય કરવામાં આવ્યા, છતાં વિષને વેગ શાંત ન થયે. ભદ્રાએ વિષ દીધું, એવી કેમાં જાહેરાત થઈ, એટલે ભદ્રા ભય પામીને કયાક ભાગી ગઈ રાજાએ પુત્રના જીવન માટે જિનપૂજા અને શાત્યાદિ કર્મ કરાવ્યા. પુત્રના ગુણ સંભારી સંભારીને રાજવિલાપ કરવા લાગ્યું. સામંત અને મંત્રીઓ બધા નિરૂપાય થઈ ગયા. એવામા ક્રાનિમિતે આકાશમાં ફરતા ચિત્રગતિ ત્યાં આવ્યા, અને જોયું તે નગર બધું શોકાતુર જણાયું. ત્યાં વિષની વાત જાણી પિતાના વિમાનમાંથી નીચે ઉતરી વિદ્યાથી મંત્રેલા જળવતી કુમારને સિંચન કર્યું. એટલે તરતજ “ આ શું ? એમ પ્રન કરતે રાજકુમાર વિષના વેગથી રહિત થઈને ઉભે થશે. ત્યારે રાજા બોલ્યા--“હે કુમાર! તને તારી ઓરમાન માતાએ વિષ દીધુ હતું, પરંતુ નિષ્કારણ બંધુ આ મહાપુરૂષે તને વિપરહિત કર્યો. આ પ્રમાણે સાભળતા હાથ જોડીને સુમિત્ર ચિત્રગતિને કહેવા લાગ્યા “હે મહાપુરૂષ! આ પરોપકાર કરવાથી તારું કુળ મારા જાણવામાં આવી ગયું, તથાપિ પોતાના કુળની બરાબર ઓળખાણ આપીને મારી ઉત્કંઠા પૂરણ કર. મોટા જનનું કુળ જાણવાની કેને ઈચ્છા ન થાય?” તે વખતે ચિત્રગતિના પ્રધાનને પુત્ર પાસે બેઠે હતું, તેણે વંશાદિકની બધી ઓળખાણ આપી તે સાભળતાં સુમિત્ર હર્ષ પામીને કહેવા લાગ્યા-હેનિષ્કારણ બધે! આજે ઓરમાન માતાએ
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચસ્ત્રિ. મનેવિષ આપતાં મારી ઉપર માટે ઉપકાર કર્યો કારણકે નહિ તે તારૂં દર્શન અને કયાથી થાય? તે કેવળ મને વિતદાન નથી દીધું, પરંતુ પ્રત્યાખ્યાન અને નમરકાર હીન એવા મને દુતિમા પડતે બચા. જીવિતદાન આપી ઉપકાર કરનાર તારે હું શું પ્રત્યુપકાર કરું ?” એટલું બેલી શાંત થતા સુમિત્રને ચિત્ર ગતિએ કહ્યું- હે સુમિત્રા હવે પોતાના નગર તરફ જવાની મારી ઈચ્છા છે.” સુમિત્ર બોલ્યા- “હે બ્રાત! સુયશા નામે કેવલી અત્યારે નજીકના પ્રદેશમાં વિચરે છે, તે હવે અહીં આવવાના છે, તેમને વંદન કરીને પછી તારે જવું ઉચિત છે” ચિત્રગતિએ એ વાત માન્ય રાખી પછી તેની સાથે ક્રીડા કરતા કેટલાક દિવસ ચુગલીયાની માફક વ્યતીત કર્યો. એવામાં કેવલી ભગવાનના આગમનને સંદેશ સાભળીને તેને તેમને વંદન કરવા ગયા, ત્યાં કેવળીને વાદ્યા, સુગ્રીવે પણ આવીને વંદન કર્યું, અને બધા ત્યા બેસીને દેશના સાભળવા લાગ્યા. દેશના પૂર્ણ થતાં ચિત્રગતિએ સુનીને પૂછયું “કૃપાળુ એવા આપે મને આહત ધર્મને બરાબર જ્ઞાતા બનાવ્યા છે. ભૂમિની અંદર રહેલ નિધાનની જેમ કુળ પરંપરાથી આવેલ એવા શ્રાવક ધર્મને પણ હું જાણું શક નહિ. મારા ભાગ્યમે મને સુમિત્ર મલી ગયે, એણે મને આપનાં દર્શન કરાવ્યા.” એમ કહી તે કેવલી ભગવંત પાસે તેણે સમ્યક મૂલ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી રાજાએ કેવલીને વંદન કરીને પૂછયુ- મારા પુત્રને વિષ દઈને તે દુષ્ટ ભદ્રા કયા ગઈ?” સુનિ બેલ્યા–તે અહીથી ભાગીને અટવીમાં ગઈ તેવામા ભૂષણદિક છીનવી લઈને ભીલએ તેણીને પીપતિને સોપી, અને પલિપતિએ એક વાણીયા પાસે તે વેચી. ત્યાંથી પણ ભાગીને આગળ ચાલતા મહા દાવાનળથી બળી રૈદ્રસ્થાનથી મરણ પામીને તે પ્રથમ નરકે ગઈ ત્યાથી ચવીને તે ચંડાલની સ્ત્રી થશે. ત્યાં પણ સગર્ભા થતાં સપત્ની શકય)ની સાથે કંકાસ થશે. એટલે સપની તેને છરીથી મારી નાખશે, તે મરીને ત્રીજી નરકે જશે. ત્યાથી તિર્યંચગતિમાં જશે એમ અનાવ ભવ સુધી તે જીવ દુઃખને અનુભવ કરશે. તેનું કારણ માત્ર સમ્યગદષ્ટિ તારા પુત્રને વિષ દીધું તે આ પ્રમાણે કેવલી ભગવંતના વચન સાંભળીને સુગ્રીવ રાજા સંસારથી વિરક્ત થશે અને તેને સંયમ લેવાની ભાવના થઈ. પછી સુમિત્ર રાજાને પ્રણામ કરીને કહેવા લા –મને ધિક્કાર થાઓ કે જે હુ માતાના આવા દુષકર્મમાં કારણરૂપ થયે. માટે સદ્ગરે!કૃપા કરી ભવસાગરથી મારે ઉદ્ધાર કરો.” એમ બોલતા સુમિત્રને આજ્ઞાથી અટકાવી રાજ્યપર બેસારીને રાજાએ પોતે સંયમને સ્વીકાર કર્યો સુગ્રીવ નષિ કેવલી ભગવંતની સાથે વિચારવા લાગ્યા. અને સુમિત્ર જનકને નમીને ચિત્રગતિની સાથે પોતાના નગરમાં આવ્યે. ભદ્રાના પુત્ર અને સુમિરે કેટલાક ગામ આપ્યા. પરંતુ તેટલાથી અસંતુષ્ટ થઈ ઉર્વિનીત તે રાજધાનીમાંથી નીકળીને કયાંક ચાલ્યા ગયે. ચિત્રગતિ સુમિત્રની
Page #41
--------------------------------------------------------------------------
________________
ચિત્રગતિ અને નવતીની ક્યા.
મહામહેનતે રજા મેળવીને પોતાના નગર તરફ ચાલ્ય, અને જઇને પિતાના માતપિતાને મળે, તેથી સહુને અતિ આનંદ થયે. પછી ચિત્રગતિ દેવપૂજાદિક પુરયકર્મમાં તત્પર રહેતાં તે પિતાના માબાપને બહુજ પ્રિય થઈ પડ્યો.
હવે અહીં સુમિત્રની બહેનને કલિંગદેશના રાજાની રાણુને અગસિંહ : રાજાને પુત્રને રનવતીને ભાઈ કમલ હરણ કરી ગયા. પોતાની ભગિનીનું હરણ થવાથી સુમિત્ર શોકાતુર થઈ ગયા. તે વાત કઈ વિદ્યાધરના મુખથી તેના મિત્ર ચિત્રગતિના સાંભળવામાં આવી. તેથી પોતાના વિદ્યારે સુમિત્રની પાસે મોકલ્યા. ત્યાં જઈને તેમણે સુમિત્રને કહ્યું કે- તમારી બેનને અમારે સ્વામી લાવી આપશે, આથી તેને આશ્વાસન મળ્યું. પછી ચિત્રગતિ સુમિત્રની બહેનની શોધ કરવાને તરત ઉક્યો. એવામાં પરંપરાથી તેના સાંભળવામાં આવ્યું કે–તેને કમલ હરણ કરી ગયેલ છે. આથી તે પિતાના સર્વ લશ્કર સહિત શિવમંદિર નગરમાં આવ્યું. ત્યાં ગજે જેમ કમલખંડને ઉખેડી નાખે, તેમ કમલને તેણે હેરાન કર્યો. એવામાં પોતાના પુત્રનો પરાભવ થતે જાણીને અનગસિંહરાજ સિંહનાદ કરતે પિતાની સેનારહિત દે. પછી વિદ્યા, સૈન્ય અને ભુજબળથી તે બંનેનું મહાયુદ્ધ થયું. પણ અસંગસિહે વરીને દુર્જય' સમજીને દેવતાએ આપેલ અને કુળમથી આવેલ એવા ખડ્યરતનનું સ્મરણ કર્યું. એટલે તરતજ સેંકડે મે જવાળાઓથી શ્વાસ અને શત્રુને સુપ્રેક્ષ્ય એવું ખડુગરત્ન તેના હાથમાં આવીને પડયું. તેથી તે જારમાં આવીને ચિત્રગતિને કહેવા લાગ્ય–અરે! બાલક! દૂર ભાગી જા, નહિ તે તારા મસ્તકને હું કમલના નાલની જેમ છેદી નાંખીશ, ત્યારે ચિત્રગતિ કહેવા લાગ્યા–અરે મૂઢ! એક લેહના કટકાથી ગર્વ શું કરે છે? તને ધિક્કાર છે કે જે પોતાની ભુજાના બળથી રહિત છે.” એમ બોલીને ચિત્રગતિએ વિદ્યાના બળથી અંધકાર વિસ્તા, એટલે બધા વેરીઓ ચિત્રમા જાણે આળખ્યા હોય તેવા થઈ ગયા, અને કંઇ પણ જોઈ શક્તા નહતા. એવામાં અસંગસિંહનું ખગ્ર ચિત્રગતિએ તરત છીનવી લીધું અને સુમિત્રની બહેનને લઈને તે ચાલ્યા ગયા. ક્ષણવાર પછી અંધકાર દૂર થશે, ત્યારે અને ગસિંહે પોતાના હાથમાં ખડગ દીઠું નહિ, તેમજ શત્રુ પણ જોવામાં ન આવ્યું. તેથી ક્ષણભર તેને ખેદ થયો. પરંતુ પછી તે નૈમિત્તિકનું વચન યાદ કર્યું કે, “ખડગને લઈ જનાર મારે જમાઈ થશે” એમ ધારીને હર્ષ પામી મનમા આ પ્રમાછે ચિંતવવા લાગ્યા–તે હવે મારા જાણુવામા શી રીતે આવશે? એવામાં ફરી તેને યાદ આવ્યું કે-સિદ્ધાયતનનું વદન કરતાં તેના શિરપર પુષ્પવૃષ્ટિ થશે.” એમ ધારીને અને ગસિંહ પિતાના ઘરે ગયે. અને ચિત્રગતિ અખંડ શીલયુકત સુમિત્રની બહેનને લાવીને તેને સમર્પણ કરી, એટલે સુમિત્રને બહુ આનંદ થયે. ચિત્રગતિના ગુણેના તે વાર વાર વખાણ કરવા લાગ્યા. સુમિત્ર તે પ્રથમથી જ
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર. સંસારથી વિરક્ત હતા, અને વળી બહેનના હરણથી કામદેવનું વિષમ સ્વરૂપ સમજીને તેને અતિશય વૈરાગ્ય થયું. પછી પિતાના પુત્રને રાજ્યપર બેસારીને પિતે સુયશ કેવલીની પાસે દીક્ષા લીધી. ચિત્રગતિ સુમિત્રને નમન કરીને પિતાના નગરમાં આવ્યું. પિતાના ગુરૂની પાસે બુદ્ધિશાળી સુમિત્ર કઈક ચૂત નવ પૂર્વ ભર્યો. પછી ગુરૂની આજ્ઞા લઈ એકાકી વિચારતાં તે મગધ દેશમાં એક ગામની બહાર કાન્સ રહ્યા. ત્યા ઓરમાન માતા ભદ્રાને પુત્ર પદ્ધ ભમતા ભમતાં આવી ચડશે ધ્યાનમાં રહેલા તેને પર્વતની જેમ સ્થિર જે. પછી પાપી પવે કાન સુધી ખેચેલ બાણથી તે મુનિને હદયમા ઘાયલ કર્યા એટલે માતાને મળવાને માટે કુબુદ્ધિ પ નરકની સન્મુખ થઈને એ ભાતુ લીધું છે? તે વખતે સાધુ ચિતવવા લાગ્યા કે “આ બિચારા પિતાના આત્માને નરકમાં નાખીને મને સ્વર્ગ મોકલે છે, માટે એના કરતાં વધારે હિત કરનાર બીજે કોણ છે? એને મે રાજ્ય ન આપ્યું, તેથી એને અપકાર કર્યો, તે આ ક્ષમા કરે.” એ પ્રમાણે ધર્મધ્યાન કરતાં નમસ્કાર મિત્રના સ્મરણ પૂર્વક તે વેદનાથી મરણ પામીને બ્રહ્મદેવલોકમા સામાનિક દેવ થયે, અને પદ્ય ત્યાથી લાગતું હતું, તેવામાં તેને કાળા સડખ માર્યો, તેથી મરણ પામીને સાતમી નરકે ગયે.
હવે સુમિત્રના મરણથી ચિત્રગતિને બહુ શોક થયે, તેથી મહામતિ તે સિદ્વાયતનની યાત્રા કરવા ચાલ્યા. ત્યા બીજા ઘણા વિદ્યાધરે ભેગા થયા હતા. અનગસિંહ પણ રત્નાવતી સાથે આવ્યા હતેં ચિત્રગતિએ બજ ભક્તિથી શાશ્વત અરિહતની વિવિધ પ્રકારે પૂજા કરી. હવે અવધિજ્ઞાનથી આ બધું જાણીને સુમિત્રદેવ ત્યા આવ્યા, અને આવતાજ ચિત્રગતિ ઉપર બીજા દેવતાઓ સાથે પુષ્પ વૃષ્ટિ કરી. તે વખતે બધા વિદ્યાધર આ પ્રમાણે ચિત્રગતિનુ ચમત્કારી સ્વરૂપ જેઈન અત્યંત આશ્ચર્ય પામ્યા. આથી પોતાની પુત્રીના વર અન ગસિંહના જાણુવામાં આવી ગયે. તે વખતે સુમિત્રદેવ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યા--હું ચિત્રગતિ ! તુ મને ઓળખે છે કે નહિ?” ત્યારે ચિત્રગતિ બે –તું મહાન દેવ છે.” એમ સાભળીને દેવે પિતાનું સ્વરૂપ બતાવવા માટે સુમિત્રનુ રૂપ કર્યું ચિત્રગતિ તેને પ્રીતિપૂર્વક ભેટીને આ પ્રમાણે બા –“હે મિત્રો તારા પ્રસાદથી હું ધર્મ પામ્યો.” સુમિત્ર પણ બા––“હે ચિત્રગતિ ! તારા મહચથી આ સદ્ધિ હું જીવિતદાનના બદલામા પામ્યો. નહિ તે પ્રત્યાખ્યાન ને નમસ્કાર રહિત હું મનુષ્ય પણ ન હોત.” એ રીતે પરસ્પર પુણયની પ્રશંસા કરતા શ્રી સૂરચકી પ્રમુખ વિદ્યાધર રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા ત્યા રૂપ અને ગુણોથી અસાધારણ એવા ચિત્રગતિને જોતાં રત્નવતી કામદેવને આધીન થઈ ગઈ. પિતાની પુત્રીની એવી અવસ્થા જોઈને અસંગસિંહરાજા ચિતવવા લા –“ અહે! નૈમિતકનું વચન બરાબર મળતું આવ્યું, કારણ કે એણે મારૂ ખગ છીનવી
Page #43
--------------------------------------------------------------------------
________________
ચિત્રગતિ અને રત્નપતીની કથા. લીધું, વળી એની ઉપર કુસુમવિષ્ટ થઈ, ને એનામાં મારી પુત્રીને અનુરાગ પણ થા માટે જ્ઞાનીએ બતાવેલ મારી પુત્રીને એજ વર થાઓ. અહીં દેવસ્થાને સબંધાદિક કહેવું ઉચિત નથી, ” એમ ચિંતવીને અગસિંહ પરિવાર સહિત પિતાના ઘરે ગયે, અને સુમિત્રદેવ તથા બીજા વિદ્યાધરને સત્કાર કરીને ચિત્રગતિ પણ પિતાના પિતાની સાથે ઘેર આવ્યો.
હવે અસંગસિંહે સૂરચક્રીને એક પિતાને પ્રધાન મોકલ્યો. તે જઈ રાજાને નમન કરીને વિનતિ કરવા લાગ્યો કે –“હે સ્વામિન ! તમારે પુત્ર ચિત્રગતિ અને મારા સ્વામીની પુત્રી રત્નાવતી એ બંને રત્ન સદશ છે. માટે આપની આ જ્ઞાથી પાણિગ્રહણપૂર્વક એમને વેગ ભલે થાય” સૂરચક્રીએ પણ હર્ષ પામીને એ સંદેશાને સ્વીકાર કર્યો. પછી મહા મહોત્સવ સહિત તે બનેના વિવાહ થયો. અને ચિત્રગતિ રત્નાવતીની સાથે વિષયસુખ ભેગવવા લાગે.
હવે ધનદેવ અને ધનદત્તના જીવ ચવીને મને ગતિ ને ચપલગતિ નામે તેના લધુ બધુ થયા તે બનેની સાથે રત્નાવતી સહિતચિત્રગતિ નંદીશ્વરાદિ મહાતીર્થોની યાત્રા કરવા લાગ્યા. એકદા સૂરચઠ્ઠીએ ચિત્રગતિને રાજ્યપર બેસારી પોતે દિક્ષા લઈને તે પરમપદને પામ્યા. ચિત્રગતિ પણ બહુ વિદ્યાને ભંડાર હોવાથી અનેક ખેચર રાજાઓને વશ કરતાં પોતાનું રાજ્ય પાળવા લાગ્યો.
એક દિવસે મણિચંડ નામે તેને સામત મરણ પામ્યું. તેના શશી અને શર બે પુત્ર રાજ્યને માટે યુદ્ધ કરવા લાગ્યા. તે રાજ્યના વિભાગ કરીને ચિત્રગ તિએ તે બંનેને રાજ્ય આપ્યું, અને સારી સારી યુક્તિઓ સહિત ધર્મવચન સંભળાવી સન્માર્ગમાં તેમને સ્થાપન કર્યા, તથાપિ એક વખત તેઓ મને પર
સ્પર યુદ્ધ કરીને મરણ પામ્યા. તે સાભળીને ચિત્રગતિને વૈરાગ્ય થયે, અને મનમાં ચિંતવવા લાગ્યા કે–અહો ! સ સારરૂપ જંગલ બહ વિષમ છે, જેમાં પ્રાણીઓ દુ અને અનુભવ કેવી રીતે કરી રહ્યા છે,” એમ ચિતવી રત્નતીથી ઉત્પન્ન થયેલ પુરંદર નામે મોટા પુત્રને રાજ્યપર બેસારીને પોતાના અને લધુ બધુ સાથે રત્નવતી સહિત ચિત્રગતિએ દમધર નામે આચાર્યની પાસે દીક્ષા લીધી, અને ચિરકાલ ચારિત્ર પાળી પાપગમન અનશન કરીને ચિત્રગતિ માહેદ્ર દેવલોકમા મહાન દેવ થયા, તથા તે મને લઘુ ખાધવ અને રત્નવતી પણ તેજ દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા દેવતા થયા.
–
–
Page #44
--------------------------------------------------------------------------
________________
ir
શ્રી તેમનાય ચરિત્ર
પાંચમા અને છઠ્ઠો ભવ.
વે પશ્ચિમ મહાવિદેહમા પુજ્ઞ નામે વિજયમાં સિદ્ઘપુર નામે નગર છે, ત્યાં હરિન ંદી નામે રાજા અને પ્રિયદર્શીના નામે તેને રાણી હતી. મહા સ્વપ્નથી સૂચિત ચિત્રગતિના જીવ તેના ઉઢરે આવીને અવતર્યાં. સમય થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો કે જેમ પાંડુકનનની ભૂમિ કલ્પવૃક્ષને પેદા કરે. રાજાએ તેનુ અપરાજિત એવુ નામ શખ્યું, ધાવમાતાઓના લાલન પાલનથી તે ક્રમે ક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે તે બધી કળાઓ પણુ શીખ્યા અને ચાવન વય પામ્યા તેને વિમલખધ નામે પ્રધાનના પુત્ર મિત્ર હતા તે અને કુમારી એક વખત કીડા કરવાને અશ્વ ઉપર આરૂઢ થઈને અહાર ગયા, પરંતુ તે અશ્વો કુશિક્ષિત હાવાથી તેમને કોઈ મહા અરણ્યમાં ઉપાડી ગયા, ત્યાં અવા થાક્યા ત્યારે તે મને એક વૃક્ષની નીચે ઉતર્યો. એટલે રાજપુત્ર વિમલાષને કહેવા લાગ્યા- ~ હું મિત્ર ! આ અવા જો આપણને અહીં ઉપાડી લાવ્યા ન હોત. તે આપણે આ આશ્ચર્ય મય ભૂમિ ક્યાંથી જોઇ શકત ? વિનાદને માટે જતાં જો મામાપની રજા લેવા જઈએ, તે આપણે વિરહ સહન ન કરી શકવાથી તે આપણને કદી પણ જવાની રજા ન આપે, માટે સારૂ થયુ, " આ કુમારનુ` વચન પ્રધાન પુત્રે પણ માન્ય રાખ્યું.
'
.
એવામા ત્યાં કોઈક પુરૂષ · મને મચાવે, મને બચાવા ' એમ આલતા અને ભયથી કાંપતા ક ંપતા કુમાર પાસે આવ્યે એટલે એકદમ તેને શરણે આવેલ જોઈને ભીતિ ન રાખ’ એમ કુમારે તેને આશ્વાસન આપ્યું. તે વખતે પ્રધાન પુત્ર એક્લ્યા હું મિત્ર ! જરા વિચારીને એની રક્ષા કરી, જો એ અન્યાય કરનાર હશે, તે એનુ રક્ષણ કરવું સારૂં નથી. ' અપરાજિત બેન્ચે—એ અન્યાયી હૈાય કે ન્યાયી હાય. પણ શરણાગતનું રક્ષણ કરવું, એ ક્ષત્રિયાના ધર્મ છે, થ્યા પ્રમાણે હજી કુમાર આવે છે, એવામા મારા મારા' એમ ખેલતા રાજપુરૂષ હાથમા તીક્ષણ તરવાર લઈને ત્યાં આવ્યા, અને કહેવા લાગ્યા કે— ‘તમે એ મુસાફ઼ા દૂર ખસી જાએ, આ ચારને અમારે મારા છે, એણે અમારૂં સમસ્ત નગર લૂંટ્યું છે, ” આ સાંભળી કુમાર હસીને મેલ્યે.- મા મારા શરણે આવેલા છે. તે તેને કેંપણુ મારી ન શકે, તે બીજાની શી વાત આ સાંભળી આરકા ક્રોધી અની તેને હણવાને તૈયાર થયા, તેવામાં તરવાર લઈ સિ'હું જેમ મૃગલાઓને સારે તેમ કુમાર તેમને મારવા દોડ્યો. તેથી તેમણે તરત નાશીને પોતાના સ્વામી કાસલરાજને તે મામત કહી. એટલે રાજાએ પણ ચારના
;
Page #45
--------------------------------------------------------------------------
________________
અપરાપ્તિ અને રત્નમાલાની કથા. રક્ષકને વધ કરવા અસૈન્ય મોકલ્યું. તે સર્વને અપરાજિતે હરાવ્યા. તે સાંભળીને રાજા પોતે સેના સહિત ત્યાં આવ્યું, તેને આવતો જોઈને તસ્કર પ્રધાનપુત્રને
પીને કુમાર યુદ્ધ કરવાને ચાલ્યું. પછી હાથીના દાંત પર સિંહની જેમ પગ દઈને ભસ્થલપર આવી સ્કધપર બેઠેલ મહાવતને તેણે મારી નાંખે, અને તેજ હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યા. તેવામાં એક મંત્રીએ તેને ઓળખીને રાજાને કહ્યું કે--હે સ્વામિન્ ! આ કુમાર તે હરિનંદી રાજાને પુત્ર છે, બીજે નહિં. એમ જાણું રાજાએ પોતે હુકમ કરીને સૈનિકોને યુદ્ધ કરતા અટકાવીને તે કુમારને કહ્યું કે--હે કુમારી તું મારા મિત્ર હરિનદીને પુત્ર છે તારા બળથી હું સતુષ્ટ થયે છું. સિહના બચ્ચા વિના હાથીની સામે થવાને કણ સમર્થ છે? માટે હે મહાભુજીત હવે મારા ઘરે ચાલ. એમ કહી તેને ભેટીને પિતાના હાથી ઉપર બેસારી પિતા જેમ પુત્રને લઈ જાય, તેમ રાજા તેને પિતાને ઘેર તેડી ગયે. પ્રધાનપુત્ર પણ ચારને છોડી દઈને અપરાજિતની સાથે ચાલ્યો. તે બંને કેસલરાજાના મહેલમાં આનંદથી રહ્યા. ત્યાર પછી કેસલરાજાએ બહુજ આનદ સાથે કનકમાલા નામે પિતાની કન્યા અપરાજિતને પરણાવી. ત્યાં કેટલાક દિવસ રહી જતા વિદ્ધ ન થાય” એમ વિચારી રાજાને જણાવ્યા વિના પિતાના મિત્રસહિત કુમાર રાત્રે બહાર નીકળી ગયે. રસ્તે જતી કુમારે કાલિકાદેવીના મંદિરમા “અહા! આ પૃથવી શુ પુરૂષ વિનાની થઈ ગઈ?” એ પ્રમાણે નજીકમાં રાત્રે રૂદન સાભળ્યું, એટલે મનમાં તે સમજી ગયેા કે—“આ કોઈ સ્ત્રી રૂદન કરે છે. એમ ધારી શબ્દાનુસારે તે આગળ ચાલે. ત્યા મળતી જ્વાલાની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષણ શસ્ત્ર જેણે ખેચી લીધુ છે એવા એક પુરૂષને જે. એવામાં ફરીને પણ “આ અધમ વિદાધર પાસેથી કે પુરૂષ હોય તે મને બચાવ” એ પ્રમાણે શિકારીના હાથમાં આવેલ પક્ષીની જેમ તે સ્ત્રીનું રૂદન કુમારના સાંભળવામાં આવ્યું. એટલે કુમારે તે અધમ વિદ્યાધરને આક્ષેપથી કહ્યું કેજે પુરૂષાધમ! લડવાને માટે તૈયાર થા. આ બિચારી અબલા ઉપર તારૂં બળ કેમ અજમાવે છે?” આ સાંભળી પેલે વિદ્યાધર “આ સ્ત્રીની જેમ તારી ઉપર અજમાવતા પણ મારૂ બળ હકે તેમ નથી.” એમ બોલતે તે કુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે બને યુદ્ધમાં કુશળ હોવાથી પરસ્પરના ઘાને ચુકાવતા ઘણે વખત ખ યુદ્ધ કર્યું અને પછી ભુજા યુદ્ધમાં પ્રવર્તી. તે યુદ્ધમાં કુમારને ન જીતી શકાય તે માનીને વિદ્યાધરે અપરાજિતને નાગપાશથી બાંધી લીધો, પણ કુમારે તે નાગપાશને એક જણે દેરડીની જેમ તેડી નાંખ્યા. એટલે ફરીને પણ વિદ્યારે વિદ્યાના પ્રભાવથી અસુરકુમારની માફક વિવિધ શોથી કુમારને પ્રહાર કર્યા, પરંતુ પૂર્વપુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી કુમારને તે લેશ પણ પ્રહાર લાગ્યા નહિ. એવામાં સૂર્યોદય થયે, ત્યારે રાજપુત્રે તે ખેચરને ખગવતી માથામાં
Page #46
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
શ્રી નેમિનાથ ચરિત્ર પ્રહાર કર્યો. તે પ્રહારથી તે મૂછો પામીને તે ખેચર જમીન પર પડી ગયે. તે વખતે કુમારની જાણે સ્પર્ધા કરતું હોય તેમ કામદેવે તે સ્ત્રીને પોતાના બાણથી ઘાયલ કરી. પછી કુમારે ઉપચાર કરીને તે વિદ્યાધરને સ્વસ્થ બનાવીને કહ્યું
હજી પણ જે તારામાં બળ હોય, તો યુદ્ધ કર ” ત્યારે વિદ્યાધર બેલ્યો-“હે કુમાર ! તે મને બરાબર જીતી લીધા એટલું જ નહિ પણ અવધના પાપથી નરકમા પડતા મને બચાવ્યો. હવે સાભળ મારા વિશ્વના છેડાની ગાઠમા મણિ અને જડીબુટ્ટી છે, તે મણિના જળથી મૂળીયાને ઘસીને મારા વણપર લગાડ” કુમારે તેમ કર્યું, એટલે વિદ્યાધર સજજ થયા, પછી કુમારે પૂછયું ત્યારે તે પિતાનો વૃત્તાત આ પ્રમાણે કહેવા લાગ્યો-“ઝીણુવિદ્યાધરને સુરકાંત નામે પુત્ર છું. અને આ સ્ત્રી રથનપુર નગરના સ્વામી અમૃતસેન રાજાની રત્નમાલા નામે પુત્રી છે, એક વખત જ્ઞાનીએ કહ્યુ હતુ કે--હરિનદી રાજાનો પુત્ર અપરાજિત એને વર થશે. તેથી એ તેની ઉપર અનુરક્ત થઈ બીજા કેઈમા તેનું મન ન થયું. એક વખતે મેં એને જોઈ અને વિવાહને માટે માગણું કરી, ત્યારે એ કહેવા લાગી કે-અપરાજિત મારૂ પાણિગ્રહણ કરશે, અથવા તે અગ્નિ મારા દેહને બાળશે, તે શિવાય બીજી ગતી નથી ? એ પ્રકારના તેના વચનથી હું કપાયમાન થા અને નગરની બહાર આવીને સાથે વિદ્યાને સાધવાલાગે, વળી ફરીને પણ અનેક ઉપાયથી મે એની માંગણું કરી, પરંતુ એણે
જ્યારે કઈ રીતે માન્યુ નહિ, ત્યારે હું હરણ કરીને એને અહીં ઉપાડી આવ્યા. કારણ કે કામા પુરૂષે શુ નથી કરતા? આજે હું એને કાપી કાપીને અગ્નિમાં નાંખવાને તૈયાર થયે હતું, પણ તે મારાથકી એને બચાવી, અને મને દુર્ગતિમાં પડતે બચાવે. એમ બન્ને ઉપરતે ઉપકાર કર્યો, હવે હે મહાભુજ કહે કે તુ કાણુ છે?” આ પ્રમાણે તે વિહાધરે કુમારના કુલાદિક પૂછયા, એટલે પ્રધાન પુત્રે બધું કહી બતાવ્યું. તે વખતે રત્નમાલા પણ ઈષ્ટ સમાગમથી હર્ષ પામી. એવામાં પાછળથી રત્નમાલાના માતપિતા કીતિમતી અને અમૃતસેન ત્યા આવ્યા અને વૃત્તાંત પૂછતા મત્રિપુત્ર વીતક વાત બધી કહી બતાવી પોતાની પુત્રીનું રક્ષણ કરનાર તેજ પરણનાર સમજીને તે બને આનદ પામ્યા. પછી તેમણે અપરાજિતને પિતાની કન્યા પરણાવી અને તેમના વચનથી જ અપરાજિતે સૂરકાંતને અભયદાન આપ્યું પછી કુમારનિ સ્પૃહ હેવાથી સૂરકાંતે પ્રથમની બે મણિ અને જડી બુટ્ટી તથા વેષ પરાવર્તન કરવાની ગોળીએ પ્રધાનપુત્રને આપી હવે અપરાજિતે પિતાના સસરાને કહ્યું કે – મારા સ્વસ્થાને ગયા પછી તમે તમારી પુત્રીને ત્યા તેડી આવજો એમ કહીને ચાલતે થયે. એટલે પુત્રી સાથે અમૃતસેન અને સૂરકત વિદ્યાધર અપરાજિતને યાદ કરતા પિતપિતાને સ્થાને ગયા.
હવે કુમાર પ્રધાન પુત્રની સાથે આગળ ચાલતાં મહાટવીમાતૃષાતુર થયે.
Page #47
--------------------------------------------------------------------------
________________
અપરાજિત અને પ્રીતિમતીની કથા.
૧૭. ત્યા એક સહકાર વૃક્ષની નીચે બેઠા, અને પ્રધાનપુત્ર પાછું લાવવાને ગયા. ત્યાં દૂર જઈ પાણી લાવીને મત્રિપુત્ર આવ્ય, એવામાં સહકાર નીચ કુમારને તેણે જે નહિ. એટલે ચિંતવવા લાગ્યા કે–“શુ તે આ સ્થાન ન હશે? શું ભ્રાંતિથી હું અહી આવી ચડ્યો ? અથવા તૃષાતુર થઈને કુમાર પિતે પાણુ લેવાને ગયો. હશે?”એમ ધારી કુમારની શોધ કરવાને દરેક વૃક્ષ આગળ તે ભમવા લાગ્યા, પર તુ કુમાર ક્યા પણ ન જેવાથી તે મૂચ્છ ખાઈને ધરણ પર ઢળી પડ્યો. પવનથી સાવધાન થતા પાછો ઉઠીને તે કરૂણ સ્વરથી રૂદન કરવા લાગ્યા–“હે કુમાર! તું તારા સ્વરૂપને દેખાડ વિરહથી મને શા માટે સતાવે છે. તારે અપકાર કે પ્રહાર કરવાને કોઈ પુરૂષ સમર્થ નથી. હે સખે ! તુ અદશ્ય થતા અમંગલનું કોઈ કારણ નથી, તુ જ્યા ગયે હઈશ, ત્યા સુખનું ભાજન થઈશ ” આ પ્રમાણે બહ પ્રકારે વિલાપ કરીને પાછે તેની શોધ કરવાને પ્રામાદિકમાં ભમતા તે નદિપુર નગરમાં આવ્યું ત્યા હાર ઉદ્યાનમા બેસે છેતેવામાં બે વિદ્યાધરો આવીને તેને કહેવા લાગ્યા–“હે મત્રિપુત્ર ભુવનભાનુ નામે વિદ્યાધર રાજા એક મહેલ વિકુવીને મહાવનમા રહે છે તેને કમલિની અને મુદિની નામે બે કન્યાઓ છે તેમને વર તારે મિત્ર અપરાજિત થશે-એમ જ્ઞાનીએ કહ્યું છે. તેને લાવવાને માટે અમારા સ્વામીએ અમને મોકલ્યા. તે વનની અંદર આવતાં તમે બે અમારા લેવામાં આવ્યા તે વખતે તું પાછું લાવવા ગયેલ હોવાથી કુમારને લઈને અમે અમારા સ્વામી પાસે મૂક. ઉદય પામેલા સૂર્ય સમાન તેને જોઈને ભુવનભાનું એકદમ ઉભા થયે અને રત્નના ભદ્રાસનપર તેને બેસાર્યો. પછી તે વિદ્યારે કુમારની ગુણ સ્તુતિ કરી પિતાની અને કન્યાના વિવાહની કુમાર પાસે માગણી કરી, પરંતુ તે તારે વિયેગી હોવાથી કોઈ પણ જવાબ આપી શકશે નહિ. એક તારી ચિંતામાજ તે મુનિની જેમ મેન બેસી રહે. એટલે તને લાવવાને માટે અમારા સ્વામીએ અમને હુકમ કર્યો. પછી આમતેમ જોતા અત્યારે અમે અહીં આવ્યા છીએ, અને ભાગ્યને તું હમણાજ જોવામાં આવી ગયે. માટે હે મહાભાગ ઉઠ અને તરત ચાલ, તારા વિરહને લીધે કુમારને વિવાહ અટકી પડ્યો છે.” એમ સાભળીને પ્રધાન પુત્ર બહુ હર્ષ પામ્યા અને તે બનેની સાથે આવી જાણે સાક્ષાત્ હર્ષ હોય એમ તે કુમારને મળે. પછી કુમારે તે બને કન્યાનું પાણિગ્રહણ કર્યું ત્યા અહ૫ સમય રહીને પ્રથમ પ્રમાણે મિત્ર સહિત કુમાર અન્ય સ્થાને જવા નીકળ્યો. જતા જતાં તે અને શ્રીમદિર નગરમાં આવ્યા અને ત્યાં સૂકાતે આપેલ મણિથી મનવાંછિત પૂર્ણ કરતા રહેવા લાગ્યા.
એક દિવસે તે નગરમાં મોટો હાહારવ થશે. શસ્ત્રથી સજજ થયેલા સુભટે જેવામા આવતા હતા. ત્યારે કુમારે પ્રધાનપુત્રને પૂછયું કે- આ શું છે?”
Page #48
--------------------------------------------------------------------------
________________
-
-
-
૨
શ્રી નેમિનાથ ચરિત્રએટલે તે લેકેની પાસેથી જાણીને બાલ્ય-હું મિત્ર! અહી સુપ્રભ નામે રાજા છે, તેને એક પુરૂ છળ કરી છુરીથી મારી નાખે છે તે રાજાના રાજ્યને ધારણ કરનાર પુત્રાદિક કોઈ નથી તેથી પોતાના રક્ષણ માટે વ્યાકુલ થયેલા લોક બધા નગરમા ભમી રહ્યા છે, અને તેથી આ તુમુલ હાહારવ થાય છે” આ સાંભળીને કુમારને બહુ ખેદ થયે. તે વખતે સ રેહશેષધિથી પણ રાજાને પ્રહાર વધતા જોઈ એક કામલતા નામની પ્રધાન ગણિકાએ મુખ્ય મંત્રીને કહ્યું–“હે મંત્રિ' આ નગરમાં સાક્ષાત દેવ સમાન કે પરદેશી પુરૂષ આવેલો છે, તે કંઈ પણ ઉદ્યમ કરતું નથી છતા સર્વ રીતે સુખી છે. તેથી માટે પ્રભાવ.' શાળી લાગે છે. માટે તેની પાસે કંઈ એવધ હશે " તે સાંભળી મત્રીઓ કુમારને વીનવીને રાજાની પાસે લઈ ગયા દયાળુ કુમારે ઘાત જોઈને મિત્ર પાસેથી મણિ અને મૂળીયુ લઈ, મણિજળથી તે મૂળીયું ઘસીને રાજના ઘાપર લગાડયું. એટલે રાજા તરત જ થયે, અને કુમારને કહેવા લાગ્યા–“હે અકારણ બાધવ! તુ અહીં ક્યાથી આવેલ છે?” આ સાંભળી તેને બધે વૃત્તાત પ્રધાનપુત્ર રાજાને કહી સંભળાવ્યું. તે સાભળીને રાજા કહેવા લાગ્ય-“હે મત્રીઓ ! આ મારા મિત્ર હરિન દીને પુત્ર છે. અહો! પ્રમાદથી હું જાણું ન શકો.” એમ કહી તેના ગુણથી રજિત થયેલ રાજાએ આગ્રહપૂર્વક પિતાની રંભા નામે કન્યા તેને પરણાવી તેની સાથે ભેગ ભેગવતા થોડો વખત ત્યા રહીને પ્રથમની જેમ મિત્ર સહિત કુમાર દેશાતર ચાલી નીકળ્યો. અને અનુક્રમે તે કંડપુર નગરમાં આવી પહોંચ્યા ત્યાં ઉઘાનમા કેવલી ભગવંતને જેયા. તેમને વાટીને તેણે દેશના સાભળી દેશના પછી કુમારે કેવલીને પૂછયું કે - હે ભગવન! હુ ભવ્ય છું કે અભવ્ય ? કેવલી બેલ્યા- તુ ભવ્ય છે પાચમે ભવે તું બાવીશમો તીર્થંકર થઈશ, અને આ તારે મિત્ર ગણધર થશે.” એમ સાભળી તે બને આનદ પામ્યા અને તે સુનિની સેવા કરતા કેટલાક દિવસ ત્યા રહ્યા. પછી મુનિ વિહાર કરી ગયા, ત્યારે તે અને દરેક સ્થળે ત્યવદન કરતા કરવા લાગ્યા.
હવે જનાનંદપુરમા જિતશત્રુ નામે રાજ હતું, તેની ધારિણી નામે રાના ઉદરમા રત્નાવતીને જીવ આવીને અવતર્યો સ પૂર્ણ કાલ થતા તે રાણીએ એક પુત્રીને જન્મ આપે. શુભ દિવસે પિતાએ તેનું પ્રીતિમતી એવું નામ રાખ્યુ તે અનુક્રમે વૃદ્ધિ પામી અને બધી કળાઓ શીખી. પછી તેને જૈવનવતી જોઈને પિતા વિચારવા લાગે--જે એને જેવા તેવા વર સાથે પરણાવીશ, તે એ મરણ પામશે એમ ધારીને રાજાએ તેને એકાતમાં બોલાવીને પૂછયુહે પુત્રી તને કયે વર પસદ છે?” તે બેલી–હે તાતી જે કળામા મને જીતે, તે વર મને પસંદ છે” આ તેનું વચન રાજાએ કબુલ શબ્યુ. આ તેની પ્રતિજ્ઞા
Page #49
--------------------------------------------------------------------------
________________
અપરાજિત અને પ્રીતિમતીની કથા
દ
બધે ઠેકાણે ફેલાઈ ગઈ. ત્યાર પછી ઘણુ રાજાઓ અને રાજપુત્રે વધારે વધારે કલાભ્યાસ કરવા લાગ્યા. એકદા જિતશત્રુ રાજાએ હાર મંડપ બંધાવીને તેમાં માડા રખાવ્યા, અને પછી રાજાએ તથા રાજપુત્રોને બોલાવ્યા. તે વખતે મનુષ્ય ગજાઓ અને વિદ્યાધર રાજાઓ પોતપોતાના કુમાર સહિત ત્યાં આવ્યા. માત્ર એક હરિનદી પુત્રવિયોગાત્ત હોવાથી ન આવ્યા. એવામાં પર્યટન કરતા દેવગે અપરાજિત ત્યા મિત્ર સહિત આવી પહોંચે અનુક્રમે ગોઠવેલા માચડા જોઈને તે વિમળબોધ મિત્રને કહેવા લાગ્યા–“હે મિત્ર! આપણે બરાબર સમયપર આવ્યા છીએ. અહીં કલાવત પુરૂનુ કળાકેશલ્ય અને તે કન્યાને આપણે જોઈ શકીશ.” પછી પોતે ઓળખાય નહિ એટલા માટે પેલી શુટિકાના પ્રભાવથી પિતાનું સામાન્ય રૂપ બનાવીને રાજકુમાર મિત્ર સહિત ત્યા સ્વયંવર મંડ૫માં આ . અને બધાએ વિકૃત રૂપધારી તેમની તરફ દષ્ટિ કરી.
હવે દીવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરી જેને ચામર ઢળી રહ્યા છે એવી પ્રીતિમતી પિતાની સખીઓ અને દાસીઓ સહિત ત્યાં સ્વય વર મંડપમાં આવી. એટલે માલતી નામની સખી પોતાની આંગળીવતી નામ દર્શાવતી બેલી–હે સખી! આ પિતાને ગુણ માનનાર એવા નર રાજાઓ અને ખેચર રાજાઓ અહીં આવ્યા છે. આ કદંબ દેશનો રાજા ભુવનચંદ્ર કે જે પૂર્વ દિશાના ભૂષણરૂપ છે. આ દક્ષિણ દિશાને અલકારરૂપ સમરકેતુ રાજા છે. ઉત્તર દિશામા કુબેર સમાન આ એરરાજ છે. શત્રુઓની સ્ત્રીઓથી અશ્રાત (યાકરહિત) અને કીર્તિરૂપ લતાવનને વધારનાર આ સમપ્રભ રાજા છે. બીજા પણ ધવલ, શૂર, લીમ વિગેરે રાજાઓ આવેલા છે. આ વિદ્યાધરોને સ્વામી મણિચૂડ નામે રાજા છે, આ રત્ન સમાન કાતિવાળે રતનચૂક રાજા છે, આ મહાભુજાવાળા મણિપ્રભ રાજા છે અને આ સુમન, સૂર, સોમ, વિગેરે ખેચર રાજાઓ છે. હે સખી આ બધા કલાવતને જોઈ લે અને પરીક્ષા પણ કરી લે.” આ પ્રમાણે કહીને તેણે સ્વય વર મડપમાં બેઠેલા રાજાઓ બતાવ્યા. તે વખતે પ્રીતિમતી જે જે રાજા તરફ નજર કરતી હતી, તે તે રાજાઓ કામદેવના બાણથી ઘાયલ થતા હતા પછી વસંતઋતુમા મસ્ત થયેલ કેયલની જેવા સ્વરથી સાક્ષાત સરસ્વતીની જેમ પૂર્વપક્ષમાં રહીને વાદ કરનાર એવી તેણુએ પૂર્વપક્ષ કર્યો એટલે સવે ભૂચર અને ખેચર હતબુદ્ધિવાળા થઈ ગયા. જાણે ગળામાં પકડાયા હાથ તેમ ઉત્તર આપી ન શકયા સ્ત્રી સ બ ધથી સરસ્વતીએ એનો પક્ષ કર્યો લાગે છે કે જે આપણે કેઈથી પણ ન છતાયા, તેમને અત્યારે આ કન્યાએ જીતી લીધા.” એમ વિલક્ષ અને શ્યામમુખ કરતા વિવિધ કલ્પનાથી બોલવા લાગ્યા
હવે જિતશ રાજા વિચારવા લાગ્યું કે “શ વધારે પ્રયાસ કરી અને બનાવતા થાકી જવાથી વિધાતાએ એને ચગ્ય પતિ બતાબેન હશે? પૃથ્વી પર રાજાઓ
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર, તે આટલાજ છે એમા તે મારી પુત્રીને લાયક વર દેખાતા નથી. અથવા તે કોઈ હીનવર થશે, તે એની શી ગતિ?” તે વખતે ભાવને જાણનાર પ્રધાન કહેવા લાગ્યો-“હે રાજન ! ખેદ ન કરે. જગતમા બલવંત કરતાં પણ બલવત હોય છે. કારણ કે “વહુનના વસુધર' એટલે આ વસુધા ઘણા રત્નોને ધારણ કરે છે. માટે હવે એવી છેષણ કરાવે કે –“રાજપુત્ર અથવા બીજે કઈ જે આ મારી પુત્રીને જીતે, તે એને વર થાય.” આ સાભળી “બહુ સારી સલાહ આપી” એમ કહીને રાજાએ તે પ્રમાણે છેષણ કરાવી તે ઘેાષણ સાંભળીને અને પરાજિત વિચારવા લાગે સ્ત્રી સાથે વિવાદ કરતા પુરૂષને વિજય થાય, તેપણુ કાઈમોટા મલતી નથી ફરી આ પ્રમાણે તે ચિતવવા લાગ્યા–ઉત્કર્ષ થાય કે ન થાય, પણ એને મારે જીતવી તે ખરી.” એમ ધારીને કુમાર તરત પ્રીતિમતી આગળ આવ્યું તે વખતે જો કે તેણે સાદે વેષ પહેર્યો હતે, છતાં પૂર્વ જન્મના નેહાનુભાવથી પ્રીતિમતીની તેના પર પ્રીતિ થઈ પછી પ્રીતિમતીએ પૂર્વપક્ષ કર્યો એટલે તે જ વખતે તેને તુરત નિરૂત્તર બનાવીને અપરાજિતે જીતી લીધી તેથી તેણીએ કુમારના કઠમા હર્ષપૂર્વક વરમાલા નાખી તે જોઈને ભૂચર અને ખેચરને ક્રોધ ચડયે “અમો હાજર છતા આ એક કાપેટિક શુ પરણુવાને હતે?” એમ બોલતા ને બડબડતા બધા રાજાઓએ ઘોડા અને હાથીઓના સ્વાસ સાથે શસ્ત્રસજજ થઈને લડાઈ શરૂ કરી એટલે કુમાર પણ છલગ મારી કોઈક ગજ સવારને હણીને તેના હાથી પર બેસી હાથીના કવચમાં રહેલા તેના શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા ક્ષણવાર પછી એક રથ હાકનારને મારી તે રથમાં બેસીને પ્રહાર કરવા લાગે. ક્ષણવારમા જમીનપર અને ક્ષણવારમા પાછો હાથી પર બેસીને સ ગ્રામ કરવા લાગે એવી રીતે પોતે એક છતા જાણે અનેક હોય તેમ વીજળીની જેમ
રાયમાન થઈ તેણે શત્રુસૈન્યને ભાગી નાખ્યું આ વખતે તે રાજાઓ ચિતવવા લાગ્યા–પ્રથમ તે સ્ત્રીએ આપણને શાસ્ત્રવાદમાં જીતી લીધા અને અત્યારે એણે એકલાએજ શસ્ત્રથી જીતી લીધા ” એમ લજજા પામતા તે ફરી પણ યુદ્ધ કરવાને તૈયાર થયા. એટલે કુમાર સોમપ્રભ રાજાના હાથી ઉપર ચડ્યો, એવામા તે રાજાએ કેટલાક લક્ષણ અને તિલકેથી તેને ઓળખી લીધે, અને અત્યંત સ્નેહપૂર્વક ભેટી પડ્યો. “હે અપરિમિત બલવાળા! તુ મારે ભાણેજ છે, બરાબર મારા જાણવામા આવ્યુ છે ”એમ માટે સાદે બોલતાં તે બધા રાજાઓને કહેવા લાગે એટલે તે બધા યુદ્ધ કરતા બ ધ થયા પછી તેજ બધા સ્વજને થઈને વિવાહમહ૫મા બેઠા, અને શુભ દિવસે જિતશત્રુ રાજાએ અપરાજિત અને પ્રીતિમતીને વિવાહ કર્યો, તે વખતે કુમારે પિતાનું અસલ રૂપે પ્રગટ કર્યું પછી જિતશત્રુ રાજાએ બધા રાજાઓને સત્કાર કરીને તેમને વિસર્જન કર્યા અને અપરાજિત પ્રીતિમતીની સાથે લેગવિલાસ કરતે ત્યા રહો તે વખતે રાજાના મંત્રીએ પો
Page #51
--------------------------------------------------------------------------
________________
નન
ન
+
અ
અ
-
-
-
-
-
-
-
-
-
અપરાજિત અને પ્રીતિમતીની કથા. તાની પુત્રી વિમલબેને પરણાવી અને તે પણ તે સ્ત્રી સાથે જ સારસુખ લેગવવા લાગ્યો.
એક દિવસે હરિનદી રાજાને દૂત આવ્યે, તેને જોઈને કુમાર હર્ષ પામે, અને પોતાના માત-તાતનું સ્નેહપૂર્વક કુશલ પૂછતાં, તે દૂત આખમા આસુ લાવીને બોલ્યા–“હે કુમાર! શરીરને હજી ધારણ કરે છે, એટલું જ માત્ર તેમને કુશલ છે. તારા વિયોગથી તે ઘણા દુખી છે. તારું નવું નવું ચરિત્ર સાભળતાં માત્ર તેઓ પ્રમોદ પામે છે. તારા વિરહથી મૂછ તેમને છેડે મૂકતી નથી. મને અત્યારે તને બેલાવવા મોકલેલ છે માટે તે સ્વામિ ! હવે માબાપને ખેદમા નાખવા તને ચોગ્ય નથી. આ પ્રમાણે સાભળતા કુમાર ગદગદિત થઈને બો –“માબાપને દુઃખ દેનાર એવા મારા જેવા પુત્રનેધિકાર છે. પછી જિતશત્રુ રાજાની અનુજ્ઞા લઈને અપરાજિત પિતાના નગારભાણું ચાલ્યા. તે વખતે પોતાની બે પુત્રીઓ સહિત ભુવનભાનું વિદ્યાધર ત્યાં આવ્યું, અને પૂર્વે કમાર જેમને વરણ હતું, તે બીજા રાજાઓ પણ પોતપોતાની પુત્રીઓને લઈને ત્યા આવ્યા. વળી અભય આપનાર કુમારની સાથે સૂરકાંત પણ ત્યાં આવ્યો. એ પ્રમાણે પ્રીતિમતી વિગેરે પત્નીઓ સહિત તથા ભૂચર અને ખેચર રાજાઓથી પરિવરેલો અપરાજિતકુમાર, મોટા સૈન્યથી આકાશને આચ્છાદન કરતે થેડા દિવસમા સિંહપુર નગરમાં આવી પહાપે, ત્યાં વિનયથી ભૂપીઠ પર આળોટતા એવા કુમારની પાસે આવી હરિન દીરાજ તેને પોતાના ખોળામાં બેસારી તેના મસ્તકપર વાર વાર ચુંબન કરવા લાગ્યા નેહથી જેની આખમા આંસુ આવી ગયા છે, એવી માતાએ પણ પ્રણામ કરતા કુમારની પીઠ થાપી, અને શિરપર શુ બન કર્યું. પછી પ્રીતિમતી વિગેરે સ્ત્રીઓ પોતાના સાસુ સસરાને પગે લાગી, અને વિમલબાપે દરેક વધની નામ લઈને ઓળખાણ આપી પછી કુમારે બધા ભૂચર અને ખેચને માન આપીને વિદાય કર્યા, અને પોતે માબાપના નેત્રને આન દ પમાડતો ત્યા સુખપૂર્વક રહેવા લાગ્યું.
હવે મને ગતિ અને ચપલગતિ અને માહે દેવલોકથી ચવીને અપરાજિતના સર અને સેમ નામે લઘુ બધુ થયા. એકદા હરિનદી રાજાએ અપરાજિતને રાજ્યપર સ્થાપીને પોતે દીક્ષા અંગીકાર કરી, અને તપ તપીને પરમપદ મેળવ્યું. હવે અપરાજિત રાજાને પ્રીતિમતી પટરાણ, વિમલબોધ મત્રી તથા બે બધુ માંડલિક રાજા થયા, ત્યા અપરાજિત રાજા પોતાની પુત્રીની જેમ પ્રજાને પાળવા લાગ્યા. સસાર સુખ ભોગવતા, તે અપરાજિતરાજાએ લાખો ગમે જિનચેત્ય અને યાત્રાઓ પુરૂષાર્થોથી અવંચિત રહી તેણે બહુ કાલ વ્યતીત કર્યો.
એક દિવસે રાજા ઉદાનમાં ગયે, ત્યાં પોતાના મિત્રોથી પરિવારે પોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતે, યાચકજનેને દાન આપતે, ખદીજથી ગવાતે એ
Page #52
--------------------------------------------------------------------------
________________
સર
શ્રી નેમિનાથ ચરિત્ર
'
'
એક મહષ્ટિક સાથે પતિના પુત્ર તેના જોવામા આવ્યે. તેને જોઈને રાજાએ પાતાના એક સેવકને પૂછ્યુ — એ કોણ છે?’ તે માલ્યા— એ સમુદ્રપાલ સા વાહના અન ગદેવ નામે પુત્ર છે ’ તે સાભળીને ‘ મહેા ! હું ધન્ય છુ કે જેના ગજ્યમાં આવા ઉદાર અને મહત્વિક વેપારીઓ વિદ્યમાન છે” એમ પ્રશ્ન સા કરતા રાજા પાતાના ઘરે ગયા, પછી બીજે દિવસે બહાર જતા રાજાએ, ચાર પુરૂષાએ ઉપાડેલ, પાતાની છાતીને કુટતી, કેશ છુટા કરીને રાતી એવી સ્ત્રીએ જેની પા છળ ચાલી રહી છે એવા એક મુડદાને જોયુ ત્યારે આ કાણુ મરી ગયેા છે ? ’ એમ રાજાએ પુછ્યુ, એટલે સેવા મેલ્યા— હે સ્વામિનૢ । જેને તમે કાલે ૧નમા જોચે હતા, તેજ આ અન ગદેવ વિસૂચિકાથી મરણુ પામ્યા. ’ તે સાતળીને સસારથી વિરક્ત થઇ મહા વૈરાગ્યને ધારણ કરતા રાજા ખેઢુ પામતા - તાના ઘરે આવ્યે, અને કેટલાક દિવસ તે ઘરસંસારમા રહ્યો હવે જે તેણે કુંડ પુરમા કેવલીને વાદ્યા હતા, તે ભગવત જ્ઞાનથી તેને યાગ્ય જાણીને ઉપકાર કરવાને ત્યા પધાર્યાં. તેમની પાસે ધમ સાંભળી, પ્રીતિમતીથી ઉત્પન્ન થયેલ પદ્મ નામના પુત્રને પેાતાના રાજ્યપર સ્થાપીને ાજાએ દીક્ષા લીધી. તે વખતે પ્રીતિમતી, સૂર અને સામ ખાધવા, અને વિમલબોધ મત્રીએ પણ તેની સાથે દીક્ષા લીધી અને તપ તપી, મરણુ પામીને ભરણુ દેવલે કે પરસ્પર પ્રીતિવાળા કેંદ્ર સામાનિક દેવતા થયા.
પ્રકરણ ૪ યુ.
શ્રી નેમનાથ પ્રભુના સાતમે અને આઠમે ભવ. જબુદ્વીપના ભરત ક્ષેત્રમા કુરૂ નામના દેશમા હસ્તિનાપુર નગરમ શ્રીષેણુ નામે રાજા હતા તેને શ્રીમતી નામે રાણી હતી તેણે એક વખત રાત્રિ થોડી શેષ રહી તે વખતે પેાતાના મુખમા પ્રવેશ કરતા પૂર્ણચક્રને જોચા, અને પ્રભાતે તે સ્વગ્ન તેણે પેાતાના પતિને કહી સભળાવ્યુ એટલે રાજાએ સ્વપ્ન પાઠક પાસે તેના નિણૅય કરાવ્યે કે એ સ્વપ્નના પ્રભાવથી સમસ્ત શત્રુરૂપ અધકારને હણનાર એવા રાણીને પુત્ર થશે’ હવે અપરાજિત દેવલાકથી ચવીને રાણીની કુખે આવીને ઉત્પન્ન થયા, અને સમય થતા રાણીએ સર્વાં લક્ષણે પૂર્ણ એવા પુત્રને જન્મ માખ્યા, પિતાએ તેનુ શંખ એવુ ના રાખ્યુ. અનુક્રમે વૃદ્ધિ પામતા તે સર્વ કળાઓ શીખ્યા અને ચાવનય પામ્ય
હવેવિમલ આયનો જીવ શ્રીષેણુ રાજાના પ્રધાનને અતિપ્રભ નામે પુત્ર
આ
Page #53
--------------------------------------------------------------------------
________________
શંખકુમારનું વર્ણન.
૩
*
૧
- -
-
-
-
-
-
-
-
-
થયે, તે બાલ્યાવસ્થાથી શખકુમારને પ્રેમપાત્ર મિત્ર થયે. એક દિવસે તે દેશના લોકેએ આવી પકાર કરીને શ્રીષેણ રાજાને વિનતી કરી કે- “હે સ્વામિન્ ! તમારા દેશના સીમાડામા અત્યત વિષમ એ વિશાલશંગનાએ પર્વત છે, તે ચસમાન શિશિરાનીથી સ યુક્ત છે તે પર્વતના દુર્ગમ સમરકેતુ નામે પલ્લીપતિ રહે છે. તે નિશકપણે અમને લુટે છે, માટે તેના ત્રાસથી અમને બચાવે આ પ્રમાણે સાભળી તેને વધ કરવાને રાજાએ પ્રયાણ કરવાની ભાભા વગડાવી. તે વખતે શખકુમારે પ્રણામ કરીને રાજાને કહ્યું- હે તાત! આવા એક પદ્ધીપતિ જેવા સામાન્ય જન૫ર તમે પોતે આટલો બધો આક્ષેપ શામાટે કરો છે? કારણ કે શીયાલપર સિંહને પરાક્રમ શોભે નહિ. માટે જે આજ્ઞા આપે તે હું તેને બાંધીને અહી લઈ આવું. તેના વચન સાંભળતા રાજા બહુ હર્ષ પામ્યું અને સેના સહિત શંખકુમારને પલપતિને નિગ્રહ કરવાને રાજાએ વિદાય કર્યો. પિતાના નગરથી કુમારને આવતે સાભળીને પહીપતિ દુર્ગને શૂન્ય મૂકીને કપટ પ્રધાન એ તે બીજી કઈ ગુફામાં પેસી ગયે, એટલે કુશાગ્રબુદ્ધિ કુમારે તે દુર્ગ નગરમાં મજબુત સેના સહિત સામ તને મોકલ્ય, અને પોતે સેના સહિત એક ગુફામાં રહ્યો હવે પલ્લી પતિએ છળ કરીને દુર્ગને રોધ કર્યો અને “હે કુમાર! હવે તું ક્યા જવાનો છે?” એમ જેટલામાં ગજના કરે છે, તેટલામાં કુમારે અનેક સુભટે સહિત તે પલ્લી પતિને ઘેરી લીધો. એટલે એક બાજુ દુર્ગમાં રહેલ રાજસુભટે તેને પ્રહાર કરવા લાગ્યા અને બીજી બાજુ કુમારના સુભટેએ મધ્યમાં રહેલ તેને વ્યાકુલ બનાવી દીધો, તેથી તે દીન થઈ ગયે પછી પોતાના કંઠ૫ર કુઠાર નાખીને તે કુમારને શરણે આવ્યા, અને બેલ્યો કે–“હે સ્વામિન્ ! મારા માયામત્રોનું હરણ કરનાર એક તું જ છે, હવે હુ તારે દાસ થઈશ. આ બધુ ગ્રહણ કર અને મારા પર મહેરબાની કર.” પછી શ નકુમારે જે જે તેણે લીધું હતું, તેને તે ચેરાયેલો માલ બધે સુપ્રત કર્યો, અને પોતે તેની પાસેથી દંડ લઈ તે પલ્લી૫તિને સાથે તેડીને પાછો ફર્યો. એવામાં સાંજ થતાં રસ્તામા પડાવ નાખીને તેણે સેનાને સ્થાપના કરી. ત્યાં અર્ધરાત્રે તે શય્યામા સુતેલે છે, એવામાં કરૂણ સ્વર તેના કાને પડયા, એટલે ખર્શને હાથમાં લઈને શખકમાર તે સ્વરના અનુસારે ચાલે. આગળ જતા એક અધવૃદ્ધ સ્ત્રી તેના જેવામાં આવી. કુમારે તેને પૂછયું કે-“હે ભદ્ર! તું તારા દુઃખનું કારણ કહી સંભળાવ.” આ તેના વચનથી કઈક આશ્વાસન પામીને તે બેલી-“ અંગદેશમા ચ પા નામની નગરીમા જિતારિનામે રાજા છે, તેની પ્રીતિમતી નામે રાણી છે, તેને બહુ પુત્ર ઉપર યશોમતી નામે પુત્રી છે પિતાને લાયક વર ન જેવાથી તેની દષ્ટિ કઈપણ પુરૂષમાં રમતી નથી. હવે એક દિવસે ગુણપાત્ર એવા શ્રીષણ રાજાને પુત્ર તેના સાંભળવામાં આવે ત્યારથી તેણે પ્રતિજ્ઞા કરી કે શખકુમાર મને પરણશે.”
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી તેમનાથ ચરિત્ર
ચેગ્ય પુરૂષ પર તેને અનુરક્ત જાણીને તેના પિતા આનદ પામ્યા પછી તે કામને માટે રાજાએ જેટલામા પેાતાના માણસે શ્રીવેણુ રાજા પાસે માયા, તેટલામા મણિશેખર નામના વિદ્યાધરના રાજાએ તે કન્યાની માગણી કરી એટલે જિતારિ રાજાએ કહ્યું કે~~ આ કન્યા શ કુમાર વિના બીજા કાઇ પુરૂષને ઈચ્છતી નથી ? પછી એક દિવસે તે વિદ્યાધર રાજાએ તેનુ હરણ કર્યું હું તેની ધાવમાતા સ્નેહથકી તેની સાથે આવી છુ, પરંતુ તે દુષ્ટ વિદ્યાધરે ખલાત્કારથી અને અહીં મૂકી દીધી અને સંસારમા સારભૂત એવી તે કન્યાને ઉપાડીને પેલા વિધાધર ક્યાક ચાલ્યે ગયે. તેથી હું અહીં વિલાપ કરૂ છુ ” આ મÀા વ્યતિકર સાભળીને કુમાર આયે હે માત ! તુ ધીરજ રાખ હું તે વિદ્યાધરને જીતીને કુમારીને લઇ ખાવુ છુ • એમ કહી તેની શોધ કરવાને શખકુમાર મહા અટવીમા ભમવા લાગ્યું. એવામા સૂર્યાંય થયા, એટલે કુમાર વિશાલશૃંગ પર્વતપર ગયેા તેની એક ગુફામા યશેામતીને પરણવાની પ્રાર્થના કરતા તે દુષ્ટ વિદ્યાઘર તેના જોવામા આવ્યા ત્યા ખેચરને આા પ્રમાણે ખેાલતી તે કન્યાના ખેલ તેણે સાસત્યા~ અચાન્ય માગણી કરનાર હું ખેચર 1 તુ મને વૃથા શામાટે ખેઢ પમાડે છે મારા પતિ તા શખ સમાન ઉજ્વળ ગુણવાળા એવા શકુમારજ થશે, બીજો કાઈ થવાના નથી ' આ તેના વચનથી કુમાર પ્રમાદ પાચે, એવામા કુમાર તે મનેના જોવામા આન્યા. ત્યારે ખેચર હુષ્ટ થઈને એલ્યુ— હું અન્ન ખાળા ! દૈવયેાગે આકુષ્ટ થયેલા જો, આ તારા પ્રિય શખ મને વશ થયેા છે. હું હવે તારી આશાની સાથે એને હણીને ખલાત્કારથી તને પરણી પેાતાના ઘરે લઈ જઈશ " આ પ્રમાણે ખેલતા તે ખેચરને શ કુમાર કહેવા લાગ્યા અરે ! પરસ્ત્રીનુ હરણ કરનાર નીચ । હવે તૈયાર થઈ જા. આ ખડ્ગથી તારા શિરને હમણાજ જમીનદોસ્ત બનાવી દઉં છુ ? પછી હાથમા તરવાર લઈને ખલવતા તેમને પાતપેાતાના મળથી જાણે પર્વતને પણ કપાવતા હોય તેમ પરસ્પર લડવા લાગ્યા. પરંતુ વિદ્યાધર જ્યારે પેાતાના ભુજમળથી કુમારને જીતી ન શકી, ત્યારે વિદ્યાર્થી વિષુ લા તપેલા લેાઢાના ગેળા વિગેરે અઓથી તે લડવા લાગ્યો, પણ કુમારના ભારે પુણ્યને લીધે તે કંઈપણ તેને લાગ્યા નહિ સામા આવતા કેટલાક અસ્રોને તેા કુમારે પોતાના ખડ્ગથીજ ભાગી નાખ્યા પછી અત્યત ખેદ પામીને બેસી રહેલ તે વિદ્યાધર પાસેથી તેણે ધનુષ્ય છીનવી લીધુ, અને તેજ અણુથી તેણે તેને છાતીમા વીંધી નાખ્યા, એટલે તે મૂર્છા ખાઈને જમીનપર પડી ગયે તે વખતે શખકુમારે વાયુના ઉપચારથી તેને સજ્જ કરીને ફરી લડવાને માટે ખાલાન્ગેા એટલે ખેચર આક્ષે—“ હે કુમાર ! તુ વીશિરામણું છે, મનુષ્ય છતા તે મને વિદ્યાધરને જીતી લીધેા, તેથી હે અલિષ્ઠ'તુ સામાન્ય માણુસ નથી, હે વીર! આ યશામતી જેમ તારા ગુણુથી રજિત થઇ, તેમ હું પણ તારા પરાક્રમથી
A
Page #55
--------------------------------------------------------------------------
________________
શખરાજ અને યશોમતીની કથા.
૨૫
નનન
રંજિત થ છું. મારે જે કાંઈ અપરાધ થયે, તે ક્ષમા કર.” ત્યારે કુમાર બોલ્યા- હે ખેચર ! તારા ભુજબળ અને વિનયથી હું રંજિત થયો છું. માટે છે મહાભાગા બાલ, તારું શું કરું?” આ સાંભળી ખેચર બેલ્યા- જે પ્રસન્ન થયે હોય, તે વૈતાઢ્ય પર્વત પર આવ, ત્યા તારી સિદ્ધાવતનની યાત્રા થશે અને મારા પર અનુગ્રહ થશે.” શખકુમારે તેનું વચન માન્ય રાખ્યું, અને રમતી પ્રદ પામી. એવામાં ત્યાં મણિશખર બેચરના પદાતિઓ આવ્યા, વીતેલ વૃત્તાત જાણીને તેમણે પોપકારી કુમારને નમન કર્યું, પછી કુમારે ત્યાં સૈન્યમાં બે વિદ્યાધર મોકલી પોતાની બધી હકીકત જણાવી, અને તે સૈન્યને તરત હસ્તિનાપુર તરફ રવાના કરી. પછી ચોમતીએ વિદ્યારે મેકલીને પેલી ધાવમાતાને પિતાની પાસે અણવી, એટલે ધાત્રી ને યશોમતી સહિત શંખકુમાર વૈતાઢ્ય પર્વતપર ગયો, ત્યાં યશામતીની સાથે તેણે સિદ્ધાયતનની યાત્રા અને પ્રવર (શ્રેષ્ઠ) પૂજા કરી. પછી મણિશેખર તેને કનકપુરમાં લઈ ગયે, ત્યાં દેવ સમાન માનીને પોતાના ઘરે તેણે કુમારનું બહુમાન કર્યું. તે વખતે વૈતાલ્યવાસી લેકે આશ્ચર્ય પામીને વારંવાર શંખકુમાર અને યશોમતીને જેવા લાગ્યા. વળી વેરિજયાદિથી પ્રસન્ન થયેલા બીજા પણ કેટલાક વિદ્યાધર કુમારના પદાતિ થઈ રહ્યા, અને તેઓ પોતપોતાની પુત્રી કુમારને પરણાવવા લાગ્યા, પણ શખકુમાર કહેવા લાગ્યો કે-યશોમતીને પરણીને પછી એમને પરણશ,પછી એક દિવસે મણિશેખર પ્રમુખ વિદ્યારે પોતપોતાની કન્યાઓને લઈને યશોમતી સાથે શખકમારને ૨ પા નગરીમાં લઈ ગયા. એટલે જિતારિ રાજા બધા વૃત્તાંત જાણીને પોતાની પુત્રીની સાથે આવેલ અને વિદ્યાધરેથી પરવારેલ એવા વરની સામે તે પ્રમાદ પામીને આવ્યું, અને મોટા ઓચ્છવ સાથે તેને નગરીમાં પ્રવેશ કરાવ્યું. ત્યારપછી શુભ દિવસે મહોત્સવપૂર્વક તેણે શંખકુમારને પોતાની પુત્રી પરણાવી, અને વિદ્યાધરની પુત્રીઓને પણ તે પરણ્યા. ત્યાં શ્રી વાસુપૂજ્ય ભગવતના ચૈત્યેની તેણે ભક્તિપૂર્વક યાત્રા કરી. પછી કેટલાક દિવસ ત્યા રહી યશોમતી વિગેરે સ્ત્રીઓ સહિત તે હસ્તિનાપુરમાં આવ્યા. હવે આરણ દેવક થકી ચવીને પૂર્વ ભવના બાધવ સૂર અને સેમ, તે શખકુમારના યશોધર અને ગુણધર નામે બે લધુ બધુ થયા. એકદા શ્રીષેણ રાજાએ શંખકુમારને રાજ્ય આપીને ગણધર ગણધરની પાસે દીક્ષા લીધી. ત્યારપછી શ્રીષણ મુનિ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેવતાના પરિવાર સહિત વિધિએ વિહાર કરતા હસ્તિનાપુર આવ્યા. એટલે વનપાલના મુખથી કેવલીનું આગમન સાંભળીને શખરાજાએ ભક્તિથી તેમને વાંદ્યા અને દેશના સાંભળી. પછી દેશનાને અંતે કુમાર બલ્ય-બહે ભગવાન ! જિન ધર્મના પ્રભાવથી હું સમજી શકું છું કે આ સંસારમાં કોઈ કોઈને
જ
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમનાથ ચરિત્રસંબધી નથી, બધા માત્ર સ્વાર્થના સંબંધી છે, તેમ છતા આ યશોમતી ઉપર મને અધિક મમત્વ શાથી? તે મને કહી સંભળાવે, કેવલી બોલ્યા કે એ ધનભવમા તારી ધનવતી સ્ત્રી હતી, પછી સંધિ પરસ્પર પ્રીતિવાળા બને દેવતા હતા. બાદ ચિત્રગતિના ભવમા એ રત્નાવતી તારી પ્રિયા હતી, પછી મહેંદ્ર દેવકે બને મિત્ર દેવતા થયા. ત્યાંથી અપરાજિતના ભવમાં એ પ્રીતિસતી તારી સ્ત્રી હતી, ત્યાથી આરણ દેવલોકે બંને મિત્ર દેવતા થયા. પછી આ સાતમે ભવે એ તારી યશોમતી પત્ની થઈ છે. તે કારણથી પૂર્વભવના રાગને લીધે તારે એની ઉપર અધિક નેહ છે. હવે અહીંથી અપરાજિત નામના અનુનર વિમાનમા જઈ ત્યાથી ચવીને આ ભરત ક્ષેત્રમાં તુ નેમિનાથ નામે બાવીશમો તીર્થકર થઈશ અને આ રામતી, તુ એને ન પરફયા છતાં અનુરાગ ધારણ કરી તારી પાસે દીક્ષા લઈ પરમપદને પામશે. ” એ પ્રમાણે સાભળી શંખરાજાએ વૈરાગ્ય ભાવથી પુંડરીક નામે પિતાના પુત્રને રાજ્ય આપી, તે કેવલીની પાસે અને બાધવ, મંત્રી અને ચશમતી સહિત દીક્ષા લીધી, અને અનુ
મે તે ગીતાર્થ થયે. પછી અરિહંતની ભક્તિ વિગેરે વિશ સ્થાનકના આરાધનથી તેણે તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું, અને પ્રાતે પાદપગમ અનશન કરી પ્રતાપી શંખ મુનિ અપરાજિત વિમાનમાં ગયા અને વિધિવશાત યશોમતી વિગેરે પણ તેની પાછળ તેજ વિમાને ગયા.
એ રીતે શ્રી ગુણવિજય ગણિ વિરચિત શ્રીમદરિષ્ઠ નેમિના ચરિત્રમાં શ્રી નેમિનાથના પૂર્વભવ વર્ણનરૂપ પ્રથમ પરિચ્છેદ સમાસ થયે.
Page #57
--------------------------------------------------------------------------
________________
.
.
.
* !
.
છે
તા
द्वितीय परिच्छेद.
પ્રકરણ ૫ મું.
gi
DAM
-
શ્રી નેમિનાથ પ્રભુને નવમ ભવ. હરિવંશ કુળનું વૃત્તાંત. INDIA વે આ ભરત ક્ષેત્રમાં આવેલા વત્સ નામે દેશમાં શાંબી નગ
રીમા સુમુખ ના રાજા હતા. તેણે વીર વણકરની સ્ત્રીને હરીને પિતાના અતઃપુરમાં રાખી. તે વનિતાના વિચારથી વીર ગાંડા
થઈ ગયે, અને તે રાજા અને સ્ત્રીના જોવામાં આવ્યે. તેથી તે બને ==ી સંવેગ પામ્યા. એવામાં અકસ્માતથી વીજળી પડતાં તે બંને મરણ પામ્યા અને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયા થયા. અહીં વીર પણ અજ્ઞાન કણ સહન કરીને સાધમ દેવલોકમાં કિલિબષી દેવ થશે. પૂર્વભવના વૈરથી તે બને ચુગલીયાને હરણ કરી ચ પા નગરીમાં લઈ જઈ, ત્યાં પુત્રીયા ચંદકીર્તિ રાજાનું રાજ્ય આપી, દેવશકિતથી આયુષ્ય ટૂંક કરી તથા શરીર પાચસો ધનુષ્ય પ્રમાણ બનાવી તેમના હરિ અને હરિ એવાં નામ રાખી, તેમજ મા, માસાદિનું ભક્ષણ શીખવીને તે દેવ સ્વસ્થાને ગયા. અચ્છેરારૂપે હરિવંશની ઉત્પત્તિ થઈ
હવે સૈવીર દેશમાં યમુના નદીથી શોભતી મથુરા નામે નગરી છે. ત્યાં હરિવંશના કુળમાથી ઉત્પન્ન થયેલ વસુરાજાના પુત્ર બહથ્વજથી ઘણા રાજાઓ વ્યતીત થયા પછી ય નામે રાજા થયા. તેને પૂરના પુત્ર થયો. શૂરના શરિ અને સવીર નામે બે પુત્રો થયા. પછી શરિને રાજ્યપર અને સુવીરને યુવરાજ પદપર સ્થાપી શરરાજાએ વેશચંથી દીક્ષા લીધી, પણ શરિએ મથુરાનું રાજ્ય સુવીરને આપી પોતે કુશાd દેશમાં આવી ત્યા શૈર્યપુર નામે નગર વસાવ્યું. તે શરિ ગજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્રો થયા, અને સુવીરને ભેજવૃશિશુ વિગેરે મહાભાગ્યશાળી અને પૃથ્વીમાં પ્રખ્યાત પુરી થયા. પછી સુવીર મથુરાનું રાજ્ય ભેજવૃષ્ણુિને આપી, પોતે સિંધુ દેશમાં વીરપુર વસાવીને રહ્યો, તથા શરિરાજા અધકવૃષ્ણિને પિતાના રાજ્યપર બેસારી સુમતિષ મુનિ પાસે દીક્ષા લઈ માણે
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી નેમિનાથ ચ.િ ગયે. હવે ભેજવૃણિને ઉગ્રસેન નામે પુત્ર થયે, અને અંધકવૃષ્ણુિને સુભદ્રા દેવીથી દશ પુરો થયા તે સમુદ્રવિજય, અભ્ય, તમિત, સાગર, હિમવા, અચલ, ધરણ, પૂરણ, આર્થિક અને વસુદેવ, એવા નામથી જખ્યાત થયા, એ દશે દિશાહ એવા એક નામથી લેકમા પ્રસિદ્ધ થયા. તેમને કહી ને માઢી નામે બે નાની બહેન હતી. હતી પરંતુ રાજાને પરણી અને માદ્રી, દમઘોષ ને પરણી. એક દિવસે અંધકવૃવિણ રાજાએ સુપ્રતિષ્ટ નામના અવધિજ્ઞાની મુનિને પૂછશું–“હે સ્વામિન! દશમે વસુદેવ મારે પુત્ર અત્યંત રૂપ, સભાગ્ય અને કળાઓને ભંડાર શાથી છે ?” એટલે સુપ્રતિષ મુનિ કહેવા લાગ્યા–
મગધ દેશમાં નદી ગામને વિશે એક દરિદ્ર બ્રાહ્મણ હતું, તેને સોમિલા નામે સ્ત્રી હતી. તેમને નદિપણુ નામે પુત્ર હતે. અત્યંત મંદ ભાગ્યને લીધે બાલ્યાવસ્થામાં જ તેના માબાપ મરણ પામ્યા. કુરૂપ, ઇતુર (મોટા દાંતવાળ) અને અનિષ્ટ હોવાથી સ્વજનોએ પણ તેને ત્યાગ કર્યો. પછી તે મજુરીથી જીવતાં એકદા મામાના જોવામાં આવ્યું, એટલે તે નદિષણને પિતાના ઘરે તેડી આવ્યું. તેના મામાની સાત કન્યાઓ વિવાહગ્ય થઇ હતી. તેથી નદિષણને તેના મામાએ કહ્યું-એક કન્યા હું તને આપીશ.' તે કન્યાના લોભથી તે બધું ઘરનું કામ કરવા લાગ્યું. હવે પ્રથમ કન્યા તે વાત જાણીને કહેવા લાગી–જે પિતા મને આ નદિષેણ) પરણાવશે, તે હું મરણ પામીશ.”નદિષેણ આ વાત સાંભળીને બહ ખેહ પામ્ય, એટલે તેના મામાએ ફરી તેને કહ્યું- હે વત્સ! તું ખેદ ન કર, હું તને બીજી કન્યા આપીશ. તે સાંભળીને બીજી કન્યાએ પણ તેજ અભિગ્રહ કર્યો, એટલું જ નહિ પણ બાકીની બધી કન્યાઓએ પણ તેજ પ્રમાણે અનુક્રમે તેનો પ્રતિષેધ કર્યો. એટલે મામાએ તેને કહ્યું–“હે ભદ્ર! તું વ્યાકુલ ન થા, તને બીજા કોઈની કન્યા માગીને પરણાવીશ.” પછી નહિષણ વિચારવા લાગ્યું કે મને કુરૂપાને આ મામાની કન્યાઓનથી વાંછતી, તે બીજી કન્યાઓ શી રીતે ઈચ્છશે?” એમ વિચારી વૈરાગ્ય આવવાથી ત્યાંથી નીકળીને રત્નપુરમાં તે આવ્યું, ત્યાં કીડા કરતા દપતીઓને જોઈને તે પિતાને નિંદવા લાગ્યું, અને દુઃખથી મરવા તે ઉપવનમાં ગયે. ત્યાં સરિત નામના સાધુને જોઈને તેણે પ્રણામ કર્યા. એટલે સાધુ પણ જ્ઞાનથી તેને ભાવ જાણું લઈને કહેવા લાગ્યા“હે ભદ્ર! તું મરણનું સાહસ કરીશ નહિ, દુખ થવાનું કારણ તે અધમ છે. માટે સુખના અથી એ ધર્મ આશષ જોઈએ, આત્મઘાત કરવાથી સુખ થવાનું નથી.” એ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને પ્રતિબદ્ધ પામી તેણે દીક્ષા અંગીકાર કરી અનુક્રમે તે ગીતાર્થ છે, અને સાધુઓની વૈયાવચ્ચ કરવાને તેણે અભિગ્રહ લીધે.
Page #59
--------------------------------------------------------------------------
________________
વસુદેવના પૂર્વ ભવન વૃત્તાંત.
૨૯
"
એક દિવસે માલ ગ્લાનાદિ સાધુઓની વૈયાવચ્ચ કરતાં પણ પાતાના મનમાં જરાપણ ખેદ ન પામનાર એવા નર્દિષણની ઇન્દ્રે પોતાની સભામાં પ્રશ"સા કરી, પણ ઈંદ્રના વચનને ન માનતાં શ્તાન સાધુના શરીરને ધારણ કરનાર કઈ એક દેવતા રત્નપુરની નજીક આવ્યા, અને ખીજે સાધુવેશ ધારણ કરીને નિદ્વેષણની વસતિમાં ગયા. તે વખતે પારણું કરવાને પ્રથમ કાળીયા તેણે ઉપાડયા હતા, તેવામાં તે દૈવ નર્દિષણુને કહેવા લાગ્યા અરે ! વૈયાવચ્ચની પ્રતિજ્ઞા લઈને અત્યારે તુ શી રીતે આહાર કરી શકીશ ? કાણુ કે બ્હાર ક્ષુધા અને તૃષાથી પીડિત ને અતિસાર રોગવાળા એક મુનિ બેઠા છે.’ તે સાંભળતા તરત અન્ન મૂકી, પ્રાચુક જળ લેવાને તે નીકળ્યા. પણ દેવ પાતાની શકિતથી તે મધુ અનેષણીય ( સદેષ ) કરવા લાગ્યા, પરંતુ લબ્ધિવ ંત તે મુનિના પ્રભાવથી તે દેવ વિઘ્ન કર વાને સમર્થ થઈ શકયા નહિ. એટલે ક્યાક શુદ્ધ જળ મુનિને પ્રાપ્ત થયું, લઈને ગ્લાનઋષિની પાસે તે ગયા. ત્યાં તે માથા મુનિએ નષિને કહેણુ વચનથી નિભ્રંછ્યા કે હું આવી અવસ્થામાં પડ્યો છું અને તું ભાજનમા લ પટ થઈને તરત માન્યે નહિ. માટે તાશ વૈયાવચ્ચના અભિગ્રહને ધિક્કાર છે. ' તે સાભળી ન’ક્રિષણ ઓલ્યા મારા એ અપરાધને ક્ષમા કરો, તમને હું સજ્જ ( સાજા ) કરીશ. આ જળ આપને ચિત છે. ’ એમ કહી પાણી પીવરાવીને • ઉઠા ? એમ તે આવ્યા. એટલે ગ્લાનમ્રુતિ ખોલ્યા— અરે ! સુંઢા ! હું મશક્ત છું. તે થ્રુ તું જોઈ શકતા નથી ? । પછી તે માયા મુનિને પાતાના સ્કંધપર બેસારીને નર્દિષ માગળ ચાલ્યા. તે વખતે તે માયામુનિએ નર્દિષણુની પગલે પગલે નિભ્રંછના કરી કે~ અરે ! ઉતાવળથી જતા બહુ આંદોલનથી મને શા માટે દુભવે છે ? જો તારે વૈયાવચ્ચ કરવી હાથ, તા હળવે હળવે ચાલ.' એમ તેને કહ્યુ', એટલે નર્દિષણ અતિ હળવે ચાલવા લાગ્યા, ત્યારે તે માયામુનિએ તેના પર વિષ્ટા કરી અને ફ્રી કહ્યુ કે— મામ વેગના ભંગ શા માટે કરે છે, ? તેમ છતાં ન દ્વેિષણ ઋષિએ તેના કટુ વચનપર ધ્યાન આપ્યું નહિ. પરંતુ · મા સાજા કેમ થાય ? એમ તે ચિતવવા લાગ્યા. ત્યારપછી જ્ઞાનથી મન, વચન ને કાયાની ઢેઢતા જાણીને વિષ્ટા દૂર કરી તેની ઉપર સંતુષ્ટ થઈને તે દેવતાએ પુષ્પ વૃષ્ટિ કરી, અને ત્રણ પ્રદક્ષિણા આપીને નર્દિષણ ઋષિને તેણે વદન કર્યું, અને ઇંદ્રે કરેલ પ્રશસા નર્મ કહી સભળાવી. પછી ખમાવીને દેવતાએ કહ્યુ કે—“હું તને શું આ ત્યારે ઋષિએ કહ્યુ ~~~~ હે દેવ ! પરમ દુર્લભ એવા ધર્મને હું પામ્યો છે ઉપરાંત કંઇ સાર નથી કે જે હું તારી પાસે માગું. ” એમ જ્યારે યુ િતુ, ત્યારે દેવ પાતાના સ્થાને ગયા.
"
હવે નર્દિષઋષિ ખાર હજાર વરસ દુસ્તપ તપ તપ્યા, અને અન કરી તેણે પાતાના દાર્ભાગ્યનું સ્મરણ કર્યું. પછી “ મા તપના ફા
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી તેમનાથ ચોર.
વર્લભ થાઉં ' એવું નિદાન ( નિયાણુ) કરીને તે મહાશુક દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને આ તારા વસુદેવ નામે પુત્ર થયા છે. વળી નિયાણુના પ્રભાવથી તે એને વલભ અને રૂપ તથા સાભાગ્યશાળી થયા છે. ” એ પ્રમાણે મુનિના વચન સાભળી મ ધકવૃષ્ણુિ વૈરાગ્ય પામી, સમુદ્રવિજયને રાજ્યપર સ્થાપી, પાતે સુપ્રતિષ્ઠ સાધુ પાસે દીક્ષા લઈને મેક્ષે ગયા અને ભાવૃષ્ણુિએ પણ દીક્ષા લીધી પછી મથુરાના રાજા ઉગ્રસેન થયા તેની ધારિણી નામે પટરાણી હતી.
પ્રકરણ ૬ હું.
*સની ઉત્પત્તિ.
* દિવસે ઉગ્રસેન મ્હાર જતા હતા, તેવામા તેણે એકાંત સ્થાને એક માસેાયવાસી તાપસને દીઠા. તેના એવા અભિગ્રહ હતા કે—એક ઘરથી લીધેલ ભિક્ષાએ મારે પારશુ કરવું, અન્યથા નહિ,? તે મહિને મહિને એક ઘરની ભિક્ષાથી પારણુ કરીને એકાત સ્થાને રહેતા હતા, પણુ ખીજા ઘરે તે ભિક્ષા લેતા ન હતા, હવે તેને નિમત્રણ કરીને ઉગ્રસેન ઘરે આવ્યા, મને તાપસ પણ તેની પાછળ આન્યા, પરંતુ રાજાને તે વાત યાદ ન રહી. પછી ભાજન કર્યાં વિનાજ તે તાપસ તરત પાતાના સ્થાને ચાહ્યા ગયા, અને તે પ્રમાણે બીજા મહિનાના ઉપવાસ તેણે ધારી લીધા. એવામા એક વખતે ઉગ્રસેન ત્યા જઇ ચડ્યો અને પાછા તે તાપસને તેણે જોયેા. અને પછી તે નિમંત્રણની થયેલ ગફલતની તેણે મીઠા વચનથી ક્ષમા માગી. તેજ વખતે ફરીને પણ નિમ ત્રણ કર્યુ અને તેજ રીતે પા પણ તે ભૂલી ગયા. એટલે લેાજન કર્યા વિના આવીને ફરી પાછી તે પાતાના સ્થાને ગયે. એટલામાં રાજાને યાદ આવવાથી પૂર્વની જેમ તેણે તાપસ પાસે ક્ષમા માગી, અને જ્યારે ફ્રી નિમ ત્રણ કરવા લાગ્યા, ત્યારે તાપસને ક્રોધ ચઢ્યો કે હું આ તપથી લવાતરમા એના વધ કરનાર થાઉં ? એ પ્રમાણે નિાન કરી, અનશન આરાધી, મરણ પામી, ઉગ્રસેનની ધારિણી નામે રાણીના ઉદરમા પુત્રપણે ઉત્પન્ન થયા પછી ગર્ભ ના પ્રભાવથી પતિનુ માંસ ભક્ષણ કરવાના દોહેલા તેને ઉત્પન્ન થયા. એટલે લજ્જાને લીધે ન કહી શકવાથી તે દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. પછી મહા આગ્રહથી તેણે પતિને પેાતાના દોહેલાની વાત કહી સભળાવી. એટલે પ્રધાનાએ રાજાને અ ધારામા બેસારી, તેના ઉદરે શશલાનુ માસ માંધી, તે રાણીના દેખતા માસ કાપી કાપીને તેને આપવા લાગ્યા. આ તેના દાહદ પૂર્ણ થતાં તે પાછી ભૂલ સ્વભાવમા આવી ગઇ, મને ખાલી કે— પતિ વિના જીવતર અને આ ગર્ભથી પણ શું ? ' એમ ધારી તે વખતે મરવાને તૈયાર થયેલી રાણીને
9
Page #61
--------------------------------------------------------------------------
________________
કૈસની ઉત્પત્તિ
૩૧
પ્રધાનાએ કહ્યું કે...સાત દિનમાં તને રાજાને જીવતા અમે બતાવીશું. ’ એ રીતે તેને સ્વસ્થ રાખી, સાતમે દિવસે તેમણે તેને રાજા બતાવ્યા. એટલે તેણે મોટા આચ્છવ કર્યાં. હવે પાષ મહીનાના કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે ચઢમા મૂલ નક્ષત્રમા ગયા, ત્યારે રાણીએ રાત્રે પુત્રને જન્મ આપ્ચા. એટલે ાણી તા દાઢુદને લીધે તે ગર્ભથી ભીતિ પામી હતી, તેથી જન્મતાંજ તેને પૂર્વે કરાવી રાખેલ કાંસાની એક પેટીમાં તેણે નખાવ્યે અને પછી રાજાના અને પેાતાના નામની એ વીંટી સહિત તથા પત્રિકાયુક્ત તે રત્નાથી ભરેલી પેટીને દાસી મારફતે તેણે યમુના નદીના જળમાં નખાવી અને રાજાને કહ્યુ કે— પુત્ર જન્મતાંજ મરણુ પામ્યા. હવે નહી તે પેટીને શાપુરના દ્વાર આગળ લઈ ગઈ. ત્યાં પ્રભાતે શાચકર્મ કરવા આવતા સુભદ્ર નામે એક રસના વેપારીએ તે પેટી દીઠી અને જળચકી તેને મ્હાર ખેંચી કહાડી. તેની અંદર પત્રિકા, રત્ન અને વીંટીસહિત આળચદ્રની માફક તે ખાળકને તેણે જોચે. પછી તેને ઘેર લઇ જઈને મૃતવત્સા ( જેના ખાળક મરી જતા હોય તે) એવી પેાતાની સ્રને તે હ પૂર્વક તેણે સુપ્રત કર્યો. તે દ ંપતીએ ફંડસ એવુ તેનુ નામ પાડ્યું. તે વૃદ્ધિ પામતા લહું કરનાર હાવાથી માળાને કુટવા લાગ્યા, તેથી તે વણિકને લેાકેા ઉપાલ ભ દેવા લાગ્યા એટલે તેને દશ વર્ષ થતા તેના પિતાએ વસુદેવકુમારને સેવક તરીકે સાપ્યા. તે તેને બહુજ પ્રિય થઇ પડચા. પછી વસુદેવની સાથે કસ ખખી કળા શીખ્યા. તેની સાથેજ રમતા અને ચૌવન પામ્યા. તે વસુદેવ અને કસ એક રાશિમાં આવેલા સામ અને મંગલ જેવા શોભતા હતા
હવે થક્તિમતી નગરીમા વસુરાજાના પુત્ર સુવસુરાજ કે જે કાર્યક કારણથી ભાગીને નાગપુરમાં ચાલ્યે ગયે. ત્યા તેને બૃહદ્ગથ નામે પુત્ર થયા. તે રાજગૃહમાં થયા. ત્યા તેની સ'તતિમા જયદ્રથ શા હતો તેને પ્રચંડ માજ્ઞાવાળા, અને ત્રણ ખંડના સ્વામી જરાસધ નામે પ્રતિવાસુદેવ પુત્ર થયા. એક દિવસે તેણે દૂતના સુખથી સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે આદેશ કર્યો બૈતાઢય પર્વતની પાસે સિંહપુર નગરમાં દુઃસહુ એવા સિ ંહસ્થને માધીને અહીં લઈ માવા. સિ'હૅરથને લઇ આવનારને મારી જીવયશા નામે પુત્રી અને મનવાછિત એક નગર આપીશ. ” એ પ્રમાણે દૂતનુ વચન સાંભળીને સમુદ્રવિજયને નમસ્કાર કરી, જરાસંધની આજ્ઞા દુષ્કર છતા તેમ કરવાને વસુદેવે માગણી કરી. ત્યારે સમુદ્રવિજય માલ્યા~~ હું કુમાર ! હજી તું સુકુમાર છે, માટે યુદ્ધ કરવાના તારા અવસર નથી, માટે એ માગણીથી સ' એટલે વસુદેવે ફરીવાર આગ્રહપૂર્ણાંક રાજને વિનતી કરી, તેથી ન છુટકે તેને ઘણી સેનાની સાથે વિદાય કર્યો એટલે અહુજ હર્ષથી તરતજ પ્રયાણુલભા વગડાવીને વસુદેવ કસની સાથે સિ ંહપુર તરફ ચાઢ્યા, અને ચાઠાંજ દિવસેામાં તે સિંહપુર આવી પહોંચેા. પછી પરરાજ્યનું
Page #62
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી નેમિનાથ ચરિત્ર. સૈન્ય આવેલ જાણીને સિહરથ પણ સિહની જેમ સિંહપુરથી બહાર નીકળે, અને બને સેનાઓનું મોટું યુદ્ધ થયું એવામા સિ હરિયે વસુદેવની સેનાને ક્ષણવારમા પરાસ્ત કરી દીધી. એટલે કસને સારથિ બનાવીને વસુદેવ પોતે સ ગ્રામ કરવાને તૈયાર થયે, અને વિજયને ઈચ્છતા તે બને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એવામાં કરા સારથિપણાને તજીને મારા એક સુગરથી સિ હરથને રથ તરત ભાગી નાખે, ત્યારે કસને હણવાને કોધથી જાજવલ્યમાન સિંહર તરવાર ખેચી કહાડી. એટલે વસુદેવે ભુરમ (ભાલા) વતી તેને મુષ્ટિ પ્રદેશમા ભાણી નાખી. પછી છલ અને બળથી ઉત્કટ થયેલ કેસે, બકરાને જેમ વરૂ ઉપાડે તેમ સિંહરથને ઉપાડી બાધી લઈને વસુદેવના રથમા નાખ્યું. હવે સિહરથનું સૈન્ય ભગાણુ પામતાં વિજયી વસુદેવ સિંહ રથને લઈને કસસહિત પિતાના નગરમા આવ્યો. પછી સમુદ્રવિજયે વસુદેવને એકાતમાં કહ્યું કે-“કોકિ નામના જ્ઞાનીએ મને આ હિતવચન કહ્યું છે–“આ છવયશા જે જરાસ ધની કન્યા છે, તે સારા લક્ષણ રહિત છે, માટે પતિ અને પિતાના કુળનો ક્ષય કરનારી થશે. અને વળી જરાસંધ સિહરથને લાવવામાં તને ઈનામ તરીકે તે કન્યા આપશે, માટે તેને તજવાને કેઈ ઉપાય શોધી કહાડજે.”તે સાભળીને વસુદેવ બોલ્યા–“રણમા સિંહરથને કસ બાધી લાવ્યું છે, માટે જીવયશા તેને અપાવવી. એટલે રાજા કહેવા લા-તે વણિકપુત્ર છે, માટે તેને મેળવવાને તે ઈચ્છતું નથી. પરંતુ પરાક્રમ જેતા તે તે ક્ષત્રિય જેવું લાગે છે ? પછી ગદ આપીને કંસના સાભળતા તેણે રસવણિકને પૂછયું, એટલે આદિથી માડીને તેણે તેને વૃતાંત બધા કહી બતાવ્યા. અને ઉગ્રસેન તથા ધારિણીના નામની બે વીટી અને પત્રિકા તેણે રાજાને સોપી. તે પત્રિકા વાચતા બધો વ્યતિકર રાજના જાણવામાં આવી ગયે. ત્યારપછી “આ ઉગ્રસેનને પુત્ર મહા ભુજાવાળો યાદવ છે, નહિ તે આવું બળ કચાથી હોય? ” એમ બધાની આગળ કહી, કંસની સાથે જઈ સવિજયે જરાસંધને સિંહરથ સો, અને કસને પરાક્રમ કહી સંભળાવ્યું. એટલે સંતુષ્ટ થઈને જરાસંધે પોતાની જીવયશા કન્યા અને પિતાના રાષથી તેણે માગેલ મથુરા તેને આપી. પછી જરાસંધ પાસેથી લશ્કર મેળવી, મથુરામા આવી, અત્યંત ક્રૂર અને દુષ્ટ એવા કસે પોતાના પિતાને બાધીને પાજરામાં નાખી દીધા. ઉગ્રસેનના અતિમુક્ત વિગેરે પુત્રો થયા, પરંતુ તે વખતે અતિમુક્ત પિતાના દુઃખથી વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લીધી. પછી કસે તે રસવણિક સુભદ્રને શૈર્યપુરથી બોલાવી કૃતજ્ઞમાની તેણે સુવણદિકનું દાન આપીને તેને સત્કાર કર્યો.
એક દિવસે ધારિણી રાણુએ પિતાના પતિને સુક્ત કરવા કંસને કહ્યું, પરંતુ તેના વચનથી પણ કોઈ રીતે કંસે પિતાને છૂટે ન કર્યો. એટલે તે ધારિણી
Page #63
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
વસુદેવકુમારનું વૃત્તાત. નિરતર કંસના માનીતા લોકોના ઘરે જઈને કહેવા લાગી— તેને મે કાંસાની પેટીમાં નાખીને નદીમાં વહેતે કર્યો તે ઉગ્રસેન રાજાને ખબર પણ ન હતી, તે સર્વરીતે નિરપરાધી છે એ તે મારેજ અપરાધ હતો, માટે આ મારા પતિને સુત કરી. તેની ભલામણથી કસને સમજાવતાં પણ તેણે પિતાને મુક્ત ન કર્યો પૂર્વભવનું નિદાન શું અન્યથા થાય?
હવે સમુદ્રવિજય, જરાસ ધથી સત્કાર પામી પોતાના બંધુઓ સહિત તે પિતાના નગરમા ગયો એવામા વસુદેવને શૈર્યપુરમા ભમતે જોઈને જાણે માત્રથી આકૃણ થઈ હોય તેમ રૂપ, સૌભાગ્યથી મોહિત થઈને સ્ત્રીઓ તેની પાછળ પાછળ ફરવા લાગી. એ પ્રમાણે ક્રીડાથી આમતેમ ભમતાં વસુદેવે કેટલેક કાલ વ્યતીત કર્યો એક દિવસે મહાજને આવીને રાજાને એકાતમાં કહ્યું- હે સ્વામિન! વસુદેવના રૂપથી સ્ત્રીઓએ પિતાની મર્યાદા મૂકી દીધી છે જે એકવાર પણ વસુદેવને જીએ છે, તે તેને વશ થઈ જાય છે. તો જે સ્ત્રીઓ તેને વારવાર ફરતે જુએ છે, તેઓનું તે કહેવું જ શુ? ”મહાજનનું આ વચન સાભળી રાજાએ કહ્યું કે-હે મહાજને! તમારી ધારણા પ્રમાણે હું કરીશ.' એમ કહી તેમને વિસર્જન કર્યા પછી પરિવારને રાજાએ કહ્યું કે–આ વાત વસુદેવને કેઈએ કહેવી નહિ. 'હવે એક દિવસે નમસ્કાર કરવા આવેલ વસુદેવને પિતાના ખોળામાં બેસારીને સમુદ્રવિજયે કહ્યું કે“હે ભ્રાત 1 રમતમાં રખડતા તું કૃશ થઈ ગયા છે, માટે હવે તમારે બહાર નીકળવું નહિ. મારા ઘરે જ રહેજે, અને ત્યાં નવી નવી કળાઓ શીખ અને પ્રથમની શીખેલી છે, તેને યાદ કર કલાર્વત પુરૂષની ગણીથી તને આનંદ થશે.” વિનીતા વસુદેવે તે કબુલ કર્યું અને ત્યા ગીત, નૃત્યાદિના વિદથી દિવસ ગાળવા લાગ્યું. એક દિવસે ત્યા આવતી ગંધવાહિની કુજીને તેણે પૂછયું કે- આ ગંધ કોને માટે છે?” તે બોલી કે-“હે કુમાર ! આ ગંધ શિવાદેવીએ સમુદ્રવિજયને માટે મોકલેલ છે. ત્યારે તે મને પણ એ કામ આવશે” એમ બોલતા વસુદેવે જરા મશ્કરી કરીને તે ગંધદ્રવ્ય છીનવી લીધું. તેથી તેણે રોષમાં આવીને તેને આ પ્રમાણે કહ્યું-તારામાં આવા કુલક્ષણ છે, તેથી જ તું આ બધામા પડશે છે.તે – એ શી રીતે ?” એટલે દાસીએ જ ભયભીત થઈને નગરવાસીઓને વૃત્તાંત મૂલથી કહી સંભળા, કારણકે છાની વાત સ્ત્રીઓના હદયમા. વધારે વખત રહી શકતી નથી. તે સર્વ વ્યતિકર સાભળતા વસુદેવ વિચારવા લાગ્યો- સ્ત્રીઓની પિતાના તરફ રૂચિ વધારવાને આ માટે વસુદેવ ભ્રાતા નગરમા ભમે છે” એમ રાજા મારે માટે વિચાર ધરાવે છે, તે મારે હવે અહીં રહેવાનું શું કામ છે?” એમ ચિંતવી, પેલી દાસીને વિસર્જન કરી, સંધ્યા વખતે ગુટિકાથી વેશ બદલાવીને તેનગરની બહાર નીકળી ગયે. બહાર જઈને શમશાનની
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર– નજીક રહેલા કાણથી તેણે એક ચિતા તૈયાર કરી, અને તેમાં એક અનાથ કઈ મુડદાને સળગાવી દીધુ. પછી વડીલોને નમાવવા પિતાના હાથે એક પત્રમા છે કલેક લખીને તેને એક થાંભલામાં લટકાવી દીધું. તે આ પ્રમાણે
"दोषत्वेनाभ्यधीयन्त, गुरूणां यद्गुणा जनैः ।
ત્તિ જીવન પૂરમ, વાવવા નોકવિરાર” | Pin ततः सन्तमसन्तं वा, देोष मे स्ववितर्कितम् ।
સાર્થ ગુરવ શિવ પૂર્વત” ૨. અર્થ—જેના ગુણોને લેકેએ વડીલે આગળ દેષરૂપે કહી બતાવ્યા, તેથી જીવતાં છતા પિતાને મૃત સમાન માનનાર વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. માટે પોતાનીં કલપના પ્રમાણે મારે દેષ હોય કે ન હોય, છતા હે વડલા! તમે તે બધું સહન કરો અને નગરવાસીઓ પણ મૂલથી સહન કરે ?
એ પ્રમાણે લખી, પોતેવિપ્રવેશને ધારણ કરી, આડે માગે ભમતા સન્માર્ગ પામીને તે આગળ ચાલ્યા. તેને જોઈને પોતાને પીયર જતી રથમાં બેઠેલી કઈક સ્ત્રીએ પોતાના માણસેને કહ્યું કે-“આ થાકી ગયેલા વિપ્ર સુસાફરને રથમાં બેસારે. એટલે તે લેકેએ તેમ કર્યું, તેથી વસુદેવ સુખપૂર્વક એક ગામે પહેએ ત્યાં નાના અને ભેજન કરી સાંજે એક યક્ષના મદિરમાં ગયે.
હવે શર્યપુરમા “વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો એમ જાણવામાં આવતાં પરિવાર સહિત બધા યાદવોએ આકંદ કરીને તેના મૃતકાર્ય કર્યા. આ વાત સાંભળીને વસુદેવ નિશ્ચિત થઈ વિજય ખેટ નગરમાં ગયે. ત્યા સુગ્રીવ રાજાને થામા અને વિજયસેના નામે કલાપાત્ર બે કન્યા છે. ત્યા કળાથી જીતવાની શરતથી વસુદેવ તે બનેને પર તે બનેની સાથે રમત કરતા વસુદેવ સુખપૂર્વક ત્યાં રહ્યો. પછી વસુદેવની વિજયસેના પત્નીથી બીજા વસુદેવ જે અદ્ધર નામે પુત્ર થશે. પછી તે નગરથી પણ તેણે આગળ પ્રયાણ કર્યું, અને મહા અટવીમાં આવતા જળની અપેક્ષાથી તે જલાવર નામે સરવર પર ગયે, ત્યાં જગમ વિધ્ય પર્વત સમાન એક હાથી તેની સામે દેડ્યો. મૃગેંદ્રની જેમ તેને ખેદ ૫માડીને કુમાર તેની ઉપર ચડી બેઠા. તેને ગજરૂઢ જોઈને અમિાલિ અને પવનજય નામે વિદ્યાધાએ કુંજરાવર્ત ઉદ્યાનમા લઈ જઈને કુમારને છડી મૂક્યો. ત્યાં અશનિવેગ વિદાધરપતિએ તેને પોતાની શ્યામા નામની કન્યા આપી. અને તેની સાથે તે સુખ ભોગવવા લાગ્યા. ત્યાર પછી તેની વીણા વગાકવાની કળાથી સંતુષ્ટ થયેલ કુમારે તેને વરદાન આપ્યું, એટલે તેણે તમારી સાથે મારે વિયેાગ કદી ન થવું જોઈએ.” એવું વરદાન માગ્યુ. આ પ્રમાણે વર માગવાનું તેણે કારણ પૂછયું, એટલે તે બોલી કે
Page #65
--------------------------------------------------------------------------
________________
વસુદેવકુમારનું છત્તાંત વૈતાઢ્ય પર્વતપર કિરગીત નગરમાં અચિજાલી નામે રાજા હતા, તેના તલગ અને અશનિવગ નામે બે પુત્ર થયા. જવલનવેગને રાજ્યપર બેસારીને અર્ણિમાલીએ દીક્ષા લીધી. હવે જવલનગની વિમલા રાણીને અંગારક નામે પુત્ર થયે અને હું અશનિવેગની સુપ્રભા રાણુથી જન્મેલી પુત્રી છું. પછી જવલનગ અશનિવેગને રાજ્ય આપીને સ્વર્ગે ગયે. એટલે પિતાની વિદ્યાના બળથી તેને બહાર કઢાડીને અંગારકે રાજ્ય લઈ લીધું. પછી મારા પિતા અધ્યા"પદ પર્વત પર ગયે અને ત્યાં આંગિરસ નામના એક ચારણમુનિને તેણે પૂછયું– “હે ભગવન! મને રાજ્ય મળશે કે નહિ?? ત્યારે મુનિ બાલ્યા કે “તારી શ્યામા પુત્રીના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે અને તે જલાવર્તના હાથીને જીતવાથી ઓળખાશે.” પછી સુનિના વચન૫ર વિશ્વાસ રાખી, મારે પિતા અહીં નગર વસાવીને રહ્યો છે, અને ત્યા જલાવર્ત પર નિરંતર બે વિદ્યાધરને મોકલે છે.
ત્યાં હાથીને જીતીને તમે તેના પર બેઠા એટલે તે વિલાએ તમને જોયા. એટલા માટે છે સ્વામિન ! તમને અહીં લઈ આવ્યા છે અને અશનિવેગ મારા પિતાએ તમારી સાથે મને પરણાવી. અને વળી પહેલાં ધરણેન્દ્ર અને વિદ્યાધરેએ મળીને એ નિર્ણય કર્યો છે કે – આહત ચૈત્યની નજીક અને સાધુની સમીપે રહેલ જી સહિત એને જે મારશે, તે વિદ્યારહિત થઈ જશે. એ કારણ માટે તે સ્વામિન ! મેં તમારા અવિયાગ માગે, કે જેથી અંગારક એકલા તમને ન મારે.” એ સાંભળી કુમાર તેની સાથે કલાભ્યાસના વિનોદમાં વખત વીતાવવા લાગ્યા.
એક દિવસે પોતાની સ્ત્રી સાથે સુતેલ કુમારને રાત્રે અંગારક ઉપાડી ગયે. એવામાં વસુદેવ જાગ્રત થતાં મને કોણ ઉપાડી ચાલ્ય?” એમ વિચાર કરે છે, તેવામાં યમ સમાન મુખવાળા અંગારકને “ઉભું રહે” એમ બોલતી ને ખડગને ધારણ કરતી શ્યામાને તેણે દીઠી. એટલે અંગારકે તેણના બે કટકા કરી નાખ્યા. આથી પીડા પામતા વસુદેવે બને બાજુ અંગારકની સાથે યુદ્ધ કરતી બે શ્યામા જોઈ એટલે આ માયા છે, એમ ધારીને વસુદેવે તે અંગારને માથામાં સુષ્ટિ પ્રહાર કર્યો. એ પ્રહારની પીડાથી તેણે કુમારને આકાશમાંથી પડતા મૂકો અને તે ચંપાનગરીની બહાર સરોવરમા પડશે. હંસની જેમ તે સરોવર તરીને તેના તટપર આવેલા ઉપવનમાં રહેલ શ્રી વાસુપૂજ્યભગવંતના ચૈત્યમાં તેણે પ્રવેશ કર્યો, ભગવંતને વંદન કરી, બાકીની રાત્રિ વીતાવીને તે ભેગા થયેલા એક વિપ્રની સાથે ચંપાનગરીમાં ગયે, ત્યાં સ્થાને સ્થાને વીણા વગાડતા યુવાનને જોઈને તેનું કારણ તેણે પેલા બ્રાહ્મણને પૂછયું. એટલે બ્રાહ્મણ બોલ્યો કે “અહીં ચાદર નામે એક શેઠ છે, તેને ગધવરના નામે કન્યા કે જે અત્યંત રૂપવતી અને કલાવતી છે, તેને એવું પણ છે કે “સ ગીતમાં મને જે જીતશે, તે મારે ભર્તી થશે. તેથી આ બધા લોકો વીણુ વગાડવામાં તત્પર થઈ ગયા છે મહિને મહિને સુગ્રીવ
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ત્રિઅને ચશાગ્રીવ નામે સંગીતાચાર્યોની પાસે અતુમ (પરીક્ષા) થાય છે. આ પ્રમાણે વિપ્રવચન સાભળી ત્યા એકી સુગ્રીવની પાસે તે વિપ્ર વગે જઈને કહેવા લા–“હું તમને સ્કીદિલ નામે બ્રાહ્મણગંધર્વસેનાની ઈચ્છાથી તમારી પાસે સંગીત શીખીશ. દર દેશથી આવેલા અને તમે શિષ્ય બનાવીને રાખે.
આતા મૂખ લાગે છે એમ ધારીને સુગ્રી મદ બુદ્ધિથી અનાદરપૂર્વક તેને પાસે રાખ્યું. હવે વસુદેવ ગ્રામ્ય ભાષાથી લેને હસાવતા અને પોતાના સ્વરૂપને ગોપવતે તે સંગીત–અધ્યયનના સિપથી સુગ્રીવ પાસે રહ્યા પછી વાદને દિવસ આવ્યું, ત્યારે સુગ્રીત્રની શ્રીએ પોતાના પુત્રના જેવા સનેહથી વસુદેવને બે વસ્ત્ર આપ્યાં તેની પહેલાં સ્થામાએ આપેલ વસ્ત્ર અને તે બે વસ્ત્રને કુમારે કેને કાતુક ઉપજવતાં પહેરી લીધાં. તે વખતે કે તેની મશ્કરી કરી કે –આજે તું ચાલ, ગંધર્વસેનાને વિવાથી જીતજે, તુ સંગીતને જાણનાર છે. એટલે તે લેકેને હાસ્યલીલાથી પ્રેમ ઉપજાવતે તે સભામા ગયે. ત્યાં લેાકાએ ઉપહાસપૂર્વક તેને ઉંચે આસને બેસાર્યો, એવામા ગંધર્વસેના ત્યાં આવી અને પિતાના દેશના અને પરદેશના ઘણા સગીત જાણુનાઓને તેણે જીતી લીધા. હવે
ત્યારે પિતાના વાદને વખત આવ્યે, ત્યારે કુમારે પોતાનું રૂપ પ્રગટ કર્યું. તે જોઈન કુમારી તરત ાભ પામી, અને લેકે પણ આ કણ?” એમ વિસ્મય પામ્યા. પછી તેને જે જે વીણા તેને આપી, તે તે વીણાએ ચતુર કુમારે દૂષિત કરી બતાવી. એટલે ગંધર્વસેનાએ તેને પોતાની વિણા આપી તેને સજજ કરીને તે ભે–“હે સબ્સઆ વીણાથી મારે શું ગાયન ગાવું?” તે બોલી-હે સંગીતજ્ઞ મહાપા ચક્રવતીના છ બધુ વિષ્ણુકુમારના ત્રિવિક્રમ સબંધી સંગીત કર.” પછી વસુદેવે એવી રીતે વગાડશું કે જેથી સભા સહિત ગંધર્વસેનાને તેણે જીતી લીધી બધા લેકે જાણવા લાગ્યા કે આ કાઈક લકત્તર પુરૂપ છે પછી તે રૂદત્ત શ્રેણી બધા વાદી-વગાડનારાઓને વિસર્જન કરી વસુદેવકુમારને ગે રવ પૂર્વક પિતાને ઘેર તેડી ગ, અને વિવાહ સમયે છીએ તેને પૂછયું કે– હે વત્સ! ક્યા ગોત્રને ઉદેશીને તને હું મારી કન્યા આપુ?” ત્યારે વસુદેવ જણ હસીને બે -જે તમને ઠીક લાગે, તે કુળ બોલે છીએ કહ્યું --આ વણિક પુત્રી છે, એટલા માટે તેને આ એક હસવાનું કારણ મળ્યું; પરંતુ પુત્રીને શરૂઆતથી વત્તાત તે હું તને વખત આવે કહી બતાવીશ.” એમ કહીને તેણે વર કન્યાને વિવાહ કર્યો પછી ગુણથી રજિત થયેલા સુગ્રીવ અને ચરોગ્રીવે પણ પિતાની શ્યામા અને વિજ્યા નામની બે કન્યા વસુદેવને પરણાવી. એક દિવસે ચારૂદતે વસુદેવને કહ્યું કે-ગંધર્વ સેનાના કુલાદિક સાભળો
આજ નગરીમા ભાનુ નામે મહા ધનવાન વ્યવહારી હતું, તેને સુભદ્રા નામે સ્ત્રી હતીપુત્રના અભાવે તે મને ખેદ પામતા હતા એક વખતે તેમણે
Page #67
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
વસુદેવ માનું વૃત્તાંત ચારણ મુનિને પૂછયું -“અમને પુત્ર પ્રાપ્તિ થશે?? એટલે તે થશે એમ કહીને ચાલ્યા ગયા. અનુક્રમે હું તેમને પુત્ર થયો. એક દિવસે મિત્રોની સાથે ક્રીડા કરતા સિંધુ નદીના તટપર કે આકાશગામી પુરૂષનાં મનહર પગલાં મારા જેવામાં આવ્યાં. તેમાં સ્ત્રીના પગલા લેવાથી “તે સપ્રિય છે” એમ મારા જાણવામાં આવ્યું. આગળપર વળી કદલીગૃહ, પુષ્પશચ્યા, ઢાલ અને તરવાર મારા જેવામા આવ્યા, ત્યાં નજીકમાં એક વૃક્ષની સાથે લેહના ખીલાઓથી સજડ કરેલ એક વિદ્યાધરને મેં જોયે. અને તેની તરવારના સ્થાનમાં ઔષધિના ત્રણ વલય દીઠા. તેમાં એક ઔષધિ પ્રયોગ કરીને મેં મારી બુદ્ધિથી તેને છુટ કર્યો, બીજી ઔષધિથી ત્રણરહિત કર્યો અને ત્રીજીથી તે સચેત થઈને મને કહેવા લા –“વૈતાઢ્ય પર્વત પર શિવમદિર નામે નગરમાં મહેંદ્રવિક્રમ રાજાને હું અસિતગતિ નામે પુત્ર છું. એક દિવસે ધૂમશિખ અને ગારમુંડ નામે બે મિત્રે સહિત ક્રીડા કરતે હું હિમત પર્વત પર ગયે. ત્યાં મારા મામા હિરણ્યરોમ તપસ્વીની સુમાલિક નામે એક રમણીય કુમારી મેં જોઈ. ત્યાંથી કામા થઈને હું મારે સ્થાને ગયે. મિત્રના મુખથી મારી તેવી સ્થિતિ જાણુને મારા પિતાએ તરત તે કન્યાને તેડાવીને તેની સાથે મને પરણુ એટલે તેની સાથે લેગ વિલાસ કરતે હું ત્યાં રહો.એક વખત ધમશિખ તેમાં આસક્ત છે એમ કેટલીક ઇગિત ચેષ્ટાથી મારા જાણવામાં આવ્યું. તે પણ હું તેની સાથે ફરતે ફરતે અહીં આવ્યું. પછી વિશ્વાસઘાતિ તેણે પ્રમત્ત એવા મને ખીલાથી સજજ કર્યો અને સુકુમાલિકાનું હરણ કર્યું. પણ આ વખતે તમે મને મુક્ત કર્યો, તે નિષ્કારણ મિત્ર એવા તારે હું શું પ્રત્યુપકાર કરૂ કે જેથી હું ઋણ મુક્ત થાઉં.” એટલે મેં કહ્યું–હે સુંદર! હું તારા દર્શનથી કૃતકૃત્ય છું.” પછી તે વિદ્યાધર ઉડીને ચાલ્યા ગયે અને હું ઘરે ગયે. અનુક્રમે હું વન પામ્યું, એટલે મારા પિતાએ સર્વાર્થ નામના મારા મામાની મિત્રવતી નામે પુત્રી, શુભ દિવસે મને પરણાવી. પરંતુ હું કળામા આસક્ત હોવાથી લેશ પણ તેની સાથે ભેગ ભેગવવા તત્પર ન થયે, મારા માતાપિતાએ એવુ જોઈને “ આ મુગ્ધ છે” એમ જાણ્યું. પછી હુશીયારી વધારવા માટે માત પિતાએ મને લલિત (હક) ગેઝીમાં જેડ. એટલે હું મારી ઈચ્છા મુજબ ઉપવનાદિકમાં ફરવા લાગ્યા. કલિંગસેના વેશ્યાની વસતિસેના નામે પુત્રીના ઘરે બાર વરસ મેં વિલાસ કર્યો. ત્યાં અજ્ઞાનથી સેળ કેટી સુવર્ણ મેં વ્યય કર્યો. ત્યાર પછી “ આ દરિદ્ર થઈ ગયો છે એમ જાણીને કલિંગસેનાએ મને કહાડી મૂકો. એટલે માબાપનું મરણ જાણીને દુઃખી થયેલ મે હૈયે ધરીને વ્યાપાર કરવાને માટે પોતાની પત્નીનાં આભરણે લીધા અને એક દિવસે મામાની સાથે ઉશીરવતિ નગર તરફ હું ચાલે ત્યાં તે આભરણેના બદલામાં મે કપાસ ખરીદ્યો ત્યાંથી તાલિમ નગરી તરફ જતા
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રતે મારે કપાસ દાવાનળથી બળી ગયે. એટલે મને નિર્ભાગી સમજી મામાએ તજી દીધો. પછી અશ્વપર બેસીને હું એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. એવામાં તે અશ્વ પણ મરી ગયે, એટલે હું પાદચારી (પગે ચાલનાર) થયે, લાંબા માર્ગથી હુ શુષા, તૃષાથી વ્યાકુલ અને કલાત થાકેલ) થયા, અને વણિકલકેથી વ્યાસ એવા પ્રિચંગુપુરમાં હું ગયે. ત્યાં મારા પિતાના મિત્ર સુરેદ્ર તે દિવ્યને ભેજનાદિકથી મારે સત્કાર કર્યો અને હું સુખ પૂર્વક ત્યા રહો. એક વખતે વેપારથી વધારેલ લક્ષ દ્રવ્ય લઈ તેણે વાર્યા છતાં કરીયાણું લઈને હું સમૃદ્ધ પર ચડે. પછી યમુના દ્વીપમાં આવી ત્યાં આવેલા નગરાદિકમાં ગમનાગમન કરતા મેં આઠ કટિ સુવર્ણ ઉપાર્જન કર્યું. પછી હું મારા દેશભણી ચાલ્યા, પરંતુ દેવાશે સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. પણ મને એક પાટીયું મળવાથી સાત દિવસ તરતાં તરતાં ઉદબાવતીવેલ નામે કિનારા પર હું પહોંચે. ત્યાંથી મહાકષ્ટ રાજપુર નગરે આવ્યું. ત્યાં હાર આશ્રમમાદિનકરમભ નામે ત્રિરંડીને મેં જોયા તેને પોતાના કુલાદિક મેં કહી સંભળાવ્યા. એટલે પુત્રની માફક તેણે મારી બરદાસ કરી. પછી એક દિવસે તે ત્રિદંડીએ મને કહ્યું- “હે વત્સ! તું થનાથી લાગે છે. માટે ચાલ આપણે પર્વત પર જઈએ. ત્યાં તેને રસ આપીશ, કે જેનાથી તમે કોટિ ગામે સુવર્ણ પ્રાપ્ત થશે.” એમ સાંભળી ધનને લોભી હું હર્ષપૂર્વક તેની સાથે ચાલ્યું. અને એક મહા અટવામા આવી પહે. પછી તે પતિના મધ્ય ભાગમાં જતાં હું અને ત્રિદંડી, બહુ યંત્રશિલાથી વ્યાસ અને ચમના સુખ સમાન દુર્ગપાતાલ નામના મહખિલ પાસે ગયા. તેના દ્વારને તે ત્રિદંડીએ મંત્રથી ઉઘાડ્યું અને અમે બંનેએ તેમાં પ્રવેશ કર્યો, ત્યાં બહુ ભમતાં ચાર હાથ પ્રમાણ વિસ્તૃત અને નરકના દ્વાર સમાન બીભત્સ એવા રસના સ્થાનરૂપ ફપને અમે જે એટલે ત્રિદંડીએ કહ્યું- તુ કુવામાં ઉતર અને આ તુમડામા રસ લઈ લે,” પછી તેણે દેરડી પકડી અને હું માંચીપર છેસીને કુવામાં ઉતર્યો. ત્યા ચાર માથા નીચે ઉતારતા મેખલાથી બંધાયેલ રસ મારા જેવામાં આવ્યું. પછી હું રસ લેવાને તૈયાર થયે, તેવામાં કોઈએ મને નિષેધ કર્યો, એટલે હું – ત્રિદંડી ભાગવતની પ્રેરણાથી ચારૂદત નામે વણિકે મેં અહીં પ્રવેશ કર્યો છે, તે મને શા માટે નિષેધ કરવામાં આવે છે?'તે --“હું પણ ધનને લોભી વાણું છું. તે દિડીએ મને કુવામાં નાખે છે અને પાપી તે પોતે ચાલ્યા ગયે. રસથી મારા શરીરનો નીચેનો ભાગ ખવાઈ ગયો છે, માટે તુ અહીં પ્રવેશ ન કર તારા તુંબડામા હું રસ નાખી - પીશ.” પછી મેં તેને તુંબડું આવ્યું, એટલે તેણે રસથી ભરીને મારી માની નીચે બાંધી દીધુ. તે રસ જોઈને મેં દેરડી કપાવી, તેથી તે ત્રિદડીએ દેરડી ખેંચી અને લગભગ કુવાના કાઠા નજીક આવતા તેણે મારી પાસે રસ માગે,
Page #69
--------------------------------------------------------------------------
________________
વસુદેવકુમારનું વૃત્તાંત પણ મને તે વ્હાર કહાવતે ન હતું. એટલે તેને રસલુખ્ય અને હકારી જાણીને રસને મેં કુવામાં નાખી દીધે, આથી તેણે મને પણ માચી સહિત કુવામાં નાખી દીધા. હું કુવામા વેદી (બાધેલ બહાર પડતે એક ભાગ) ઉપર પડે એટલે અકારણુ બંધુ એવા તેણે ફરીને મને કહ્યું -“તે ખેદ કરીશ નહિ, તું રસની અંદર પડયે નથી. વેદિકા ઉપર રહ્યો છે. માટે અહીં જ્યારે ગેધા (ઘ) આવે ત્યારે તેનું પૂછડું પકડીને તારે નીકળી જવું. તેની રાહ હવે જેયા કર.” આ તેના વચનથી કેટલેક કાલ હું તે કુવામાં પડી રહ્યો, અને વાર વાર નમસ્કાર ગણતાં તેનાં આવાસનાથી હું સ્વસ્થ થશે. એવામાં તે પુરૂષ મરણ પામ્યું. એક દિવસે મે ભયંકર શબ્દ સાંભળ્યો, અને મનમાં ચકિત થયે, પણ તેનું વચન યાદ કરીને “તે ઘ આવતી હશે” એમ મારા મનને નિશ્ચય થયે. એવામાં તે ઘ રસપાન કરવાને આવી, અને વળતા તેના પૂછડામા હુ ચોંટી પડશે. તે પૂછડાથી હું બહાર નીકળ્યો. પછી તેને મેં મૂકી દીધું. અને મૂચ્છિત થઈને હું ધરણપર ઢળી પડશે. ક્ષણવાર પછી સાવધાન થઈ જ ગલમા ભમતા મને એક જ ગલી પાડાએ જે. એવામાં હ એક શિલા ઉપર ચડી ગયે. તે શિલાને પોતાના ઉંચા શીંગડાથી મારતા તે પાડાને અજગરે પકડયે. તે બનેનુ યુદ્ધ ચાલતા હું ઉતરીને ભાગ્ય અને વેગથી જ ગલના છેડે આવેલ એક ગામડામાં પહોંચે ત્યા મામાના મિત્ર રૂદ મને દીઠો અને મારી બરદાસ કરી. પછી કઈક ન્યૂન એક લક્ષ દ્રવ્યના ભાડ લઈને તે સ્થાનથી રૂદ્રદત્તની સાથે સુવર્ણભૂમિ તરફ હું ચાલ્યું. પછી ઈષવેગવતી નદી ઊતરીને અમે બંને ગિરિકુટ (પર્વતના શિખર) પર ગયા. ત્યાં વેત્રવનમા ટકણપ્રદેશમાં પહોચ્યા. ત્યાં બે બકરા લઈ તેની પર આરૂઢ થઇને તે અજપથ (બકાથી જવાય તે માગ)ને અમે ઓળ. એટલે રૂદ્ર છેછે આ સ્થાનથી પગે ચાલનારાઓને માર્ગ મળે તેમ નથી. માટે આપણે આ બે બકરાંને મારીને તેનાં માસને ભાગ બહાર કરી અને વાળને ભાગ આદર રાખી બે ધમણ બનાવીએ અને તેની અંદર આપણે પ્રવેશ કરીએ, પછી અહીં આવતાં ભારંડ પક્ષીઓ માંસના બ્રમથી આપણને ઉપાડીને સુવર્ણભૂમિમા લઈ જશે.” ત્યારે મેં કહ્યું કે જેમણે આપણને વિષમભૂમિથી પાર ઊતાર્યા, તે પોતાના બંધુ સમાન એ બકરાંઓને આપણાથી કેમ હણાય? એ રીતે મારું વચન સાંભળીને તે બે – આ બકરા કઈ તારા નથી! એમ કોધથી બોલીને તેણે પોતાનું બકરું મારી નાખ્યું. એટલે બીજુ બકરૂં દીન અને કાયર દષ્ટિથી મને જોવા લાગ્યું. તેને મેં કહ્યું કે તારું રક્ષણ કરવાને હુ સમર્થ નથી. શું કરું? તે પણ જૈનધર્મ તારું શરણુ થાઓ સંકટ પડતા તે ધર્મજ બધુ, પિતા અને માતા સમાન છે. પછી મેં કહેલ ધર્મને તેણે શિર ઝુકાવીને સ્વીકાર કર્યો. અને નવકાર મંત્રનું શ્રવણ કર્યું. એવામાં રૂદ્રદત્તે તેને માર્યો એટલે તે દેવલેકે ગયે. હવે અમે બને છરી લઈને
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રતે ધમણુની અદાર પેઠા. પછી ત્યાં આવેલા બે ભારડ પક્ષીઓએ અમને ઉપાડ્યા. એક માંસની ઈચ્છાથી તે બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેવામા હુ સરોવરમાં પડ. એટલે છરીવતી તે ધમણને ફાડી, સરોવર તરીને હું બહાર નીકળે. આગળ ચાલતા એક અટવીમા મહાપર્વતને મેં દીઠે તેની ઉપર ચડતા મે કાત્સ રહેલા એક મુનિને નેચા અને વાદ્યા. એટલે ધર્મલાભ આપીને તે મુનિ બેલ્યા –“હે ચારૂદત્ત ! આ વિષમ ભૂમિમા તુ શી રીતે આવી ચડ્યો કારણ કે અહીં દેવતા અને વિદ્યાધર શિવાય અન્ય કોઈ આવી શકતા નથી. જેને તમે પૂર્વે મૂકાવ્યું હતું, તે હ અમિતગતિ છ, તે વખતે આકાશમાં ઉડતા મેં તે વરીને અષ્ટાપદ પર્વત પાસે પકડે એટલે મારી પ્રીને તજીને તે અષ્ટાપદના શ્રેષ્ઠ વિષમ સ્થાનમાં ભાગી ગયે પછી તે પડતી એવી સારી સ્ત્રીને લઈને પોતાના સ્થાને ગયે ત્યારબાદ મારા પિતાએ મને રાજ્યપર બેસારીને પોતે હિરણયક અને સુવર્ણકભ મુનિની પાસે દીક્ષા લીધી. હવે મારી મારમા સ્ત્રીએ સિંહયશા પુત્રને જન્મ આપે. અને બીજો મારે વરાહગ્રીવ પુત્ર મારા સમાન પરાક્રમ વાળે થયે વળી બીજી વિજયસેના પત્નીથી સર્વ સંગીતમાં નિપુણ એવી ગંધવસેના પુત્રી થઈ. પછી રાજ્ય, રાજ્ય અને વિદ્યાઓ મારા અને પુત્રને આપીને મે પણ પિતા-ગુરૂની પાસે સયમ સ્વીકાર્યો, આ લવણસમુદ્રમા આવેલ કલકકે નામે દ્વીપ અને કટક નામે પર્વત છે. હવે તું કહે, કે અહીં શી રીતે આપે.”
એ પ્રમાણે મુનિએ પૂછતા મેં બધું મારું સકટ કહી સંભળાવ્યું. એવામાં તેના સમાન બે વિદ્યારે ત્યાં આવ્યા, અને તેમને નમ્યા. તેની સદશ હોવાથી તે અને તેના પુત્ર હશે એમ અનુમાનથી હું સમજી ગયે. પછી સુનિએ તેમને કહો કે -અરે! તમે ચારૂકતને પ્રણામ કરે ” એટલે “તાત તાત એમ છેલતા તેઓ મને પ્રણામ કરીને બેઠા. એવામા આકાશમાંથી એક વિમાન ઉતર્યું. તેમાંથી એક દેવે ઉતરીને પ્રથમ મને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કર્યું, અને પછી સાધુને તેણે વદન કર્યું એટલે આ વંદન-વિપર્યય (વિધિ જોઈને તે બે વિદ્યાધરએ તેને પૂછતા તે કહેવા લાગ્યા–“આ ચારૂદત્ત મારો ધર્માચાર્ય છે. તે આ પ્રમાણે
કી નગરીમા વેદને જાણનારી સુતા અને સુલસા નામની પરિવ્રાજક્કા બે ભગિની હતી. તેમણે ઘણા વાદીઓને જીતી લીધા હતા. એક દિવસે તેની વાદ વાર્તા સાભળતા મહાવાદી યાજ્ઞવલ્કય નામે મહાન તાપસ પરદેશથી આવી ચડ્યો. તેણે તે મને જીતી લીધી પ્રથમ કરેલ પણને લીધે તે તેની દાસી થઈ ગઈ. નવતરૂણ ચુસાતે નવતરણ યાજ્ઞવલ્કયની શુશ્રુષા કરતી હતી, તેવામાં તે કામાભિલાષી વ. કાશીની નજીકના સ્થાનમાં રહેતા તે તેની સાથે કામક્રીડામાં
Page #71
--------------------------------------------------------------------------
________________
R
વસુદેવ કુમારનું વૃતાંત. પડ્યું. તેમ કરતા યાજ્ઞવલ્કયને તેનાથી પુત્ર થયે. એટલે લોકેષવાદના ભયથી તે બને. બાળકને પીપળાની નીચે મૂકી દઈને કયાક ભાગી ગયા. તે જાણુને શુભ દ્રાએ તે બાલકને પુત્ર તરીકે સ્વીકાર્યો. પોતાની મેળે મુખમા આવી પડેલ પિમ્પલલને ખાતે જોઈને તેનું પિપ્પલાદ એવું યથાર્થ નામ તેણીએ પાયું. પછી તેને તે ઉછેરવા લાગી અને વેદાદિક ભણાવતી હતી. તે મહા બુદ્ધિશાળી અને વાદીના ગર્વને ગંજનાર થશે. તેની સાથે વાદ કરવાને સુલસા અને - યાજ્ઞવય ત્યા આવ્યા. તે બનેને તેણે વાદમાં જીતી લીધા. પછી તે બનેને પિતાના માબાપ જાણી “ એમણે મને જન્મતાજ તજી દીધે ” આથી ફોધમા આવીને તેણે માતા-પિતૃમેય પ્રમુખ યોની સ્થાપના કરીને પિતાના માતપિતાને વધ કર્યો. હુ પિપ્પલાદને શિષ્ય વામ્બલી નામે આમ તેમ પશુ મેધાદિક ય કરાવતા ઘર નરકમાં ગયે. નરકમાથી નીકળીને હું પાંચ વાર પશુ થયે, અને ક્રૂર બ્રાહ્મણોએ વારંવાર યજ્ઞમાં મને માર્યો. પછી ટંકણુ દેશમાં હું બકરે થયે. ત્યા રૂદ્રના મારતાં આ ચારૂદત્તે મને ધર્મ સંભળાવવાથી હંસા ધર્મ દેવલેકે ગયે, તેથી ચારૂદત્ત મારે ધર્માચાર્ય છે, એટલે મેં તેને પ્રથમ નમસ્કાર કર્યો, અને ક્રમને ઓળગે નહિ.” તે દેવે પેલા વિવાધને એ પ્રમાણે કહીં, એટલે તે બંને કહેવા લાગ્યા--આ ચારૂદત્ત જેમ તારે ઉપકારી છે, તેમ અમારા પિતાને તે જીવિતદાન આપનાર છે. પછી તે દેવતાએ મને કહ્યું છે ચારૂદત્તા આ લોક-સંબધી તારો હું શુ પ્રત્યુપકાર કરૂં?” મેં કહ્યું કે--સમચપર તારે આવવું” પછી તે દેવ સ્વસ્થાને ચાલ્યા ગયા. ત્યાથી બંને વિદ્યાધર મને શિવમંદિર નગરમાં લઈ ગયા. ત્યા તે અને વિદ્યાધરેએ, તેમની માતાએ તેમના બંધુઓએ તથા બીજા વિદ્યારે એ મારા સત્કાર કર્યો અને અધિકાધિક માન પામતા હું ત્યાં રહ્યો. આ ગંધર્વસેનાને દેખાડીને મને તે અને આ પ્રમાણે કહેવા લાગ્યા–“અમારા પિતા દીક્ષા લેતા અમને આ પ્રમાણે આદેશ કરી ગયા છે–-અમને જ્ઞાનીએ કહ્યું છે કે તમારી આ બહેનને કળામા જીતીને વસુદેવકુમાર પરણશે, માટે મારા બધુ ચારૂદત્ત ભૂમિચરને આ કન્યા સપજે, કે જેથી વસુદેવ ભૂમિચર એને સુખે પરણું શકે ” માટે તારી પુત્રી સમાન એવી આ કન્યાને તું લઈ જા.” એમ તેમના કહેવાથી તે કન્યાને લઈને જેટલામાં હું મારા નગર તરફ જવાને તૈયાર થયે તેવામા તે દેવ આવ્યા. પછી તે દેવે, અને વિદ્યાધરે, તેમના સેવકે અને બીજા વિદ્યારે હિમાનથી લીલા કરતા ક્ષણવારમા મને અહીં લઈ આવ્યા, અને સુવર્ણ માણિજ્ય અને સૂતાફળ કટિ ગમે મને આપીને તે દેવ અને વિદ્યારે પિતપોતાના સ્થાને વાચા. પછી પ્રભાતે મે સર્વાર્થ મામાને, મિત્રવતી સ્ત્રીને અને બાધેલ વેણીવાળી
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રવસ સેના વેચાને જોઈ, હે વસુદેવ! આ ગધર્વસેના કન્યાની ઉક્ષત્તિ મેં તને કહી બતાવી. માટે એને વણિપુત્રી સમજીને કદીપણ તુ તેની અવજ્ઞા કરીશ નહિ.”
એ પ્રમાણે ચારૂદત્તના મુખથી વૃત્તાત સાંભળીને વસુદેવ તે ગ ધર્વ સેના સાથે અધિક રમવા લાગ્યા.
એક દિવસે ચૈત્ર મહિને આવતા તેની સાથે રથમાં બેસીને ઉદ્યાન તરફ જતા માત ગના વેષવાળી અને માતગ લેકેથી ઘેરાયેલી એવી એક કન્યાને તેણે જોઈ તે બનેને પરસ્પર વિકારસહિત જોઈને ગધર્વસેના રકત નેત્ર કરી સારથિને કહેવા લાગી—“હે સાથિા રથને જલદી ચલાવ.”તેણે રથને ઉતાવળથી ચલાળે, એટલે તરત ઉપવનમા જઈ, તેની સાથે ક્રીડા કરીને પાછે વસુદેવ ચ પાપુરીમા આવ્યું. એવામાં તે માતગ સમૂહમાથી એક વૃદ્ધ માતગી આવી, આશીષ દઈ, બેસીને આ પ્રમાણે વસુદેવને કહેવા લાગી
પૂર્વે શ્રીહવે રાજ્ય, વિભાગ કરીને પિતાના પુત્રોને આપ્યું. તે વખતે દેવગે ત્યા નમિ અને વિનમિ ન હતા. એટલે તે બને રાજ્યને માટે સયમી પ્રભુની સેવા કરવા લાગ્યા. તેમની સેવાથી સંતુષ્ટ થયેલ ધરણે કે વૈત ઢથ પર્વતપરની બે શ્રેણિનું જુદુ જુદુ રાજ્ય તેમને આપ્યું. અવસરે પિતાના પુત્રને રાજ્ય આપી, તે બને પ્રભુ પાસે દીક્ષા લઈરુકિતમાં બીરાજમાન એવા સ્વામીને જાણે જેવાનેજ મોક્ષે ગયા નમિસુત માતંગ દીક્ષા લઈને સ્વર્ગે ગયે. તેના વંશમા પ્રહસિત નામે વિદ્યાધપતિ છે, અને હું તેની હિરણ્યવતી નામે ભાર્થી છું. મારે પુત્રસિહદષ્ટ અને તેની પુત્રી નીલયશા કે જેને તે જોઈ છે, હે વસુદેવ કુમાર' તેને તું પરણ. તે તને જોઈને મદનાતુર બની ગઈ છે. આ સમય શુભ છે, તે વિલંબને સહન કરી શકતી નથી.” આ સાંભળીને વસુદેવ બોલ્ય‘ત પ્રભાતે આવજે હું વિચારીને કહીશ. તે બોલી–ત્યા આવીશ કે હું અહીં આવીશ, એ કોણ જાણે છે?” એમ કહીને તે કયાંક ચાલી ગઈ.
એક દિવસે શ્રીમતુમા વસુદેવ સાવરમા કીડા કરીને ગંધર્વસેનાની સાથે સુતે. એવામાં તેને હાથમાં મજબૂત પકડીને “ઉ” એમ વારંવાર બોલતા એવા ભૂતને તેણે સૃષ્ટિ માર્યા છતા તે વસુદેવને હરીને એક ચિતા પાસે લઈ ગયે. ત્યાં વસુદેવે જાજવલ્યમાન અરિન અને ભયંકર રૂપવાળી હિરણ્યવતી વિદ્યાધરીને સમક્ષ જઈ “હે ભૂત ! તને સ્વાગત છે” એમ તેણુએ ભૂતને કહેતા તે તેણીને વસુદેવ સેપીને ક્ષણવારમાં અદશ્ય થઈ ગયે. એટલે તે પણ જરા હસીને વસુદેકને કહેવા લાગી હે કુમાર! તે શું વિચાર્યું છે સુદર! અમારા ઉપરાધ (આગ્રહ) થી હજી પણg વિચાર કરી લે. એવામા ત્યા પૂર્વે જોયેલી, અસરાઓના પરિવારસહિત લહમીદેવીની જેમ પોતાની સખીઓ સહિત નીલયશા ત્યા આવી. પછી પિતામહી (પિતાની માતા) હિરણયવતી એ કહ્યું કે–તુ તારા વરને ગ્રહણ કર” એમ સાભળતા તે વસુદેવને લઈને આકાશમાં ચાલી ગઈ. પ્રભાતે હિરણય
Page #73
--------------------------------------------------------------------------
________________
વસુદેવ કુમારનું વૃત્તાંત વતીએ વસુદેવને કહ્યું–“હે કુમાર! મેઘપ્રભ વનથી વ્યાસ આ હમાન પર્વત છે. ચારણ મુનિઓના આશ્રયરૂપ આ પર્વતમાં જવલનને પુત્ર અંગારક, વિદ્યાભ્રષ્ટ થવાથી કરીને અહીં તે વિદ્યાઓને સાધે છે. તેને વિદ્યાઓ લાબા કાળે સિદ્ધ થશે, પરંતુ તાણ દર્શનથી તે તરત સિદ્ધ થશે. માટે તેના પર ઉપકાર કરવાને તારે ત્યા જવાની જરૂર છે.” વસુદેવ બે –એને જેવાથી સર્ષ” એટલે હિરણયવતી વૈતાઢયપર શિવમંદિર નગરમા તેને લઈ ગઈ. પછી સિંહદંષ્ટ્ર રાજાએ પોતાના ઘરે તેડી જઈને તેને નીલયશા પોતાની કન્યા પરણાવી.
એવામાં તુમુલ શબ્દ સાંભળતાં વસુદેવે તેનું કારણ પૂછયું. એટલે દ્વારપાલ બે –“અહીં શકટટ્યુબ નામે નગર છે. ત્યાં નીલવાનું નામ રાજા અને તેની નીલવતી નામે રાણી છે. તેમને નીલાંજનાં કન્યા અને નીલ નામે પુત્ર છે. જાતા અને ભગિની વચ્ચે પ્રથમ એવા સંકેત થયા કે- આપણુ પુત્ર પુત્રીનું પરસ્પર પાણગ્રહણ કરવું. નીલાંજનાની પુત્રી આ તારી પ્રિયા નીલશા થઈ, અને નીલકુમારને નીલકંઠ નામે પુત્ર થયે એટલે નીલે પિતાના સંકેત પ્રમાણે પુત્રને માટે તેની માગણી કરી, પરંતુ એ કન્યાના પિતાએ બુહસ્પતિ નામના મુનિને પૂછતા મુનિએ કહ્યું હતું કે–અધ ભારતને સ્વામી વિષ્ણુનો પિતા, યદુકુળમાં ઉત્પન્ન થયેલ અને મન્મથ સમાન રૂપવાન એ વસુદેવ એનો વર થશે. તેથી વિદ્યાના બળે રાજાએ તને અહીં અણજો અને તું એ કન્યાને પણ તેને માટે નીલ આવેલો છે અને તે હારી ગયે તેથી આ તુમુલ શwદ થાય છે.” એમ સાભળી તેની સાથે ક્રીડા કરતા કુમાર હર્ષ પામ્યા.
એક દિવસે શરદતમા વિદ્યા અને ઔષધિઓને માટે હીમાન પર્વત તરફ જતાં વિદ્યાધરને કુમારે જોયા. એટલે તેણે નીલયશાને કહ્યું કે–વિદ્યાદાનમાં હું તારે શિષ્ય છું ! આથી તેણે તેને લઈને હીમાન પર્વત પર આવી. ત્યાં કુમારને કીડાભિલાષિ જાણીને કદલીગૃહ વિમુવીને તે કુમારને રમાડવા લાગી. એવામાં તેણીએ એક મયૂરને જે અને તે તેને વર્ણવવા લાગી–અહા!મયૂર પૂર્ણ કલાપ (પીળી) વાળ લાગે છે. પછી તે વિસ્મય પામીને પોતે જ તેને લાવવાને માટે દેડી, અને તે મયૂર પાસે ગઈ એટલે તે બનાવટી મયૂર તેને પોતાના ખભા ઉપર બેસારીને ગરૂડની જેમ આકાશમાગે ઉપાડી ચાલ્ય, આથી વસુદેવ પણ તેની પાછળ દોડતાં એક વ્રજી (ગાયે પૂરવાનું સ્થાન) માં આવી ચડે. ત્યા ગોપીઓએ તેને સત્કાર કર્યો. પછી રાતભર ત્યાં રહીને પ્રભાતે તે દક્ષિણ દિશા તરફ ચાલ્ય, અને ગિરિતટ ગામે આવ્યું. ત્યાં પ્રઢ વેદધ્વનિ સાંભળતા કેઈ બ્રાહ્મણને તેના પાઠનું તેણે કારણ પૂછયું. એટલે તે બ્રાહ્મણ બે -“હે કુમારી પૂર્વે રાવણના વખતમાં દિવાકર નામના વિદ્યારે પોતાની પુત્રી નારદષિને આપી. તેના વંશમાં સુરદેવ નામે બ્રાહ્મણ ગામને સુખી છે. તેની ક્ષત્રિયા નામે પત્નિાથી વેદને
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી નેમનાથ ચરિત્ર
જાણનાર એવી સામથ્રી નામે પુત્રી ઉત્પન્ન થઈ છે. તેના વરને માટે પિતાએ કરાલ નામના જ્ઞાનીને પૂછતાં તેણે કહ્યું કે— વૈદ્યમા જે એને જીતશે, તે અને પરણશે.’ માટે તેને જીતવાને આ લોકો વૈદ્યાભ્યાસમાં તત્પર થયા છે અહીં બ્રહ્મદત્ત નામે ઉપાધ્યાય વેદ ભણાવનાર છે ” હવે કાતુકી કુમાર પાતે બ્રહ્મણ થઈને તે વેઢાચાય ને કહેવા લાગ્યા. હ ગતમ ગોત્રીય સ્થદિલ નામે બ્રાહ્મણુ, તમારી પાસે વેદ ભણવા આગ્ન્યા છે. એટલે તેની અનુજ્ઞા થતા તે વેદ ભણવા લાગ્યા, પછી અનુક્રમે વેદમા સાસન્નીને જીતીને તે પડ્યે તેની માથે ભાગવિલાસ કરતા વસુદેવ ત્યા રહ્યો
એક દિવસે વસુદેવ ઉદ્યાનમા ગયે, ત્ય ઈંશમાં નામના ઈંદ્રજાળીયાને તેણે જોચા, તેની ચમત્કારિક વિધા જોઇને કુમારે તેની માગણી કરી એટલે તે બોલ્યા કે~ આ મનને માહ પમાડનારી વિદ્યાને ગ્રહણ કર. સાંજે સાધવાના આર’લ કરતા એ વિદ્યા રવિના ઉદ્ભય થતા સુધી સિદ્ધ થાય છે. પરંતુ એમા અહુ ઉપસર્ગ થાય છે કાઈ, સહાયકારી જરૂર જોઇએ.” કુમારે કહ્યુ કે હું પરદેશીને સહાયક જ્યાથી હાય ? ? એમ સાભળીને તે મચે~ હે ભ્રાત હું તારા સહાયક. આ તારા ભાઇની સ્ત્રી વનમાલા પણ તેવીજ જાગુજે,' ઇદ્રજાળીએ એમ કહ્યુ, એટલે વસુદેવ તે વિદ્યાને સાધવા લાગ્યું. વિધિપૂર્વક જપ કરતા તે કપટી ઇજાળીએ શિખિકાથી તેનું હરણ કર્યું . છતા કુમાર તે ઉપસ ને વિચારતાં તે વિદ્યાના જાપ કરવા લાગ્યા પછી પ્રભાતે તે માયા જાણીને શિખિકાથી નિચે ઉતર્યાં, કે તરતજ ઇંદ્રશોર્દિક પાછળ દેોડતાં છતાં પણ વસુદેવ માગળ ચાલતા ચાલતાં દિનશેષ રહેતા તે તૃણુÀાષક સન્નિવેશ(ગામ) માં માન્યા. ત્યાં દેવકુલમા સુતેલા વસુદેવને એક રાક્ષસે આવીને તરત ઉઠાડયા, કુમારેતેને સુષ્ટિ વતી કુટયા પછી લાખા વખત પરસ્પર બાહુયુદ્ધ કરતા તે રાક્ષસને વસુધ્રુવે ખાધી લીધા અને ધેાખી જેમ શિલાપર વજ્રને પછાડે, તેમ તેને જમીનપર પછાડીને મારી નાચે.. પછી પ્રભાતે લેકે પશુ તે રાક્ષસને મરેલા જોઈ, સતુષ્ટ થયું, વસુદેવને રથમા એસારી વાજાની જેમ વાજીત્રના નાદ સાથે તેને ગામમા લઈ ગયા. ત્યાં તેમણે પાંચસેા કન્યા આપતા વસુદેવ તેઓના નિષેધ કરીને બેન્ચે ~ અહી આ રાક્ષસ કાણુ ? ' ત્યારે કાઈક ખલ્યા કે
“ કલિગ દેશમા કાંચનપુર નામે નગરમા જિતશત્રુ નામે રાજા છે, તેનો સાદાસ નામે મા પુત્ર છે, તે સ્વભાવથીજ માસનો લેયુપી છે, અને રાજાએ તા છવાને અભયદાન આપેલુ છે. પરતુ તે પુત્ર પાતાના પિતા પાસે દરાજ એક મયૂરનું માસ માગ્યું એટલે તે પાતાને અનિષ્ટ છતાં પુત્રના સ્નેહને લીધે તેણે તે વાત કબૂલ રાખી પછી રસાયા દરરોજ પકાવવાને માટે મ ગિરિમાંથી એક મયૂર લઈ માવતાં હતા. એક દિવસે મારેલ મયૂરને
Page #75
--------------------------------------------------------------------------
________________
વિમવિ કુમાર શાંત. બિલાડો લઈ ગયે. તેથી તેના રસયાઓએ એક મૃત બાળકનું માસ પચાવીને તેને આપ્યું. તે માસ ખાતા કુમાર છે કે આજ વધારે સ્વાદિષ્ટ માંસ કેમ છે?” એમ કુમારે પૂછતાં તે લોકેએ સત્ય વાત કહી દીધી. તે સાભળી કુમારે તેમને હુકમ કર્યો કે હવે પછી મયુરને સ્થાને માણસનું માંસ પચાવવું.” એમ કહીને કુમાર પિતે દરરોજ બાળકેનું હરણ કરતું હતું, તે રાજાના જાણવામાં આવ્યું. એટલે કોલ આવતા તેને દેશમાથી કહાડી મૂકો. પછી પિતાથી ભય પામી અહીં દુર્ગમાં રહેતા તે દરરોજ પાચ છ માણને મારૂં હતું, તેને મારી નાખતા તે સારૂ કર્યું” એમ તેના કહેવાથી વસુદેવ કુમાર પ્રમોદ પામીને તે કન્યાઓને પરણયે, અને ત્યાં એક રાત રહીને તે અચલ ગામમાં ગયે. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પર, પૂર્વ જ્ઞાનીએ તેના વર તરીકે વસુદેવ કહી બતાવ્યું હતું. તે સ્થાનથી વેદસામ નગરે જતાં તે વનમાલા “હે દેવર! આવ, આવ,” એમ કહીને પિતાના ઘરે તેડી ગઈ, અને ત્યાં તેણએ આ વસુદેવ છે” એમ ઓળખાણ આપતાં તેના પિતાએ તેને સ્વાગત પૂછીને કહ્યું- અહીં કપિલ નામે રાજા છે, તેને કપિલા નામે કન્યા છે. જ્ઞાનીએ તેના વર તરીકે ગિરિતટ ગામમાં રહેતાં હે મહાત્મન ! પ્રથમથી તને ઓળખાખ્યો છે. વળી “સદિલગ વદન નામના અશ્વને તે દમશે એમ તેજ જ્ઞાનીએ તને ઓળખવાને ઉપાય કહી બતાવે છે. પછી તને લાવવાને માટે મારા જમાઈ ઇજાલિક ઇદ્રશમને રાજાએ
પરંતુ તું વચમાંથી જ ચાલ્યા ગયે, એમ તેણે આવીને કહ્યું. હવે તું ભાગ્ય ગે અહીં આવી ગયો છે, માટે અશ્વને દમ,” એમ તેણે કહ્યું, એટલે વસુદેવ તે અશ્વને દમાવીને કપિલાને પરણ. પછી તે રાજાએ અને અશુમાન શાળાએ આગ્રહ કરીને વસુદેવને કેટલાક દિવસ ત્યાં રાજ, અને કપિલાથી ત્યા કપિલ નામે પુત્ર ઉત્પન્ન થશે.
એક દિવસે કુમાર ગજશાળામા ગળે ત્યા એક હાથીને બાધીને તે તેની ઉપર ચડી બેઠે. એવામાં કપટથી તેને આકાશમાં ઉડતે જોઈને કુમારે તેને એક મુષ્ટિ મારી. એટલે સાવરના તીરે પડતા તે નીલકંઠ નામે વિદ્યાધર થઈ ગયે, કે જે નીલથશા વિવાહ વખતે સંગ્રામ કરવા આવ્યું હતું. પછી તે સ્થાનથી કુમાર સાલગુહ નગરમા ગયે. ત્યા ભાગ્યસેન રાજાને તેણે ધનદ શીખવ્યું એક દિવસે ભાગ્યસેનની સાથે તેને મોટેભાઈ મેઘસેન યુદ્ધ કરવાને આવ્યે તેને કુમારે જીતી લીધે એટલે ભાગ્યસેને પોતાની પદ્માવતી પુત્રી વસુદેવને પરણવી, અને મેઘસેને પણ પોતાની અશ્વસેના કન્યા કુમારને પરણાવી. ત્યાં તે બંનેની સાથે લાંબો વખત ભેગવિલાસ કરીને કુમાર ભદ્દિલપુરમાં ગયે. ત્યાં પુત્ર વિના મરણ પામેલ ડુંદ્રગજ રાજાની પુદ્રા નામે કન્યા ઓષધિના પ્રયોગથી નરરૂપ
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિવેબનાવીને રાજ્ય કરતી તેણે જોઈ. એટલે પિતાની મતિથી તેને સ્ત્રી જાણીને સાનુરાગ થયેલી તેણીને તે પરણ્ય, તેનાથી પુનામે પુત્ર તે રાજા થયે.
એક દિવસે રાત્રે અંગારકવિદ્યાધરે હંસ કપટથી વસુદેવને હરીને ગંગામાં નાખી દીધા. ત્યાથી તરીને પ્રભાતે ઈલાવર્ધન નામે નગરમાં ગમે ત્યા સાથે વાહના હાટપર તેની અનુજ્ઞાથી તે બેઠે કુમારના પ્રભાવથી તેને એક લાખ સેનામહારને લાભ થશે. એટલે એ તેને પ્રભાવ જાણુને સાર્થવાહે તેને ગરવથી બાલા, અને સુવર્ણ રથમાં બેસારીને તેને ઘરે લઈ ગયા. ત્યાં પિતાની રત્નાવતી નામે કન્યા તેને પરણાવી. એક વખતે ઇમહોતસવ થતાં પિતાના સારાની સાથે દીવ્ય રથપર ચડીને વસુદેવ મહાપુરમા ગએ, તે નગરની બહાર નવા મકાને જોઈને તેણે સસરાને પૂછયું- આ નગરમાં બધાં નવા મકાન દેખાય છે, તેનું શું કારણ હશે?” સાર્થવાહે કહ્યું કે અહીં સિમદત્ત નામે રાજા અને તેની સામગ્રી નામે કન્યા છે. તેના સ્વયંવરને માટે આ મકાનો બનાવવામાં આવ્યા છે, અને ઘણા રાજાઓને બોલાવ્યા, પણ તેઓ વધારે ચાલાક ન હોવાથી તેમને વિસર્જન કરવામાં આવ્યા. એમ સાભળી વસુદેવે આવીને શકતંભને નમસ્કાર કર્યા. ત્યા પૂર્વે આવેલ રાજાનું અંતઃપુર શકતંભને નમીને ચાલ્યું, એવામાં મદોન્મત્ત રાજગજ પોતાના આલાનસ્તંભને ઉખેડીને ત્યા આવ્યું. તેણે અકસ્માત રાજકુમારીને રથપરથી પાડી દીધી, એટલે દીન અને શરણુરહિત તે કુમારીને જોઈ, આગળ આવીને કુમાર તે હાથીની તર્જના કરવા લાગે. એવામાં ક્રોધાયમાન થયેલ તે હાથી કુમારીને તજીને વસુદેવ તરફ દેડ. તે દુર્ધર અને મહાબલિષ હાથીને તેણે ખેદ પમાડીને વશ કરી લીધો. પછી તે કુમારીને એક ઘરમાં લઈને પવનાદિકથી તેનુ આશ્વાસન કર્યું, એટલે ધાવમાતાઓ તે કુમારીને ઘેર લઈ ગઈ પછી પિતાના સસરાસહિત વસુદેવને કુબેરસાર્થવાહ બહુજ ગૌરવથી પોતાના ઘરે તેડી ગયો ત્યાં સ્નાન અને ભોજન કરીને જેટલામા કુમાર બેઠે, તેવામાં રાજપ્રતિહારી ત્યા આવી અને જયની આશિષપૂર્વક તે બોલી કે-“હે કુમારસેમદત્ત રાજાની સામગ્રી નામે કન્યા છે, તેનો સ્વયંવરમા વર વરવાનો પ્રથમ વિચાર હતા, પરંતુ સર્વાણુ સાધુના કેવલજ્ઞાનના મહાતસવમાં આવેલા દેવતાઓને જેવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉપન્ન થયું, ત્યારથી તે કુમારી મન ધરી બેડી, એક વખત મે તેને એકાતમા પૂછયું, એટલે તે બાલી કે-મહાશુક દેવલોકમા દેવ હતા, તે જન્મમાં તેણે મારી સાથે અત્યંત પ્રેમથી ભેગા ભગવ્યા, એક દિવસે મારી સાથે જ અરિહ તેનો જન્મમહોત્સવ અને નહિશ્વાદિકની યાત્રા કરી સ્વસ્થાન તરફ અમે પાછા ફર્યા, અને જેટલામા બ્રાદેવકે આવ્યા, તેવામાં તે દેવ ચડી ગયે, એટલે શેકની મારી હું તેને શોધતી શોધતી ભરતક્ષેત્રના કુરૂદેશમાં ગઈ ત્યા બે કેવલીને મેં પૂછયું- - મારા પતિ
Page #77
--------------------------------------------------------------------------
________________
G
વસુદેવ કુમારનું વૃત્તાંત. સ્વર્ગથી ચવીને ક્યા ઉસન્ન થયે છે ? ” તે બોલ્યા કે—“તારે પતિ હરિવંશમા રાજાના ઘરે અવતર્યો છે, તું પણ ચવીને રાજપુત્રી થઈશ. જ્યારે ઈમહોત્સવમાં હાથી થકી તે તને છોડાવશે, ત્યારે કરીને પણ તેજ તારો પતિ થશે.” એમ સાભળી, પ્રમોદ પામી, તેમને વાદીને હું સ્વસ્થાને ગઈ, ત્યારપછી સ્વર્ગથકી ચવીને હું સોમદત્ત રાજાની પુત્રી થઈ, સર્વાણુ સાધુના કેવલમહોત્સવમા દેવતાઓને જેવાથી મને જાતિસમરણ જ્ઞાન ઉસન્ન થયું. તેથી કરીને આ બધુ મેં જાણી લીધું, અને તે કારણથી મનપણે રહી છું.” કુમારીનુ આ બધુ કથન મેં રાજાને કહી સંભળાવ્યું. તેથી કરીને સ્વયંવરમા આવેલા બધા રાજાઓને વિસર્જન કર્યા. હવે તે હાથી થકી તેને સુકાવી, તેથી તેને વિશ્વાસ થયો છે, એટલા માટે તને બેલાવવા મને મોકલી છે. માટે હે વીર ! ત્યા આવીને તેને પરશુ.” પછી તેની સાથે વસુદેવ રાજાના ઘરે આવીને સોમશ્રીન પર, અને તેની સાથે ઈરછા મુજબ ભેગવિલાસ કરવા લાગ્યા.
એક દિવસે નિદ્રામાથી જાગ્રત થતા કુમારે તેમગલેચનીને દીઠી નહિ. તેથી કરૂણ સ્વરે રૂદન કરતા તે ત્રણ દિવસ શૂન્ય ચિત્તવાળા થઈ ગયે. પછી ઉપવનમાં જતાં વસુદેવ તેને જોઈને બોલ્યો –હે સુ દરી! તું શા અપરાધથી આટલો વખત મને સતાવી રહી છે?” તે બોલી કે-“હે પ્રાણેશ ! તારા માટે મેં એક વિશિષ્ટ નિયમ કર્યો છે. તેથી ત્રણ દિવસ માન ધરીને હું રહી છુ. અહી એવા પ્રકાર વિધિ છે કે આ દેવીને પૂજીને ફરીને તું મારી સાથે પાણી ગ્રહણ કર.” એટલે વસુદેવે બધું તે પ્રમાણે કર્યું પછી આ દેવીની શેષા છે” એમ કહીને તેણે વસુદેવને મદિરા પીવરાવી. એટલે તે તેણની સાથે કામદેવની જેમ અતિશય રતિસુખ ભોગવવા લાગ્યા. રાતે તેણની સાથે સુતાં નિદ્રા દૂર થતાં તેને અન્યરૂપવાળી જઈને વસુદેવ કહેવા લાગ્યા – હે સુબ્રુ! તું કોણ છે? તે બોલી કે–“દક્ષિણ એણિમા સુવાણુભા નગરમા ચિત્રાંગ નામે રાજા હતા. તેને અંગારવતી નામે રાણું હતી. તેમને માનસવેગ પુત્ર અને અને વેગવતી હુ કન્યા છુ. માનસવેગને રાજ્ય પર બેસારીને મારા પિતા ચિત્રાગ રાજાએ દીક્ષા લીધી. તે સ્વામીન / તે નિર્લજજ મારા ભાઈએ તારી સ્ત્રીનું હરણ કર્યું, અને તેની સાથે રતિસુખ ભોગવવાને મારા સુખથી તેણે વિચિત્ર મીઠા વચન તેને કહેવરાવ્યા, પરંતુ મહાસતી તારી પત્નીએ તેને સવીકાર ન કર્યો, અને મને સખી બનાવીને તેને લાવવાને માટે આદેશ કર્યો. એટલે અહીં આવતા તેને જોતા કામાત્ત થઈને મે આવું કર્યું, હવે કુલીન કન્યા એવી મા તુજ વિવાહિત પતિ છે. પછી પ્રભાત કાલે વેગવતીને જોઈને બધા લેકે વિસ્મય પામ્યા. પિતાના પતિની આજ્ઞાથી લોકોમાં તેણુએ સોમશ્રીનું હરણ પ્રગટ કર્યું..
એક વખતે રાત્રે રતિ વિલાસ કરતા શ્રમિત થઈને કુમાર પિતાની સ્ત્રીની
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમનાથ ચરિત્ર. સાથે સુતે, તેવામાં પિતાને માનસવેગ ખેચર હરણ કરી જાય છે એમ જાણુને કુમારે તેને એક યુવતી પ્રહાર કર્યો, તેથી વ્યાકુલ થઇને તેણે કુમારને ગંગા જળમાં નાખ્યું. પણ ત્યા રહીને વિદ્યાને સાધતા ચડગ વિદાધરના સ્કધપર પડતા વસુદેવ તેની વિદ્યાસિદ્ધમા કારણરૂપ થયો એટલે તે વિદ્યાધર –
હે મહાત્મન ! તારા પ્રભાવથી મને વિદ્યા સિદ્ધ થઈ, માટે તને શું આપું ?તે સાભળી કુમારે તેની પાસે આકાશગામિની વિદ્યા માગી, એટલે વિદ્યારે તે વિલા તેને આપી પછી વસુદેવ કનખલપુરના દ્વાર આગળ તે વિદ્યા સાધવા લાગે એવામા ચડવેગના ગયા પછી વિદ્વેગ રાજાની મદનગા નામે પુત્રીએ ત્યા આવતાં વસુદેવને દીઠો તને જોતા મદન વશ થઈને તેને વૈતાઢ્ય પર લઈ જઈ પુષ્પશચન નામે ઉદાનમાં મૂક્યું, અને પોતે અમૃતધારા નામે નગરમાં ગઈ પછી પ્રભાતે તે કુમારીના ત્રણે ભાઈઓએ ત્યાં આવીને કુમારને નમસ્કાર કર્યા. તેમનામાં પ્રથમ ખિ , બીજે દડગ અને ત્રીજો ચડગ કે જે કુમારને વિદ્યા આપનાર હતે તે ત્રણેએ વસુદેવને નગરમાં લઈ જઈને તે મદનગાની સાથે તેને વિવાહ કર્યો. અને તે તેની સાથે ભેગવિલાસ કરવા લાગે ત્યાર પછી એક દિવસે કુમારને પ્રસન્ન કરીને મદનગાએ વર માગતા તેણે તે આ
એક વખતે દાસુખ વસુદેવને નમસ્કાર કરીને નીચે પ્રમાણે છેલ્ય-દિવસ્તિક નામના નગરમા ત્રિશિખર નામે રાજા છે તેણે પોતાના પુત્ર સર્ષકને માટે મારાપતા પાસે મદનગાની યાચના કરી, પણ મારા વિદ્યુવેગપિતાએ તે આપી નહિ. એકદા મારા પિતાએ ચારણ કષિને પુત્રીના વરને માટે પૂછતા, તે બોલ્યા
હરિવશમા પેદા થયેલ વસુદેવ તારી પુત્રીને વર થશે, અને તે ગંગામાં વિદ્યા સાધતા ચડગના ઔધ ઉપર રાત્રે પડશે અને તેથી ચડેવેગની વિદ્યાઓ તરત સિદ્ધ થશે.” એમ સાભળીને મારા પિતાએ તેને કન્યા નજ આપી. આથી બલગર્વિષત્રિશિખર રાજા રેષથી મારા પિતાને બાધીને પિતાના નગરમાં લઈ ગયે. માટે હવે સ્વપત્ની મનરેગાને પોતે આપેલ વરને યાદ કરીને તારા શ્વશુરને છોડાવ. અને હું સાળા ઉપર મહેરબાની કર. અમારા વંશનું મૂલ તે નમિ છે તેને પુત્ર પુલત્ય, અને તેના વશમા મેઘનાદ થયે તે સુરેશ્વર રાજાને જીતનાર, પિતાના સસરા મેઘનાદને સંતુષ્ટ થયેલ સુલૂમ ચક્રવતી જામાતાએ બે શ્રેણિ તથા બ્રાહ્મ, આયાદિક અને આધ્યા, તેના વશમાં રાવણ અને પબભીષણ થયા, વિદ્યદેગ મારે પિતા બિભીષણના વંશમા થય માટે હે મહાભાગઈ કળપર પરાથી આવેલા છે અને તે સ્વીકાર કર, તને તે જરૂર ઉપયોગી થશે. અને નિર્ભાગી અમારે માટે તે વૃથા છે” એમ કહી તેણે આપેલ અસ્ત્રો લઈને વસુદેવ વિધિપૂર્વક તેને સાધવા લાગ્ય, પુણ્યથી શુ સિદ્ધ ન થાય?
હવે મદનગા ભૂચર (મનુષ્ય)ને અપાગેલી સાભળીને ક્રોધાનિથી ધમાલ
Page #79
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
AAN
NAAMA MANANNNAA
MI
NA
વસુદેવ કુમારનું વૃત્તાંત.
--- ------- -- ત્રિશિખર પતે સંગ્રામ કરવાને આવ્યું. ત્યારે દધિમુખાદિકથી પરવલ કુમાર,
વિદ્યાધરે આપેલ, માયામય સુવર્ણના રથ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યા, અને ઇદ્ર સંબંધી અસથી ક્ષણવારમાં તેણે ત્રિશિખરનું શિર છેદી નાખ્યું. પછી દિવસ્તિક નગરમાં આવીને પોતાના સસરાને તેણે છોડાવ્યા, ત્યારબાદ શ્વસુરના નગરમાં આવીને વિલાસ કરતાં વસુદેવની મદનગા પત્નીથી અનાવૃષ્ટિ નામે
સત્ર થયે.
એકદા વિદ્યારે સહિત વિદ્યાધરીઓ રાગપૂર્વક વારંવાર જેને જોઈ રહી છે એવાવસુદેવે સિદ્ધાયતનની યાત્રા કરી અને યાત્રા થકી આવતા “હે વેગવતી! આવ” એમ તેણે મદનગાને કહ્યું, એટલે તે ક્રોધાયમાન થઈને શયામાં ચાલી ગઈ. તે વખતે ત્રિશખરની પત્ની સુર્પણખા મદનગાના રૂપે આવી, તે ઘરને બાળીને કુમારનું હરણ કરી ગઈ. તેને મારવાની ઈચ્છાથી તેણે વસુદેવને આકાશમાંથી પ
તે ચો, અને તે રાજગૃહની પાસે ઘાસની ગંજીપર પડ્યો. ત્યાં જરાસંધનું નામ સાંભળતાં તેને રાજગૃહ નગર જાણીને તે જુગારીઓના કીડાસ્થાનમાં ગયે, અને દાવમા કટિ સુવર્ણ જીતીને તેણે યાચકને આપી દીધુ. તે જોઈ રાજપુ છે તેને બાધીને રાજદરબારમાં લઈ ગયા. તે વખતે કુમારે તે સુભટને પૂછયું કે- અપરાધ વિના મને કેમ બાંગે છે?” એટલે તે કહેવા લાગ્યા કે– એક જ્ઞાનીએ જરાસંધને કહ્યું છે કે–પ્રભાતે સુવર્ણ કાટિ જીતીને જે વાચકોને આપી દેશે, તેને પુત્ર તારે વધ કરનાર થશે તે હું પોતે છે. તેથી વિના અપરાધે રાજાની આજ્ઞાથી તેને મારવામાં આવશે.” એમ કહીને તેમણે વસુદેવને ધમણમા નાખ્યું અને અપવાદના ભયથી છાની રીતે તેને મારવાની ઈચ્છાથી તેમણે પર્વત થકી આળોટા. ત્યારે વેગવતીની ધાવમાતાએ તેને પડતે ઝીલી લીધું. પછી તે લઈ જતી હતી, તેવામાં વસુદેવે મનમાં વચાર કર્યો કે મને લાગે છે કેચારૂદત્તની જેમ આકાશમા ભારંઠપક્ષીએ મને પકડ્યો છે. એવામાં તેણે પર્વતપર મૂકતા વસુદેવે વેગવતીના બે પગ દીઠા, અને તે ઓળખીને ધમણથકી હાર નીકળે. તેવામાં નાથ ! હે નાથ!” એમ રૂદન કરતી પ્રિયાને તેણે આલિંગન દીધું. પછી વસુદેવે પૂછયું કે –“તને હું કેમ પ્રાપ્ત થયો ?” ત્યારે તે આંસુ લુંછી ને બેલી કે–“હે સ્વામિની તે વખતે શયન થકી ઉઠતાં અભાગ્ય ગે મેં તમને ત્યા જોયા નહિએટલે સર્વ અંતઃપુરની સ્ત્રીઓ સાથે કરૂણ સ્વરથી રુદન કરતી એવી મને પ્રાપ્ત વિદ્યાએ તમાહરણ અને પતન કહી સંભળાવ્યું. પછીનજાણતી એવી મેં વિચાર કર્યો કે– મારા પતિ વખતસર કોઈ કવિની પાસે ગયા હશે, તેના પ્રભાવથી વિદ્યા કહેતી નથી.” ત્યારપછી તારા વિગથી પીડિત થઈ કેટલોક કાલ ત્યાં રહીને રાજાની આજ્ઞાથી તારી શોધ કરવાને હું જગતમાં ભમી ભમતા
Page #80
--------------------------------------------------------------------------
________________
ક
જો તેમનાય તિ
ભ્રમતાં સિદ્ધાયતનમાં મઢનવેગાની સાથે તને મેં ખેંચે તે ચૈત્યથી નગરમાં આવતાં હું તરત તારી પાછળ આવી. ત્યાં છાની રહીને મેં તે જે મારૂં નામ લીધું, તે સાંભળી લીધું, અને તે વખતે તારા સ્નેહુથી લાંખા વખતનું તારા વિશ્તુનું દુઃખ હું ભૂલી ગઈ તેસમયે ક્રોધાયમાન થયેલી મઢનવેગાએ ઘરની અંદર પ્રવેશ કો. પછી સૂર્પ છુખાએ ઔષધિના બળથી માગ લગાવી અને માનવેગાના રૂપથી તેણેજ તારૂં હરણ કર્યું. તેણીએ ઉપાડતાં તને પકડવાને હું બનાવી માનસવેગ તું રૂપ કરીને તેની પાછળ ઢાડી, પશુ નીચે રહેલી મને વિદ્યા ધિમાં સમ એવી તેણીએ એઈને તર્જના કરી. ત્યાંથી ભાગતાં મને ચૈન્ય શણી જતાં એક સાધુને મેં ઓળંગ્યા, અને તેથી મારી વિદ્યા ભ્રષ્ટ થઇ ગઇ. એવામાં મને ધાવ. માતા મળી, તેને તારી શોધ કરવાને માકલી. તેણે ક્ષમતાં ક્ષમતા, પર્વતના શિખ૨ પરથી પડતાં તને પકડી લીધા. પછી હું પ્રલે! પંચના હીમત તીર્થને વિશે તેણે તને મૂલ્યે. ” એમ સાંભળીને તેની સાથે વસુદેવ ત્યાં તાપસના આશ્રમમાં રો.
એક વખત નદીમા નાગપાશથી માંધાયેલી એક કન્યાને તેણે દીકી. એટલે વેગવતીથી ઘેરાયેલ અને પોતે દયાળુ એવા વસુદેવ કન્યાને નાગપાશના ધનથી મૂકાવી. તે કન્યા મૂર્છા પામેલ હોવાથી જળસિંચન કરીને ઝુમારે તેને સાવચેત કરી.પછી ત્રણ પ્રદક્ષિણા અને તે કન્યા વસુદેવને કહેવા લાગી—“ હે મહાપુષ ! તારા પ્રભાવથી મારી વિદ્યાઓ સિદ્ધ થઈ. તુવે મારા સંબંધ સાંભળ~~
:
વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં ગગનવાલપુરને વિશે નમિવ શમાં વિષ્ણુદ ટ નામે રાજા હતા. તે એક વખત પશ્ચિમ મહાવિદેહમાં ગચે. ત્યાં પ્રતિમાપારી એક મુનિને તેણે જોયા, અને કહ્યું કે અરે ! આ કાઇ ઉત્પાત ( ઉપદ્રવ ) રૂપ છે, માટે એને વરૂણ પ તપર લઈ જઈને મારી નાખા - એમ કહેતા વિદ્યાધરે એ ત મુનિને મદ્ભુજ માર્યા. પરંતુ મુક્તધ્યાનના ચેગે તે મુનિને કેવળજ્ઞાન પન્ન થયુ. ત્યારે કેવળ મહિમા કરવાને ધરણે ત્યાં આવ્યે, અને તે મુનિના વિરાધીઆને તેણે વિદ્યાભ્રષ્ટ બનાવી દીધા. એટલે તે દ્રીન થઇને ઓલ્યા કે હે સ્વામિન્ ચા કાલુ છે ? તે અમે જાણતા નથી. આ મુનિની જે મે અવજ્ઞા કરી તે તે માત્ર વિદ્યુત ધૂની પ્રેરણાથીજ. ” તે સાભળી પોડ એક્સ્ચે. આ મુનિને ઉપન્ન થયેલ કૈવલજ્ઞાનના મહાત્સવ કરવા હું આવ્યો છું. અરે! પાપીએ ! તમા અજ્ઞાનીઓને હું શું કરૂં ? હવે અહુ કલેશથી ફરી તમને વિદ્યા સિદ્ધ થશે. પરંતુ ને તીર્થંકરા, સાધુએ, અને શ્રાવકો ઉપર દ્વેષ કરશે, તે ક્ષણવારમાં તમે તે વિવાથી થશે. વળી એ હૃષ્ટ દુર્મતિ વિષ્ણુદ્રષ્ટ્રનેતા શહિણી વિગેરે મહા વિધા સિદ્ધ થશે નહિ. એટલું જ નહિ પણ તેના સ ંતાનમાં સ્રી કે પુરૂષને પણ તે વિદ્યાએ સિદ્ધ થશે નહિ પરંતુ સાધુ કે મહાપુરુષના દર્શીનથી તે સિદ્ધ થશે. ’
Page #81
--------------------------------------------------------------------------
________________
વસુદેવ કુમારનું વૃત્તાંત. એમ કહીને ધરણે પિતાના સ્થાને ગયે. તે (વિદ્યુત) ના વંશમાં ઉત્પન્ન થચેલી કેતુમતી નામે કન્યા, પ્રથમ અહીં વિદ્યાઓને સાધતી હતી, તેને પુંડર્દિક વાસુદેવ પરહયા હતા. તેના વંશમાં જન્મેલી, તારા પ્રભાવથી વિદાઓને સિદ્ધ કરનારી અને તેને વશ થયેલી એવી મને બાલચંદ્રાને તું પરણું અને મહાપુરૂષ! વિદ્યા સિદ્ધિને માટે હું તને શું આપું?” એટલે કુમાર બેલ્યો કે-વેગવતી વિદ્યા મને આપપછી તે વેગવતી વિદ્યા તેને આપીને તે ગગનવલભ નગરમાં ગઈ અને વસુદેવ તાપસાશ્રમમાં આવ્યા. તેવામાં તત્કાલ વ્રત લેનાર અને પિતાના પરૂષને નિંદતા એવા બે રાજા ત્યાં આવ્યા. તેમને જોઈને કુમારે ઉદ્વેગનું કારણ પૂછ્યું. એટલે તે બોલ્યાA “ શ્રાવસ્તી નગરીમાં પવિત્રાત્મા એણીષણ રાજા છે. તેણે પોતાની પુત્રી પિચંમંજરીના સ્વયંવર માટે ઘણા રાજાઓને બોલાવ્યા, પરંતુ તેની પુત્રી તેમાંના કે રાજાને વરી નહિ, તેથી ક્રોધાયમાન થયેલા તે રાજાઓએ મળીને સંગ્રામ આર, પણ તેના એકજ પિતાએ તે બધાને જીતી લીધા. એટલે તેમાં કેટલાક ભય પામીને ભાગી ગયા, કેટલાક પર્વમાં છુપાયા, કેટલાક જંગલમાં નાકા અને કેટલાક પાણીમાં પસી ગયા. હે મહાપુરુષ! અમે બે વૃથાભુજ તાપસ થયા.” એમ સાંભલીને વસુદેવે તેમને જૈનધર્મને ઉપદેશ આપે, એટલે તેમણે જેનદીક્ષા અંગીકાર કરી, અને કુમાર શાસ્તિમાં આખ્યો. ત્યાં ઉફાનમાં તેણે ત્રણ દ્વારવાળું એક દેવકુલ (દેવમંદિર) જોયું. તેમાં મુખ્ય દ્વારે બત્રીશ અર્ગલા ટીપેલા હોવાથી ત્યાંથી પ્રવેશ ન થઈ શકવાથી વસુદેવ પાસેના દરવાજાથી તેમાં પેઠા. ત્યાં દેવગહમાં વસુદેવે એક ઋષિની, એક ગૃહસ્થની અને એક ત્રણ પગવાળા પાહાની, એમ ત્રણ મૂર્તિ જોઈ. પછી તેણે એક બ્રાહણને પૂછયું, એટલે તે કહેવા લાગે કે અહીં જિતશત્રુ નામે રાજા હતા તેને મૃગધ્વજ નામે પુત્ર હતેા. વળી અહીં કામદેવ નામે એક શેઠ હતે. તે એક વખતે પિતાના ગેe (ઢાર બાંધવાના વાડા) માં ગયા. ત્યાં દંડક નામના પોતાના ગેવાળે તેને કહ્યું કે –“ આ ભેંસના પાંચ પુત્રને મેં પૂર્વે મારી નાખ્યા છે. હવે આ છઠ્ઠો પુત્ર બહુજ મનેહર રૂપવાળે થયે છે, એ જન્મતાંજ ભયથી કંપવા લાગ્યો અને ચલિત નયને મારા પગે પડ્યો. તેથી દયાને લીધે મેં તેને બચાવ્યું. માટે તું પણ એને અભય આપ, આ કઈ જાતિસ્મરણ જ્ઞાનવાળો લાગે છે.” એમ સાંભળીને શેઠ દયાથી તે પાડાને શ્રાવસ્તીમાં લઈ ગયા. ત્યાં શ્રેષ્ઠીએ તેને અભય આપવા રાજાને વિનવે, એટલે રાજાએ તેને અભય આપ્યું, ત્યારથી તે મહિષ (પા) નિર્ભય થઈને ફરવા ધાગે. એક વખતે ગવાજ અમારે તેને એક પગ છેદી નાખે, તે જાણીને રાજાએ તેને નિછ, તેથી તેણે દીક્ષા લઈ લીધી. પછી તે પાસે અઢારમે દિવસે મરણ પામ્યા, અને મૃગશ્વજને બાવીશમે દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે સુર,
Page #82
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી તેમનાથ ચરિત્ર
-
અસુર, નર, વિદ્યાધર તથા રાજાઓએ આવીને તેમને વંદન કર્યું. પછી દેશનાને પ્રાંતે જિતશત્રુ રાજાએ કહ્યું કે હું લે! મહિષની સાથે તમારે શું વેર હતુ ? ? કેવલી મેલ્યા કે પૂર્વે અધગ્રીવ અર્ધચક્રી હતા તેને હરિશ્મથ્રુ નામે પ્રધાન હતા, તે પ્રધાન નાસ્તિક હોવાથી ધર્મને નિંદતા હતા, અને રાજા મસ્તિક હાવાથી ધર્મનું સટ્ટા સ્થાપન કરતા હૈના એ રીતે રાજા અને પ્રધાનને વિશેષ વધતા ગયા તેમને ત્રિપૃષ્ઠ અને નચલે માર્યો, એટલે તે સાતમી નરકે ગયા. ત્યાંથી નીક્ળીને તે અને ઘણા ભવા ભમ્યા. પછી અલગીવને જીવ તે હું તારા પુત્ર થયે અને હસ્મિથના જીવ પાડા થયા. પૂર્વના વેરથી મે તેના પગ છેદ્યો. તે મહિષ મરણુ પામીને આ લહિતાક્ષ અસુર થયે, કે જે અત્યારે મને વંદન કરવાને આવેલા છે. આવેશ સસાના ખેલ છે. ” પછી ઋષિને નમીને લેાહિતાક્ષે મગધ્વજ ઋષિની, કામદેવ શ્રેષ્ઠીની અને ત્રણ પગવાળા મહિષની અહીં રત્નમય વણુ મૂર્તિ કરાવી છે, તે કામદેવ શેઠના વશમાં હમણાં કામદત્ત નામે શ્રેષ્ઠી છે, તેની અશ્રુમતી નામે પુત્રી છે, એક વખતે શ્રેષ્ઠીએ તેના વર ને માટે જ્ઞાનીને પૂછ્યું, ત્યારે તે આધ્યા— જે દેવકુલના મુખ્ય દ્વરને ઉઘ્રાડશે, તે તારી પુત્રીને વર થશે. ’ તે સાંભળીને વસુદેવે તે દ્વાર ઉઘાડ્યું. એટલે તરત ત્યાં આવીને શ્રેષ્ઠીએ તેમ કન્યા પરણાવી. તે ( ૧ ) ને લેવાને રાજપુત્રી પ્રિય ગુમ જરી પેાતાના પિતા સાથે ત્યાં આવી, અને તેને જોઈને કામવશ થઇ. પછી દ્વારપાલે તે રાજપુત્રીની અવસ્થા અને એણીપુત્ર રાજાનું ચરિત્ર અંજલી જોડીને વસુદેવને કહી સંભળાવ્યુ અને કહ્યું કે... પ્રભાતે તારું પ્રિય ગુમ જરીના ઘરે અવશ્ય આવવું ’ એમ કહીને દ્વારપાલ ચાચી ગયા. પછી કુમારે ત્યાં નાટક જોતાં સાંભળ્યુ કે— નમિપુત્ર વાસવ વિધાધર હતા. તેના વશમા બીજા વામવે થયા અને તેમાં પુરૂષ્કૃત થયા.તે એકદા હાથીપર આરુઢ થઈ, ભ્રમણ કરતાં સ્માશ્રમમાં ગાતમની અહલ્યાને જોઇને તેની સાથે કીડા કરવા લાગ્યા. એટલે વિદ્યાહીન થયેલ એવા તેનું પુરૂષચિન્હ ગીતમે એઢી નાખ્યું ” તે સાંભળી ભય પામીને વસુદેવપ્રિય ગુમ જરીના ઘરે ન ગયા. પછી રાત્રે અ“ધુમતીની સાથે સુતાં કંઈક નિંદ્રા દૂર થતાં તેને એક દેવીને નઈ આ કાણુ ?' એવા વિચાર કરતા વસુદેવને “ હે વત્સ ! શુ વિચાર કરે છે ?' એમ કહેતા તેને હાથમાં પકડીને તે અશેક વાડીમાં લઇ ગઇ, અને ખેાલી હૈ -
આ લતમા ચંદનપુરમાં અમેઘરેતસ નામે રાજા અને તેને ચારૂમતી નામે રાણી હતી તેને ચાચ' નામે પુત્ર હતા. ત્યાં અનંગસેના વેશ્યા અને તેની કામપતાકા નામે પુત્રી હતી એક વખતે તે રાજાના યજ્ઞમાં તાપસા આવ્યા, તેએમાં વૈશિક અને ન્રુબિંદુ એ ઉપાશ્ચાથ હતા. તે અનેએ રાજાને
ળા આપ્યા. એટલે રાજાએ પૂછ્યું કે
"
આવાં ફળ ક્યાંથી ? ” ત્યારે તે ઉપા
"
Page #83
--------------------------------------------------------------------------
________________
વાસુદેવ કુમારનું વૃતાંત. થાયોએ હરિ વંશની ઉત્પત્તિ અને લઈ આવેલ કહ૫વૃક્ષથી માંડીને બધી કથા કહી સંભળાવી. તે વખતે ત્યાં છુરીપર નૃત્ય કરતી કામયતાકાએ ચારૂચંદ્ર કમા રહ્યું અને કેશિક મુનિનું મન હરણ કરી લીધું. પછી યજ્ઞ સમાપ્ત થતાં ચારચંદ્ર કુમારે તેને પોતાના સ્વાધીને કરી, અને શિક રાજાની પાસે તેની માગણી કરી. ત્યારે રાજાએ કહ્યુ-એને કુમારે સ્વીકારી છે, અને એ શ્રાવિકા છે. માટે એક પતિને સ્વીકાર કર્યા પછી તે બીજે પતિ કવાની નથી.” એમ રાજાએ નિષેધ કરતા કોષ લાવીને કેશિક શાપ દીધા કે—ચારચંદ્ર! જે તું આ રમણીની સાથે રમીશ, તે તે જ વખતે જરૂર મરી જઈશ પછી ચારચંદ્રને રાજ્ય આપીને રાજા તાપસ થઈને વનમાં રહ્યો. ગુમ ગર્ભવાળી રાણું તેની સાથે વનમાં ગઈ. અવસરે પતિની શંકા દૂર કરવાને તેણે ગર્ભની વાત પ્રગટ કરી. પછી સમય થતાં તેણે પુત્રીને જન્મ આપે. તેનું રષિદતા એવું નામ રાખ્યું. પછી વખત જતાં ચારણશ્રમણની પાસે તે શ્રાવિકા થઈ, અને દૈવન પામી, તેની માતા અને સ્થાન માતા મરણ પામી. એક દિવસે શિલાયુધ રાજા શિકાર કરવાને ત્યાં આવ્યા અને તેનું રૂપ જેવાથી તે કામવશ થયે. પછી તેનું આતિથ્ય વીકારીને તેને એકાંતમાં લઈ જઈને રાજા તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. તે વખતે બ્રાષિદના બેલી કે – હુતુનાતા (ગાતુ પછી સ્નાન કરી શુદ્ધ થયેલ) છું તેથી જે ગર્ભ રહી જાય, તો કુલીન કન્યા એવી મારી શી ગતિ થાય?” રાજાએ કહ્યું–“હુઈવાકુ કુળને શ્રાવસ્તિ નગરીના શતાયુવરાજાને પુત્ર શિલાયુધનામે રાજા છું. જે તને થાય, તે તે મારી પાસે લઈ આવજે. હું તેને જ રાજા બનાવીશ.” એમ કહે છે, તેવામાં તેનું લશકર આવી પહોચ્યું. પછી તેની રજા લઈને રાજા પિતાની નગરીમાં આવ્યું. હવે ઋષિદત્તાએ તેઅધી વાત પોતાના પિતા ત્રાષિને કહી સંભળાવી અને સમય થતાં તેણે પુત્રને જન્મ આપે, તે પ્રસૂતિના રોગથી રષિદના મરણ પામીને ક્વલનપભ નાગકુમારની તે પટરાણી થઈ. તેને પિતા અમાઘરેતસ તે બાળકને હાથમાં લઈને એક સામાન્ય માણસની જેમ શોકથી બહુ રડવા લાગ્યા. તે વખતે દેવીપણને પ્રાપ્ત થયેલ જવલનપ્રભની ભાર્યા હું મેહથકી ત્યા આવી, મૃગલી થઈને તે બાળકને ઉછેરવા લાગી. અને તેને લીધે એ એણુપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે.
હવે કેશિક મરણ પામીને મારા પિતાના આશ્રમમાં દષ્ટિ વિષ સર્ષ થયે તે એક વખતે મારા પિતાને ડો, એટલે તેનું વિષ મેં હરી લીધું. પછી પ્રતિબોધ પામેલ તે સર્ષ મરણ પામીને બલ નામે દેવ થયા. એક વખતે રષિદરાનું રૂપ બનાવી, શ્રાવતિમાં આવીને તે બાળક મેં રાજાને સસ્પે. પરંતુ તેણે યાદ ન રહેવાથી તેણે બાલકને લીધે નહિ. એટલે તે બાલકને તે રાજાની પાસે મૂકી અને આકાશમા રહીને હું કહેવા લાગી કે –“હે રાજન !
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિ– જેને તે પૂર્વે ભગવી હતી, તે હું નષિદના છું. આ પુત્ર તારાથી થયે છે. એના જન્મતાંજ હું મરણ પામીને દેવી થઈ. પણ માહથકી મૃગલી બનીને મેં એ બાલકને ઉછે. માટે આ એણીપુત્ર તારે સુત છે.”તે સાંભળી શિલાયુધ રાજાએ તે પુત્રને પિતાના રાજ્યપર બેસાર્યો અને પોતે દીક્ષા લઈને સ્વર્ગે ગયે. એક દિવસે સંતાનને માટે અહમતપ કરીને એણીપુત્રે મારી આરાધના કરી, એટલે મેં તેને પુત્રી આપી આ પ્રિયંમંજરી એના તે સ્વયંવરમાં એણપુત્ર રાજાએ ઘણા રાજાઓને બોલાવ્યા, પરંતુ એકને પણ એ વરી નહિ તેથી રાજાઓએ સુહ આરયું, પણ મારી સહાયતાથી એકજ એણતે બધા રાજાઓને જીતી લીધા. તે પ્રિચંશુમંજરી તને જોઇને વરવાને ઇચ્છે છે. તારે માટે અઠ્ઠમ તપ કરીને તેણે મને આરાધી, એટલે મેં આદેશલ દ્વારપાલે તને કહી સંભળાવ્યું, પણ અજાણ પણે તે અવજ્ઞા કરી. પરંતુ હવે મારી આજ્ઞાથી તે બોલાવે એટલે તે કન્યાને તું પરણુજે અને કંઈક વર માગી લે.” આ સાંભળી વસુદેવ – હું સંભારું, ત્યારે તારે આવવું એ વર તે દેવીએ કબુલ રાખ્યું. પછી વસુદેવને બધુમતીના ઘરે મૂકી દઈને દેવી પિતાના સ્થાને ગઈ. પ્રભાતે દ્વારપાલ વસુદેવને બોલાવવા આવ્યું, એટલે તેની સાથે કુમાર આયતન (મંદિર) માં ગમે ત્યાં પ્રથમથી જ આવીને બેઠેલી પ્રિયંશુમજરીને તે ગાંધર્વ વિવાહથી પરણ. પછી અઠારમે દિવસે દ્વારપાલે રાજાને જણાવ્યું કેએવર દેવીએ આપેલ છે. તે સાંભળીને પરમ પ્રીતિથી રાજા તેને પિતાને ઘરે લઈ ગચો. - હવે તાદ્યપર ગધસમૃદ્ધિ નગરમા ગધાર પિંગલ નામે રાજા અને તેને પ્રભાવતી નામે પુત્રી છે. તે ભમતી સમતી સુવણુભેપુરમાં ગઈ. ત્યાં સેમશ્રીને જોતા તરત તેની સખી બની ગઈ. તેનું પતિવિરહનું દુઃખ જાણુને પ્રભાવતી બોલી– “હે સખી! તું ખેદ ન કર. હું તારા પતિને લઈ આવું છું.” સામગ્રી નિસાસા નાખતાં બેલી કે- “જેમ વેગવતી લઈ આવી, તેમ તુ પણ અદ્દભુત સાભાગ્યશાળી મારા પતિને લઈ આવીશ પછી હું વેગવતી નથી” એમ બોલી, શ્રાવસ્તીમા આવી વસુદેવને લઇને તે ક્ષણવારમાં ત્યા આવી ગઈ. કુમાર પિતાનું રૂપ ૫ટાવીને સેમશ્રીની સાથે રહ્યો. એક દિવસે માનસ વેગના જાણુવામાં આવતાં તેણે આવીને તેને બાંધી લીધે. પછી લાહલ થતાં વૃદ્ધ વિદ્યારાએ વસુદેવને હા એટલે દુષ્ટ માનસ વેગે વિવાદ માં, અને તેથી તે વિવાદg નિરાકરણ કરવા તે મને વૈજયંતી નગરીમાં મર્યાસિંહ રાજા પાસે ગયા. તે વખતે કુમારના વૈરી સૂર્પકાદિક પણ ત્યાં આવ્યા. પછી માનસવેગ છે કે“સમથી પ્રથમ મારી કપેલી હતી, પણ આ છળથી પર ગયે, મેં આપેલી મારી ભગિનીને એ પર છે” કુમાર બલ્ય-પિતાએ આપેલ સામગ્રી
Page #85
--------------------------------------------------------------------------
________________
• વસુદેવ કુમારનું વૃત્તાંત
ચપ ને હું પરણે છું, તેને એણે હરણ કરી. અને વેગવતીનું તે બધું લેકે પણ જાણે છે એ રીતે વસુદેવે સભા સમક્ષ માનસવેગને અસત્યવાહી કરાવે એટલે નીલકંઠ, સૂર્યકાદિક ખેચરે સહિત માનસ વેગ ગુસ્સે લાવીને યુદ્ધ કરવાને તૈયાર થશે. ત્યારે વેગવતીની માતા અંગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ્ય અને બે ભાથા આપ્યાં, તથા પ્રભાવતીએ તેને પ્રગતિ વિદ્યા આપી. એ રીતે વિદ્યા અને દિવ્ય અસ્ત્રોથી બલવાન થયેલ વસુદેવે તે બધા વિદ્યાથને લીલા માત્રમાં જીતી લીધા. અને માનસવેગને બાધીને સેમશ્રીની આગળ મૂકશે. પરંતુ અગારવતી સાસુના વચનથી તે મુક્ત થયે. પછી કિકર સમાન થયેલા માનસ વેગ વિગેરે બેચરની સાથે સામગ્રી સહિત વિમાનમાં બેસીને કુમાર મહાપુર નગરમાં આવ્યું. અને ત્યાં તે સામગ્રીની સાથે ભોગ વિલાસ કરવા લાગે.
એક દિવસે કપટી સૂપક અશ્વ બનીનેતે કુમારને હરી ગયે. તેને ઓળખીને કુમારે મુષ્ટિને પ્રહાર કર્યો. એટલે તેણે મૂકી દેતા કુમાર ગંગાનદીના જળમા પડશે, અને ગંગા ઉતરીને તે તાપસના આશ્રમમા ગ. ત્યા કંઠમા જેણે હાડક્ષની માળા નાખી છે એવી એક કન્યાને તેણે જોઈ, એટલે કુમારે તેનું કારણ પૂછતા તાપસ કહેવા લાગ્યા–“ આ જિતશત્રુ રાજાની પ્રયા અને જરાસંધની નંદિપેણ નામે પુત્રી છે. એને એક પરિવ્રાજકે વશ કરી. તેથી રાજાએ તેને મારી નાખ્યું. છતા પણ તેના દઢ કાર્મણને લીધે આ હજી પણ તેના હાડકા પોતાના કંઠમાં ધારણ કરે છે. પછી મત્રના બળથી વસુદેવે તેને કામણુરહિત કરી, એટલે ઉપકાર કરનાર કુમારને જિતશત્રુ રાજાએ પોતાની કામતી નામે બહેન પરણાવી. એવામાં હિંભ નામના જરાસંઘના દ્વારપાલે આવીને જિતશત્રુ રાજાને ક– “નંદણાના કમિણને દુર કરનાર એ ઉપકારીને મોકલે.” એટલે “બહ સાવું ? એમ રાજાના કહેવાથી વસુદેવ તેજ દ્વારપાલની સાથે રથમાં બેસીને રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં રાજપુરાએ તેને બાંધી લીધો, એટલે મારે બાવવાનું કારણ પૂછયું. તે બોલ્યા કે –“ અમારા સ્વામી જરાસંધને જ્ઞાનાએ એમ કહ્યા છે કે તારી નદિષણ પુત્રીને જે કામણુરહિત કરશે, તેને પુત્ર તને અવશય મારણે જ તે તુજ છે, એમ અમારા જાણવામા આવતા તને વધસ્થાને લઈ જઈએ છીએ. ” એમ કહીને એક પશુનો જેમ બાધી તેઓ કુમારને તરત વધસ્થાને લઈ ગયા, અને ત્યા કુમારને મારવાને ઘાતક લેકે સજજ થયા. એવામાં વૈતાયપર ગ ધસમૃદ્ધપુરને સ્વામી ગધારપિંગલ નામે રાજા હતો. તેણે પોતાની પ્રભાવતીને માટે વર મેળવવા વિદ્યા પાસે પ્રશ્ન કર્યો. એટલે તેણે વસુદેવનું નામ બતાવ્યું, તે સાંભળી તેને લાવવાને માટે તેણે ભગીરથી નામે ધાત્રી (ધાવમાતા) ને મોકલી, તે રાજગૃહમાં આવી, કુમારને તેમની પાસેથી
Page #86
--------------------------------------------------------------------------
________________
થી મનાથ ચરિત્રછીનવીને ગધસમૃદ્ધપુરમાં લઈ ગઈ. પછી વસુદેવ-તે પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ભેગવિલાસ કરતા તે સુખપૂર્વક રહો. '
એ પ્રમાણે વિદ્યાધર રાજાઓની કન્યાઓ, સુકેશલા તથા બીજી માનુષી કન્યાઓને પરણને સુકેશલાના ઘરે રહેતા વસુદેવ પોતાની ઈચ્છા મુજબ નિરંતર ભેગવિલાસ કરવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિ વિરચિત ગલાબંધ શ્રી નેમિનાથના ચરિત્રમાં બીજો પરિચછેદ સમાસ થયા.
'
Page #87
--------------------------------------------------------------------------
________________
રે
तृतीय परिच्छेद,
– ©Lપ્રકરણ ૭ મું.
કનકવતીની સાથે વસુદેવને વિવાહ છે કે તે આજ ભરતક્ષેત્રનેવિશે વિદ્યાધનાનગર સમાન પેઢાલપુર નામે છે કે નગર છે. ત્યા હરિશ્ચંદ્ર નામે રાજા, મહાદ્ધિથી ઇદ્ર સમાન લે હિતમાં છે. કૃષ્ણને જેમ લક્ષમી, તેમ તેને લક્ષ્મીવતી નામે પટરાણી છે. તે
શીલ, લજજા, પ્રેમ, દાક્ષિણ્ય, વિનય વિગેરે ગુણેથી પતિના જ મન રૂપ કુમુદને આનદ પમાડવામા ચંદ્રિકા સમાન છે. વળી તે સર્વ કળાઓથી પલવિત, લજજા, વિવેકાદિ ગુણોથી પુપિત (પુષ્પયુક્ત), અને પતિભક્તિથી ફલિત જંગમ લતા સમાન શાલે છે. ત્યાર પછી તે રાણીએ કેટલાક કાળે પુત્રીને જન્મ આપે. સર્વ લક્ષણેએ પૂર્ણ એવી તેના જન્મતાંજ ઘરે જાણે સાક્ષાત લકમી આવી હોય, તેમ તેના માબાપ બહ હર્ષ પામ્યા. તેના પૂર્વ જન્મના પતિ કમરે મેહથી તે વખતે કનકની વૃષ્ટિ કરી. તે સુવર્ણ વૃષ્ટિથી અત્યંત હર્ષિત થયેલ રાજાએ તેનું કનકવતી એવું નામ રાખ્યું. ધાત્રીઓના એક ખેળામાથી બીજા ખેળામાં જતાં રાજહંસીની જેમ તે પગે ચાલતા શીખી, અને હળવે હળવે બાળબુદ્ધિને તજતાં તે કળાએ શીખવા ગ્ય થઈ, એટલે રાજાએ શુભ દિવસે તેને કળાચાર્યની પાસે મોકલી, ત્યા ક્રમે ક્રમે અઢાર લિપિ, નામમાલા, વ્યાકરણ, ન્યાય, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અને કાવ્યાદિક શી બીને તે પારગત થઈ, વચનની ચતુરાઈના વખતે માનુષી વે તે સાક્ષાત સરસ્વતી જેવી લાગતી હતી. ગીત, વાજિંત્ર વિગેરેમાં તે એક આચાર્ય સમાન ભાસતી હતી. વધારે શુ કહીએ ? એવી કેઈપણ કળા ન હતી કે જે તેને આવડતી ન હોય. લાવણ્યરૂપ જળની નદી સમાન તે અનુક્રમે કળા સમૂહને સફલ કરનાર એવા થવનને પામી. તેને વનવતી જોઇને તેના માબાપ, તેના ગુણ, રૂપ અને વયમા સમાન એવા વરની તપાસ કરવામા તયાર થયા, પણ તેને ચગ્ય વર નજરમાં ન આવતા તેમણે સ્વયંવર મંડપની રચના કરી.
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી નેમનાથ ચરિત્રહવે એક દિવસે તે કનકવતી પોતાના ઘરે સુખે બેઠેલી છે, એવામા એક સમાત આવેલ, અત્યંત પ્રેમ ઉપજાવનાર, અશોકવૃક્ષના પલવ સમાન રક્ત ચંચુ, ચરણ અને લેાચનયુક્ત, કપૂર સમાન ધવલણથી સુશોભિત, સાર સાર શુકલ પરમાણુઓને લઈને, વિધાતાએ જાણે બનાવેલ હોય એવા એક રાજહંસને તે કન્યાએ ત્યા દીઠો. જેના ક8સુવર્ણની ઘુઘરીઓ ખાધેલ છે, જેને સ્વર મીઠે છે અને ગમન કરતા જાણે આમતેમ નાચતા હોય એવા તે હસને જોઈને તે મનમાં વિચારવા લાગી—“આ કોઈ અતુલ પુણ્યવંતનુ વિનેદ સ્થાન હશે કારણ કે સ્વામીના હાથમા ગયા શિવાય પક્ષીઓને ભૂષણ કયાંથી હોય? એ ભલે ગમે તેને હાય, પણ મને તે વિનાદ કરવાને બસ થશે. વળી એને જોતા મારું મન અત્યંત ઉત્કંઠિત થાય છે.” પછી તે હસગામિની કન્યાએ ગવાક્ષમા બેઠેલ તે હંસને પોતે પકડી લીધો, અને સુખ સ્પશી પિતાના કમળ જેવા કેમળ હાથવતી તે ક્રિીડા કમલ સમાન તેને હળવે હળવે રમાડવા લાગી, તથા શિરીષપુષ્પ સમાન સુકુમાળ પિતાના હાથવતી બાલકના કેશપાશ તુલ્ય તે રાજહંસના પીંછાઓને તે સાફ કરવા લાગી. પછી તેણે સખીને કહ્યું કે- સુવર્ણનુ પાજરું લાવ કે જેથી આ પક્ષીને તેમા પુરૂ, કારણકે પક્ષીઓ એક ઠેકાણે સ્થિર રહી શકતા નથી.” હવે તે સખી કનકપરને લાવવાને માટે જેટલામાં ઉઠી, તેવામા રાજહંસ મનુષ્યભાષામાં બોલ્યા-”હે રાજપુત્રી !તુ વિવેકવાળી છે, માટે મને પાજરામા નાખીશ નહિ મારે કંઈક તને પ્રિય કહેવું છે. મને છુટા કર.” એમ મનુષ્ય વાચાથી બોલતા તે રાજહ સને જોઈને વિસ્મય પામતી રાજકુમારી, આવેલ પરેગાની જેમ તેને ગૌરવથી આ પ્રમાણે કહેવા લાગી—“હે હંસ! તુ તે ખરેપર પ્રસાદને લાયક છે, માટે પ્રિય કહે, કારણકે અધુરી વાત સાકર કરતા પણ વધારે મીઠી હોય છે 'હસ બોલે કે
વૈતાઢ્ય પર્વતપર કેશલા નામે નગરીમા કેશલ નામે વિદ્યાધર રાજાની દેવી સમાન કેશલા નામની પુત્રી છે. તેને યુવાન પતિ રૂપને એક જ વાર છે. તેને જોતા બધા રૂપવંત પુરૂની રેખા ભાગી જાય છે તે યુવક રૂપસંપદાથી જેમ પુરૂમા મુગટ સમાન છે, તેમ છે સુંદર! તું સ્ત્રીઓમા મુગટ સમાન છે. તઓ બનેનુ રૂપ આદર્શ મા છે, અન્ય સ્થાને નથી. માટે તમે બનેનુ રૂપ જોઈને તમારા સગમની અભિલાષાથી તારૂ સ્વરૂપ તે કુમારને કહીને તેનું સ્વરૂપ મેં તારી આગળ હી બતાવ્યું. મેં તેની આગળ તારું એવું વર્ણન કર્યું છે કે તારો વયવર સાંભળીને સ્વયંવરના દિવસે તે જરૂર અહીં આવશે નક્ષત્રોમાં ચદ્રની. જેમ સ્વયવર મડ૫માં ઘણુ રાજાઓ, રાજકુમારેલી અદર અતિશય તેજથી તું તેને ઓળખી લેજે, માટે મને મૂકી દે, તારૂ કલ્યાણ થાઓ ” આ પ્રમાણે સાભભળીને કનકવતી વિચારવા લાગી કે-કેતુકને માટે હસના રૂપને ધારણ કરનાર
Page #89
--------------------------------------------------------------------------
________________
વસુદેવકુમારનું વૃત્તાંત આ કોઈ સામાન્ય પુરૂષ લાગતો નથી.” એમ ધારીને તેણે પોતાના હાથમાંથી તેને છોડી મૂકો. એટલે તરત આકાશમાં ઉડતાં તેણે કનકવતીના ખેાળામાં એક ચિત્રપટ નાખ્યા અને કહ્યું કે-“હે ભદ્રે ! તે યુવાનને જે મેં જે, તે અહીં આળેખે છે. આ ચિત્રને જોઈ, અહીં આવેલ તેને તું ઓળખી લેજે.” આથી કનકવતી હર્ષ પામી, અંજલી જેડીને કહેવા લાગી કે –
હે ભદ્ર! તુ કેણ છે ? તારું સ્વરૂપ કહેવાની મારી ઉપર મહેરબાની કર.” એટલે હંસરૂપે આવેલ વિદ્યાધર દિવ્ય રૂપે પ્રગટ થઈને બેલ્યો–“હું ચંદ્રાત૫ નામે વિદ્યાધર છું. હે ચંદ્રાનને ! તારા ભાવી પતિની સેવા કરવામાં હું તત્પર છું. વળી બીજુ વિદ્યાના પ્રભાવથી તને કહું છું કે– તારા સ્વયંવરના દિવસે તે બીજાનો દ્વત થઈને આવશે.” એમ કહેનાર તે વિદ્યાધરને આશિષ આપીને કનકવતીએ વિદાય કર્યો, અને પોતે વિચાર કર્યો કે--મારા ભાગ્યને દેવતાનું વચન સત્ય થવાનું!” પછી તે પટમાં આલેખેલ પતિના દર્શનથી અતૃપ્ત અને વિરહના તાપથી પીડિત એવી તે કનકવતી પટને વારંવાર ક્ષણે કંઠમાં, ક્ષણે શિરપર અને ક્ષણવાર હદયપર ધારણ કરવા લાગી. હવે તે બંનેના સંગમને કૌતુકી ચંદ્રતાપવિદ્યાધર તરત કેશલા નગરીમાં ગયે, અને વિદ્યાશક્તિથી પવનની જેમ ક્યાં પણ ખલના ન પામતાં રાત્રે તે વસુદેવના વાસભવનમાં પેઠો, ત્યાં સ્ત્રી સહિત વસુદેવને તેણે સુતેલો છે. એટલે ચરણસેવાથી તેને સાવધાન કર્યો અને કુમાર પણ ક્ષણવારમાં જાગી ઉઠ, કારણ કે ઉત્તમ પુરૂષોને અલ્પ નિદ્રા હોય છે. રાત્રે અકસ્માત આવેલ તે પુરૂષને જોતાં કુમાર ભય કે ક્રોધ ન પામ્યું, પણ વિચારવા લાગ્યું કે- “ આ પુરૂષ મારી ઉપાસના કરવાથી વિરૂદ્ધ તે નહિ, પણ શરણુથી હા જોઈએ, અથવા કેઈ મારા કાર્યની ચિંતા કરનાર હશે હવે જે એને બોલાવે, તો પ્રિચાની નિદ્રાને ભંગ થશે અને સેવા કરનાર આ પુરૂષની ઉપેક્ષા કરવી એગ્ય નથી. માટે સાવચેતીથી ઉઠી, પ્રિયાને જગાડ્યા શિવાય પલંગથી નીચે ઉતરીને એને બોલાવું.” એમ ધારી હળવે હળવે પલંગનો ત્યાગ કરીને વસુદેવ અન્ય સ્થળે બેઠે એટલે ચંદ્રાલય પણ તેને સેવકની રીતે નપે. એવામાં ‘જેણે કનકવતીને ઓળખાવી તે આ ચંદ્રાતષ વિદ્યાધર છે એમ કુમારે તેને બરાબર ઓળખી લીધે. પછી સ્વાગત પૂર્વક વસુદેવે તેને આવવાનું કારણ પૂછયું. એટલે ચંદ્રાત૫ ચંદ્ર જેવી શીતલ વાણીથી કહેવા લાગ્યા--હે વંસદેવ કુમાર! તેવી રૂપવતી કનકવતીની તને ઓળખાણ આપીને તેને પણ તારી ઓળખાણ આપી છે. વળી વિદ્યાના બળથી મેં તને પટપર આલેખે, અને કનકવતીના સુખકમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન એ તે પટ મેં તેને સોહે સ્વામિન પટમાં રહેલ તને જોઈને હર્ષથી તેના વેચન ચંદ્રકાતની જેમ પાણી ઝરવા લાગ્યા. તારા રૂપથી વિરાજિત પટને પિતાના વિરહસતાયને ભાગ આપવા ઈચ્છતી હોય તેમ તેણે ને પટને પિતાના હૃદય પર ધારણ કર્યો,
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રઅને પછી અંજલી જેડી, ગૌરવથી વાંચલને ઉચા કરીને તેણે પ્રાર્થના પૂર્વક મને કહ્યું કે-“હે ભદ્ર! મારા સ્વયંવરમા તુ એ મહાપુરૂષને જરૂર લાવજે. હું ગરીબની ઉપેક્ષા કરીશ નહિ, માટે હે પ્રભે' આજે કૃણ દશમીને દિવસ છે. ત્યાર પછી શુકલપંચમીએ દિવસના પૂર્વ ભાગમાં એને સ્વસ્થવર થવાનું છે તે હે શ્વામિ ત્યા તમારે જવું જોઈએ કારણ કે તારે સંગમ એજ તેના જીવિતવ્યનું ઓષધ છે. માટે તમારે તેનાપર અનુગ્રહ કરવાની જરૂર છે. તે સાંભળીને વસુદેવ બોલ્યા- હે ચંદ્રતાપ ! પ્રભાતે વજનેની રજા મળવીને હું તે પ્રમાણે કરીશ. તુ આનંદમાં રહે મારી સાથે આવવાને તું પ્રમહવનમાં બેસજે. તારા, પ્રયત્નનું ફળ તો તે તેના સ્વયંવરમાં જઈશ.” એમ સાંભળતાં તે વિદ્યાધર અદશ્ય થઈ ગયે, અને વસુદેવ અતિ હર્ષ પામીને પલંગમાં સુઈ ગયે. હવે પ્રભાતે સ્વજનની અનુમતિ લઈ અને સ્ત્રી જનને જણાવીને તે પેઢાલપુર નગરમાં ગમે ત્યાં હરિચંદ્ર રાજાએ આવીને કુમારને લક્ષમીરભણ ઉદાનમાં ઉતારે આપે. બધી જાતના વૃક્ષાથી ભરપૂર તે ઉદ્યાનને જોઈને રષ્ટિને વિનેદ પમાડતે કુમાર ત્યાં રહ્યો. પછી કનકાવતીના પિતા હરિશ્ચંદ્ર રાજાએ વસુદેવ બહુજ આદર સત્કાર કર્યો હવે તે ઉદ્યાનમાં પૂર્વ તૈયાર કરાવેલા મોટા મહેલ અને મકાનોમા રહેતા આ પુરાતની વાર્તા વસુદેવને સાંભળવામાં આવી–પૂર્વે શ્રી નમિનાથનું સમવસરણ આ ઉદ્યાનમાં થયું હતું. તે વખતે દેવાંગનાઓ સહિત લક્ષમી ભગવતની આગળ અહીં રાસ રમી હતી, ત્યારથી આ લકશ્મીરસણ નામે ઉદ્યાન કહેવાશું.” પછી ત્યાં ચૈત્યમાં જિનપ્રતિમાઓની કુમારે દિવ્ય ઉપહારથી પૂજા કરી, અને વંદન કર્યું, એવામા લાખગમે છવજાઓથી સંયુક્ત, જાણે જંગમ મેરુપર્વત હોય, મંગલ વાજિત્રના નાદથી ગાજd, બંદિજનોના કોલાહલ સહિત એવું આકાશથી ઉતરતું એક વિમાન વસુદેવના જોવામાં આવ્યું. એટલે આકુલ થયા વિના ધેય ધરીને કુમારે આગળ રહેલા એક દેવનેં પૂછયુ-ઇદ્ર સમાન આ વિમાન કયા દેવનુ છે?” તે બોલ્યો કે –“હે મહાપુરૂષ! આ ધનદ (કુબેર) નું વિમાન છે. એની ઉપર આરૂઢ થઈને તે અત્યારે કે મોટા કારણને લીધે પૃથ્વી પર ઉતરે છે. હવે આ ચૈત્યમાં જિનપ્રતિમાઓને પૂજીને તે તરત કનકવતીને સ્વયંવર જેવાને જશે.’ તે સાભળીને વસુદેવ વિચારવા લાગ્યા કે –“અહો ! કનકવતી ધન્ય છે, કે જેના સ્વયંવરના મહ૫માં દેવા પણ આવે છે ” પછી કરે વિમાનથી ઉતરીને જિનપ્રતિમાઓની પૂજા કરી, વંદન અને સંગીત કર્યું. તે જોઈને કુમારને વિચાર થયે કે-અહે? આ દેવ મહાત્મા અને પરમ શ્રાવક છે, વળી પુણ્યના કામમાં તત્પર છે અહા! શ્રી જિનશાસન પ્રભાવનાનું પાત્ર છે. વળી હું પણ ધન્ય છું કે આ આશ્ચર્ય જેને દષ્ટિગોચર થયું.” એ રીતે કુમાર વારંવાર વિચારવા લાગ્યા. પછી ત્યા ચિત્યમાં પૂજા કરી, આનંદ પામીને ધનદ આગળ ચાલ્યા. તેવામાં દિવ્ય રૂપધારી વસુદેવ કુમારને તેણે જોયે, અને ચિંત
Page #91
--------------------------------------------------------------------------
________________
વસુદેવ કુમારનું વૃત્તાંત
!
- --
વ્યુ` કે— મહા ! આ પુરૂષનુ અદ્ભુત રૂપ છે, કે જે રૂપ સુર અસુર અને વિદ્યાધરામાં પણ નથી. ’ પછી લેાકેાત્તર રૂપને ધારણ કરનાર કુમારને જોઇને વિમાનમા બેઠેલા કુબેરે અંગુલીની નિશાનીથી સ્નેહ પૂર્વક તેને ખેલાવ્યે એટલે ક્રતુકી અને નિલય વસુદેવ તેની પાસે ગયા, ત્યારે ધનન્દે પેાતાના સ્વાર્થને લીધે મિત્રની માફ્ક પ્રિય માલાપ અને સત્કારપૂર્વક તેની સાથે વાર્તાલાપ કર્યો. એટલે સ્વભાવે વિનયવાન અને સત્કાર પામેલ કુમાર જલિ જોડીને ઓલ્યા હુકમ ફરમાવા, હું શું કરી... ? આ સાલળી કાનને સુખ ઉપજાવે તેવી વાણીથી ધનને તેને કહ્યું
*
99
'
- હે સત્પુરૂષ ! તારાથી સધાય તેવું મારૂં એક નું કામ કર. આ નગરમાં હરિશ્ચં' રાજાની કનકવતી નામે કુમારી છે, તેને મારા વચનથી આ પ્રમાણે કહે કે- ઈંદ્રના ઉત્તર દિકપાલ કુબેર'તને પરણવાને ઇચ્છે છે. તું માનુષી છતા દેવી ખની જા. ’ મારી અસાઘ (નિષ્ફળ ન જાય તેવી ) વાણીથી વાયુની જેમ ક્યાં પણ સ્ખલના પામ્યા શિવાય તુ નકવતીના સ્થાનને પામીશ. ” પછી વસુધૈવ પૈાતાના આવાસમા માવી, દ્વિન્યાલંકારાદિકને મૂકીને ચાકને ઉચિત મલિન વેષને ધારણ કર્યાં. એ મલિન વૈષથી જતાં ધનદે તેને કહ્યું કે− હું કુમાર ! ઉદાર વેષ કેમ તજી દીધા? કારણ કે આડું ખર સર્વત્ર પૂજ્ય છે. ' ત્યારે કુમાર આલ્ગી ક— મલિન કે ઉજ્જવલ વેષથી શું કામ છે. ? કારણ કે વાણી એજ દૂતપણાનું' ભૂષણ છે, અને તે મારી પાસે છે જ. • તે સાંભળી ધનદ આચા ' જા, તારૂ કલ્યાણ થાઆ. ’એ રીતે ધનદથી પુનઃ ગેરાયલા કુમાર નિઃશંક હરિશ્ચંદ્ર રાજાના ગૃહાંગણા આવ્યેા. ત્યા હાથી, ઘોડા, રથ અને સુલતાદિકથી સકીણું છતાં તે રાજદ્વારમા કુમાર પેસી ગયા, એટલે અજન સિદ્ધ ચેાગીની જેમ સર્વોને અણ્ય અને ગતિની સ્ખલના રહિત તે આગળ ચાલ્યા, અને અનુક્રમે કટિબદ્ધ થયેલા છડીદારાથી બ્યાસ રાજમંદિરના પહેલા ભાગમા કુમારે પ્રવેશ કર્યાં. તે ઇન્દ્રનીલમણિથી ખાધેલ ભૂમિવાળુ, ક્રૂરતી કાંતિના તરંગથી વિરાજિન અને જળસહિત વાપી ( વાવ ) ની ભ્રાંતિ કરનાર એવુ સ્થાન કુમારના જોવામાં આવ્યું, અને વળી ત્યા દિવ્ય આભૂષણાથી વિભૂષિત અપ્સરાએ સમાન સુંદર રૂપવાળી અને સમાન વયવાળી એવી સ્ત્રીઓના સમૂહને તેણે જોયા. ત્યાંથી બીજા ભાગની અદર રત્નમય પૂતળીઓ તથા સ્કુરાયમાન ધ્વજનું યુક્ત એવા સુવણુ ના સ્ત' તેણે જોયા. ત્યારબાદ ચાદની સમાન ક્ષીર્શીંગવાળા સાગરમા જેમ સુગ્ગજ ( ઐરાવણુ ) તેમ કુમારે ત્રીજા ભાગમા પ્રવેશ કર્યો. ત્યાં દિવ્ય આભણ્ણાથી વિભૂષિત અને સુરનગરમાં ન સમાવાથી જાણે અપ્સરાઓ આવી હાય તેવી સ્ત્રીઓને તેણે જોઇ, ત્યાથી ચેાથે વિભાગે જતા ત્યાં તરગાથી ચંચળ અને રાજહંસ, સારસાદિકથી સેવિત જળકુટ્ટિમ ( જળ સમાન ભાસતી ભૂમિ ) અને તેમાં માદ વિના પાતાના શરીરને જોતી તથા શણુગાર સજતી એવી અંગના આને વસુદેવે જોઈ, તથા શુક, સેનાઓથી ખેલાતુ મંગલ અને
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમનાય ત્રિ
ગીત, નૃત્યમા તત્પર એવી દાસીએ તેના જોવામાં આવી. પછી પાંચમાં ભાગમાં જતાં મરકતમણિમય ભૂમિ કે જ્યાં મુક્તાફ્ટ અને પરવાળાની માળા સહિત ચામરી તથા સારા વેષ અને રૂપવાળી, રત્નાલ’કારના ભાજનને ધારણ કરતી એવી દાસીઓને તેણે જોઇ, ત્યાથી છઠ્ઠા ભાગમાં પ્રવેશ કરતા ત્યાં દિવ્ય સરાવરની જેમ ચારે બાજુ પદ્મોથી વિભૂષિત એવી પદ્મભૂમિ તેણે જોઇ, અને ત્યાં કૃમિરંગના વસ્ત્રો ધારણ કરનારી જાણે સાક્ષાત્ સ ધ્યાએ ડાય તેવી રમણીઓને તેણે નિહાળી. પછી સાતમા ભાગમા જતા ત્યા લાહીતાક્ષ રત્નમય સ્તંભસહિત અને કર્યું તન મણિમય એવી ભૂમિકા તેણે એઈ, કે જ્યાં કલ્પવૃક્ષા, કુસુમાક્ષરણેા, ગંગાજળથી ભરેલા કળશા, કળાકુશળ, મયા દેશની ભાષા જાણનારી, તથા જેમના ગાલપર કુઠેલ લટકી રહ્યા છે એવી રમણી અને છડીદારોદ કુમારના જોવામાં આવી. તે મધુ જોતાં કુમારને વિચાર થયે કે
J
છડીદારણાથી વ્યાસ આ ભવનમા કોઈપણ પુરૂષના પગ સંચાર ન થઈ શકે. એ રીતે કુમાર ચિંતવે છે, તેવામાં લીલાના સુવર્ણ કમળાને ધારણ કરનારી એક દાસી ખાજીના દ્વારમાર્ગે આવી. એટલે તે છડીદારણા ઉતાવળી થઈન તેને પૂછવા લાગી. સ્વામીની કનકવતી ક્યાં છે ? અને શું કરે છે ? ? તે ખેલી કે‚ પ્રમઢવનને વિશે દિવ્ય વેષને સજીને, દેવતાએ જેને સહાય કરેલ છે એવી સ્વામિની મહેલમાં એકલી એડી છે તે સાંભળતાં કનવતી ત્યાં બેઠેલી જાણીને વસુદેવ, દાસીએ કહેલ માજીના માર્ગે નીકળી ગયા. તે પ્રમદવનમાં પહાચ્યા અને ત્યાં સાત મજલાવાળા મહેલપર તે ચઢયા. ત્યાં દિવ્ય વસલ કારને પારણુ કરનારી, સર્વ ઋતુના પુષ્પાભરણવાળી જાણે સાક્ષાત વનલક્ષ્મી હાય, રૂપની શાભાથી તે જાણે વિધાતાની જન્મભરના અનુભવથી થયેલ એકજ અનાવટ હાય, ભદ્રામનપર બેઠેલી, પટમાં આળેખેલ પુરૂષના રૂપને જોતી, એવી કનકવતી કુમારના જોવામાં આવી, એવામા જાણે પટનું ખીજું રૂપ હોય તેમ તે કુમારને જોઈને ઈષ્ટના આગમનના જ્ઞાનથી પ્રભાતની કમલિનીની જેમ તે વિકસિત થઈ પછી ભદ્રાસનથી એક્દમ ઉન્ની, અંજલિ જોડીને તે કુમારને કહેવા લાગી • હે સુભગ ! હે રૂપમન્મથ ! ( રૂપમાં કામ સમાન )! મારા પુણ્યથીજ તુ મહીં આવી ચઢયા છે, હું સુંદર / હું તારી દાસી છું.' એમ કહીને તે કુમારને નમવા લાગી. એટલે નમન કરતી તેને મટકાવીન કુમાર એક્ષ્ચા કે— - હું તેા દાસ છું. હે મહાશયે ! મને પ્રણામ ન કર જે તને ચાગ્ય હાય, તે પુરૂષને તારે નમસ્કાર કરવા ચાગ્ય છે. મારા કુળની એાળખાણુ વિના મુજ દાસ તરફ મનુચિત ના કર.” એટલે તે એલી કે— તારૂ બધુ સારી રીતે જાણવામાં આવી ગયું છે. મારા પતિ તુજ, કે જે દેવતાએ મને ઓળખાવ્યા હતા, અને ચિત્રમા માળેખેલ જેને મેં હ પૂર્વક ચિંતવ્યો, તે તુજ છે ’ ત્યારે વસુદેવ એસ્થે—“હે ભદ્રે હું તારા પતિ નથી. દેવતાએ જે તને કહ્યો, તેને હું દાસ છું. તારા પતિ તા ધનન્દ છે. હું
----
Page #93
--------------------------------------------------------------------------
________________
વસુદેવકુમારનું વૃત્તાંત તેને દૂત છું. તેની આજ્ઞાથી હું તારી પાસે યાચના કરું છું કે દેવીઓથી સેવાતી તું તેની પટરાણી થા.” એટલે તે ધનદનું નામ લઈ નમસ્કાર કરીને બેલી કે – “હે સુદર! ક્યા એ ઈદ્રને દિકપાલ, અને કયાં હું માનુષી કટિકા? તેણે મને સંદેશો મોકલાવ્યું છે, તે ક્રીડામાત્ર અને અનુચિત છે, કારણ કે માનુષી સ્ત્રીઓનો સમાગમ દેવતાઓની સાથે પૂર્વે કદી પણ થયો નથી.”તે સાંભળીને વસુદેવ બોલ્યા- “હે સુંદરી ! દેવતાનાં હુકમનો અનાદર કરવાથી તું દવતીની જેમ અનર્થ પામીશ."કનકવતી બેલી ધનંદ એવા અક્ષરે સાંભળતા કે પૂર્વ જન્મના સંબંધથી મારૂ મન બહુ ઉત્કંઠા પામે છે, પરંતુ દુર્ગધયુક્ત એદારિક શરીરની ગંધ સહન કરવાને સુધાહારી (દેવ) સમર્થ નથી, એવું જિનનુ વચન છે. તેથી દૂતપણાના બહાનાથી ગુપ્ત રહેલે તુજ મારો પતિ છે. માટે ત્યાં જઈને ઉત્તર દિગપતિને મારાં વચન સંભળાવ કે “હું તારૂ દર્શન કરવાને પણ લાયક નથી. કારણ કે હુ માનુષી માત્ર છું, સાત ધાતુના શરીર યુક્ત એવી મને તે પ્રતિમા બનાવીને પૂજવા ગ્ય છે.” એમ સાભળી હર્ષિત થયેલ કુમાર કોઈ ન દેખે તેમ અદશ્ય થઈને ધનદની પાસે ગયે. ત્યાં વૃત્તાંત કહેવાની શરૂઆત કરે છે, તેવામા ધનદ બોલ્યા– બધુ મારા જાણવામાં આવી ગયું છે ” પછી સામાનિક દેવતાએની આગળ કરે વસુદેવની પ્રશંસા કરી–આ મહા પુરૂષનું આચરણ નિર્વિકાર છે.” એમ પ્રશંસા કરતા પ્રસન્ન થઈ તેના ગુણમાં લીન બનેલા ધનદે વસુદેવ કમારને દિવ્યગંધથી વાસિત અને ઈદ્રને પ્રિય એવા બે દેવદુષ્ય વસ્ત્ર, સુરપ્રભ નામે સુગટ, દકગર્ભ નામના બે કુંડલ, શશિમયુખ નામે હાર, લલિતપ્રભ નામના એ બાજુબંધ, અર્ધશારદા નામે નક્ષત્રમાળા, વિચિત્ર મણિથી ભિત સુદર્શન નામના બે કંકણું, સ્મરદારૂણ નામે કટિસૂત્ર (કણદેરા) દિવ્ય પુષ્પો અને દિવ્ય વિલેપન આપ્યાં, તે બધા પહેરીને કુમાર ધનદ જે બની ગયો. એ રીતે કરથી સત્કાર પામેલ વસુદેવને જેઈન સાથે આવેલા તેના સાળા વિગેરે અધિક પ્રમાદ પામ્યા. પછી હરિશ્ચઢે તુક સાથે ત્યા આવી, અંજલિ જોડીને ધનદને વિનંતી કરી કે આજ તમે ભરતક્ષેત્રને પાવન કર્યું. મારે સ્વયંવર મંડપ આજે દેવવિમાન સમાન લાગે છે. ” એમ કહીને તેણે સ્વયંવર મડપને અધિક તૈયાર કર્યો અને મનેહર માગડા કરાવ્યા, પછી દેવાગનાના પલ્લવ સમાન કમળ હસ્તે ચાલતા ચામરેથી વીંજાતે, વિદ્યમાન ગુણકીર્તન કરતા બંદિજનોથી ગવાતો એ ધનદ સ્વય વર મંડપ જેવાને ચાલ્યો, અને રત્નમય અષ્ટમંગલથી જેની કારભૂમિ શોભિત છે, રત્નના લાખો આદર્શોથી અકિત, અને અનેક તેરશાએ મહિત એવા સ્વયંવર મડપમાં ઉત્તર દિપાલે પ્રવેશ કર્યો. ત્યાં મનન અને ગગન સ્પશી” ઉંચા એક સિંહાસન ઉપર દેવાગનાઓથી પરંવલ અને હંસ વાહનવાળે એ કુબેર બેઠે, અને વસુદેવ પણ યુવરાજની જેમ તેની નજીકમાં પ્રસન્ન સુખ કરીને બેઠા, તથા બીજા રાજાઓ અને વિદ્યારે પણ અનુકમે બેઠા,
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિ– પછી ધનદે પિતાના નામથી અતિ, અનસુવર્ણની બનાવેલી કુબેરકાતા નામે મુદ્રિકા કુમારને આપી, તેને તેણે કનિષ્ઠ અગુલિમા પહેરી લીધી તે વીંટીના પ્રભાવથી ત્યા રહેલા બધા લોકો વસુદેવને ધનદ જે જોવા લાગ્યા. અહો ! ધનદ બે રૂપ ધારીને અહીં આવેલો છે” એવી રીતે સ્વચ વર મંડપમા મોટો ગડબડાટ થઈ પડ્યો. પછી સર્વ અલંકાર અને દેવદુષ્ય વસ્ત્રને તથા મદનથી દેલા (હીચકા) સમાન પુષ્પમાળાને ધારણ કરતી, સખીઓથી પરવરેલી કનકવતી રાજહ સીની જેમ મંદગતિથી તે સ્વચ વર મડપમા આવી, પણ ત્યા ચિત્રમા જોયેલ, અને દૂતપણમાં ભાળેલ વસુદેવને ન જેવાથી સાયકાળની પ્લાનમુખી કમલિનીની જેમ તે વિષાદમય બની ગઈ. જાણે સ્તભપર લાગેલ પુતળી હોય તેમ તે કંઈ પણ બેલી નહિ જાણે સર્વસ્વ હરાઈ ગયુ હોય તેમ બીજી કોઈ પણ રાજા તરફ તેણે જોયું નહિ. એટલે તે કોઈ પણ રાજાને ન વરવાથી તે વયંવર મડપમા “શું અમારામાં રૂપ કે વેષાદિકને દોષ જોવામાં આવ્યું?' એવી શંકાથી રાજાએ વારંવાર પેતાને જોવા લાગ્યા. ત્યારે સખીએ કનકવતીને કહ્યું-“હે સુ દરી' હજી પણ કેમ વિલંબ કરી રહી છે? કેઈને પણ વરમાલા પહેરાવકનકવતી બોલી કે-વર તે પસંદ પડે તે વરાય. જે મને રૂપે છે, અભાગણ હું તેને જોઈ શકતી નથી.' પછી તે મનમાં ચિંતવવા લાગી કે– મારી શી ગતિ થશે? કે ઈષ્ટ વરને હું જેતી નથી. તે હદય! પ્રિયના વિરહથી તું દ્વિધા (બે ભાગ) થઈ જા એ પ્રમાણે ચિતાતુર તેણે ધનદને જોઈ, પ્રણામ કરી, દીન થઈ રૂદન કરતા અંજલિ જોડીને વિનંતિ કરી કે–“હે દેવી પૂર્વ જન્મની પત્નિ સમજીને મારી આવી મશ્કરી ન કર હું જે વરને વરી ચુકી છું તેને તે છુપાવી દીધો છે ' એમ સાભછતાં ધનદે હસીને વસુદેવને કહ્યું—“હે મહાભાગ 1 મેં આપેલ કુબેરકાંતા વીટીને હાથ થકી અલગ કરી દે એટલે ધનદની આજ્ઞાથી તે વીટી હાથમાથી ઉતારતા તે પોતાના સ્વાભાવિક રૂપમાં આવી ગયે. તેવામાં પ્રમોદ પામીને કુમારીએ જાણે પોતાની ભુજલતા હોય તેમ સ્વયંવરમાળા તેના કઠમાં નાખી. તે વખતે કુબેરની આજ્ઞાથી આકાશમાં દુંદુભિનાદ થયા, અપ્સરાઓએ સરસ મંગલગાન કર્યું અને અહા! હરિશ્ચંદ્ર રાજા ધન્ય છે કે જેની પુત્રી જગત્મધાન વરને વરી” એવી ચારે બાજુ ઉચેથી વાણુ થઈ સધવા સ્ત્રીઓ જેમ ચાખાને ઉછાળે તેમ છેનદના ફરમાનથી દેવતાઓએ સારી રીતે વસુધારાની વૃષ્ટિ કરી પછી અત્યંત હર્ષ પૂર્વક વસુદેવના કનકવતી સાથે લગ્ન થયા. હવે કુમારે ધનદને નમીને વિનંતિ કરીકે– તમે અહીં શા કારણથી આવ્યા? તે જાણવાનું મને કોતક છે.” એટલે ધનદે, જેણે હજી કંકણુ માધેલ છે એવા નવ પરિણીત વસુદેવને કહ્યું કે – કુમાર ! મારે અહીં આવવાનું કારણ સાભળી લે–
આજ ભરતક્ષેત્રમાં અષ્ટાપદની પાસે સંગર નામે નગર છે ત્યા મરમાણુ
Page #95
--------------------------------------------------------------------------
________________
યાદેવકુમારનુ' વૃત્તાંત
mmm^^^^^^^^^.
24A
-----------
.
૬૫ નામે રાજા અને તેની વીરમતી નામે રાણી છે. એકદ્વિવસે તે પોતાની સ્ત્રી સહિત શિકાર કરવાને ચાલ્યા. તેવામાં તુચ્છ માશયવાળા તે રાજાએ સાની સાથે આવતા અને મેલથી મલિન એવા એક સાધુને જોયા. એટલે આ મારા મૃગયા ઉત્સવમા વિઘ્ન કરનાર અપશુકન છે ' એમ માનીને ટાળા થકી હાથીની જેમ તે સાથે થકી તેને અલગ રાખ્યા. અને વળી સ્ત્રીસહિત પેાતાને ઘેર આવી ખાર ઘડી સુધી રાજા તે સાધુને સતાવતા રહ્યો. ત્યારપછી અનુક પા ઉત્પન્ન થતા તે દ ંપતીએ મુનિને પૂછ્યુ કે—‘તું કયાથી આવ્યે અને કયાં જાય છે ? તે કહે, ' મુનિ ખેલ્યા-‘ હું રાહિ તકપુરથી સાથેની સાથે ચાહ્યા અને અષ્ટાપદપર જિન પ્રતિમાઓને વદન કરવા જતા હતા. હે મહામાનવાળા ! તમે સાર્થ થકી મને છુટા કર્યાં, તેથી ધર્મ ક્રમના આંધેલ અંતરાયને લીધે હું અષ્ટાપદપર જઇ શક્રંચા નહિ' એટલે તે ઇ પતી લઘુક્રી હાવાથી તે મુનિની સાથે વાતચીત કરતાં દુ.સ્વપ્નની જેમ ક્રોધને ભૂલી ગયા. તેથી પાપકારી મુનિએ પણ તેમને કામળ હૃદયવાળા જાણીને જીવદયા પ્રધાન જિનધર્મ કહી સંભળાવ્યેા. ત્યારથી તે મને કંઇક ધર્મની સન્મુખ થયા, અને શુદ્ધ ભક્ત, પાનાદિકથી ભક્તિપૂર્વક તે મુનિને પડિલાભ્યા. પછી ક રાગથી પી. ડાતા તે અ તેને ધર્મ જ્ઞાનરૂપ મહા—આષધ આપીને તે સાધુ તેમની રજા લઈ અષ્ટાપદ્મપર ગયા. હવે તે અને સાધુના સંસગ થી શ્રાવકન્નત સ્વિકારી કૃપણુ માણુસા જેમ ધનની રક્ષા કરે, તેમ યત્નથી વ્રત પાળવા લાગ્યા.
៩
એક દિવસે ધમ સ્થિર કરવાને શાસન દેવી વીરમતીને અષ્ટાપદ્મપર લઈ ગઈ. કારણ કે ધી આને શું પ્રાપ્ત થતું નથી ? ત્યાં સુરાસુરથી પૂજાતી જિન પ્રતિમાઓને જોઈને બહુજ આન ંદ પામી, ચાવીશ જિન પ્રતિમાઓને ત્યા ભક્તિભાવથી વાદીને પાછી દૈવી શક્તિથી તે પોતાના નગરમાં આવી. પછી તે તીના અવલાકનથી ધર્મ મા સ્થિર બુદ્ધિને ધારણ કરતી તે વીરમતીએ એક એક જિનને ઉદ્દેશીને વીશ વીશ માખિલ કર્યો, અને ચાવીશ જિનના ભક્તિપૂર્વક રત્નયુક્ત ધ્રુવણુના તિલક કરાવ્યા. એકદા પરિવાર સહિત અષ્ટાપદપર જઈને સ્નાત્રપૂર્વક તેણે ચાવીશે જિનાની પૂજા કરી, અને જિનપ્રતિમાઓના લલાટપર તેણે તે તિલંકાને સ્થાપન કર્યો. વળી તે તીથૅ પર આવેલા ચારણ શ્રમણાદિક મહાપાત્રાને યથાયોગ્ય દાન આપીને તેણે તપને ઉજવ્યુ, અને તેથી જાણે પાતે કૃતાર્થ થઈ હાય; મનથી જાણે નૃત્ય કરતી હૈાય તેમ પુણ્યાત્મા વીરમતી પેાતાના નગરમાં પાછી આવી. પછી શરીર ભિન્ન છત્તા એક મનવાળા તથા ધર્મ કાર્ય માં સદા ઉદ્યમ વંત એવા તે ૠ પતીએ કેટલેક કાલ વ્યતીત કર્યાં, અને આયુ પૂરણ થતાં સમાધિથી મરણ પામીને તે અને વિવેકી દેવલેાકમા દેવ ને દેવીરૂપે દંપતી થયા. ત્યાંથી ચવીને મમણના જીવ, ખહલી દેશમાં પાતનપુરને વિષે યમ્મિલ નામના ભરવા
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રઠની રેણુકા સ્ત્રીની કુખથી ધન્ય નામે પુત્ર થયો. અને વીરમતીનો જીવ દેવલોકથી ચવીને તેજ ધન્યની ધુંસરી નામે ભાર્યા થઈ. ધન્ય જંગલમાં લેશે ચારતે હતે. કારણ કે ભરવાડ લેકોનું એ પ્રથમ કુળકાર્ય છે. એક વખતે પ્રવાસીઓને મહાન વિરી સમાન વષાકાલ આવ્ય, વરસાદ વરસતાં છતા ધન્ય ભેંસે ચારવાને ગાયે.શિરપર જળને વારનાર એક મેટા છત્રને ધારણ કરી ભેસેની પાછળ અરણ્યમા પર્યટન કરતાં ધન્ય, પ્રતિમાધારી, એક પગે ઉભા રહેલા, નિશ્ચલ મનવાળા, શીત પરીષહથી જેનું શરીર કપમાન છે, તથા તપથી અત્યંત કૃશ એવા એક સાધુને જોયા. તેવા આકરા પરીષહને સહન કરતા તે સુનિને જોઈને જેને અનુકંપા ઉત્પન્ન થઈ છે એવા ધન્ય પિતે તેમના મસ્તક ઉપર પોતાનું છત્ર ધારણ કર્યું. એટલે ધન્ય છત્ર ધારણ કરવાથી તે મુનિ કારહિત થયા. હવે દારૂડિયે જેમ મદ્યપાનથી ન અટકે, તેમ વરસાદ વરસતે બંધ ન પડ્યો, તથાપિ છત્ર ધારણ કરતાં અન્યને કંટાળો ન થયે. કેટલાક વખત પછી વરસાદ બંધ પડ્યો, એટલે વરસાદ સુધી ધ્યાનને અભિગ્રહ કરનાર મુનિ પણ ધ્યાનથી નિવૃત્ત થયા. પછી તરત ધન્ય મુનિને નમન કરી પગ દબાવવા પૂર્વક અંજલિ જોડીને કહ્યું કે હે મહારાજ! આ કાલ વિષમ છે. કાદવથી પૃથ્વી દુઃખદાયક થઈ પડી છે. આવા સમયમાં તમે કયાથી આવ્યા. મુનિએ ધન્યને કહ્યું કે– હું પાડુદેશથી અહીં આવ્યો છું. અને ગુરૂના ચરણથી પાવન થયેલ એવી લંકા નગરી તરફ જવાને છું. પણ જતા જતા આ વર્ષીકાલે મને અંતરાય કર્યો. કારણ કે વરસાદ વરસતાં સાધુઓને જવું થિગ્ય નથી. તેથી વૃદ્ધિને અભિગ્રહ લઈને હું અહીં જ રહ્યો. હવે આજ સાતમે દિવસે વૃષ્ટિ બંધ પડતાં અભિગ્રહ સપૂર્ણ થવાથી અત્યારે હું ક્યાં વસતિમા જઈશ.” ધન્ય બેલ્યો – હે પ્રભુ! મારા મહિષ(પાડા) ઉપરબેસે. કારણકે કાદવથી જમીન બહુ વસમી છે. મુનિ બોલ્યા- હે ગોવાળ! સાધુઓ છો ઉપર બેસતા નથી, જે કામથી પરને પીડા થાય, તેવું કામ કદી પણ કરતા નથી, સાધુએ સદા પગે ચાલનારાજ હોય છે.” એમ કહેતા મુનિ તેની સાથે નગર સમીપ ગયા, એટલે મુનિને વદન કરીને ધન્ય
બ જેટ વખત હું બેસે દોહ ત્યા સુધી તમારે અહીં રહેવું, એમ કહી પિતાના ઘરે જઈ,ભે સેને તરત દેહી અને દુધને એક ઘડે ભરીને તે મુનિ પાસે આવ્યા. પછી પિતાના આત્માને ધન્ય માનતા એવા ધન્ય તે સુનિને પાર કરાવ્યું.બાદ સાધુએ પતનપુરમા એક રાત્રિ ગાળી ત્યાથી ઈર્યાશુદ્ધિથી ઉચિત મા જતા તે ઈષ્ટ સ્થાને ચાલ્યા ગયા. સાધના સંસર્ગથી ધન્ય પિતાની સ્ત્રી સહિત સ્થિર સમ્યકત્વને ધારણ કરતા ઘણે કાલ શ્રાવક ધર્મનું પાલન કર્યું, અને અવસરે દીક્ષા લઈ, સાત વરસ તે આરાધીને અને સમાધિથી મરણ પામ્યા, સાધુ દાનથી ઉપાર્જન કરેલ પુણ્યથી તે બંને હેમવત ક્ષેત્રમાં ચુગલીયા થયા, અને ત્યાથી મરણ પામી શીર હિંદીર નામે દેવ, દેવરૂપે દપતી થયા. '
Page #97
--------------------------------------------------------------------------
________________
નળ દમયંતીનું ચરિત્ર
*
*
*
-
-
-
પ્રકરણ ૮ મું.
2
' નળ, દમયંતીનું ચરિત્ર. છે , આ છી ત્યાંથી દેવ ચવીને આ ભરતને વિશે કોશલ દેશમાં અધ્યા
જ નામે નગરીમાં ઈફવાકુ વંશના નિષધરાજની સુંદરા રાણીથી વિક છે ઉત્પન્ન થયેલ નલ નામે પુત્ર થયે. હવે અહીં વિદર્ભ દેશમાં ડિઝ કંડિનપુર નગરને વિશે ભીમરથ નામે રાજા અને તેની પુછપદતી
નામે રાણી છે. તેના ઉદરમાં ક્ષીરીિંડા દેવી દેવકથી ચવીને અવની, તે વખતે શયનમાં સુખે સુતેલી રાણીએ લગભગ રાત્રિ સમાપ્ત થતાં એક સુસ્વપ્ન જોઈને તેણે રાજાને નિવેદન કર્યું –“હે સ્વામિન ! આજે મને સ્વપ્ન આવ્યું કે દાવાનિથી ભય પામીને મૃત હાથી તારા મહેલમાં પેઠે તે તે જાણે સાક્ષાત તારે ચશપુંજ હતે શું?” તે સાંભળીને શાશા સમુ. દ્વને પારગામી રાજ બેલ્યો કે સુંદરી કોઈ પુણ્યવાન, જીવ આજે તારા ઉદરમાં આવ્યા છે. એ પ્રમાણે તે રાજા રાણે વાત કરતા બેઠા છે, તેવામાં જાણે
રાવણને ભાઈ હોય એ તે હાથી સાક્ષાત્ ત્યાં આવ્યા, અને તેમના પુણયથી જ પ્રેરાયો હોય તેમ તરતજ રાષ્ટ્ર સહિત રાજાને પોતાના સકધપર તે બેસાય. પછી પુષ્પમાળાના ૫ પૂર્વક લેકથી પૂજાતે તે હાથી નગરમાં ભમી, પાછે રાજભવનમાં આવીને તેણે તે બંનેને નીચે ઉતાર્યા અને પિતે આલાનસ્તંભ પાસે ઉભે રહ્યો. પછી દેવતાઓ સ્થાને સ્થાને પુષ્પ વરસાવવા લાગ્યા. હવે રાજાએ સુગંધિ લેપનથી તે હાથીને વિલેપન કરી, સારા કુસુમથી પૂજીને પછી તેની આરતી ઉતારી. હવે સમય થતા ઉત્પાતાદિ દેષ રહિત દિવસે રાણીએ કન્યાને જન્મ આચ્ચે. તેના લલાટપર સૂર્ય સમાન સવાભાવિક એક તિલક હતા અને તેથી તે બહુજ શોભતી હતી. તેના જન્મના પ્રભાવથી ભીમરથ રાજા અતુલ પરાકમવાળા અને બીજા સર્વ રાજાઓ પાસે પોતાની ઉગ્ર આજ્ઞા મનાવનાર થ. તે ઉદરમાં આવી તે વખતે રાણએ સ્વપ્નમાં અગ્નિથી ભય પામેલ અને પિતાના ઘર તરફ આવતા હાથીને જે હતા, તેથી તે સ્વપ્નાનુસારે એક માસ પૂર્ણ થતાં રાજાએ તેનું વતી એવું નામ રાખ્યું. પછી જેના સુગંધિ સુખકમળના શ્વાસમાં ભમરાઓની શ્રેણિ લુબ્ધ બની રહી છે એવી તે દવદતી દિવસે દિવસે વૃદ્ધિ પામતા પગે ચાલતાં શીખી, અને સાક્ષાત્ લક્ષમી સમાન તે ઘરના, આંગણે રમવા લાગી. તેના પ્રભાવથી રાજાને નિધાને પ્રાપ્ત થયાં. પછી આઠમે વરસે કળાઓ શીખવવા માટે રાજાએ પિતાની પુત્રી કલાચાર્યને પી. પણ તે સુબુદ્ધિ
Page #98
--------------------------------------------------------------------------
________________
A
શ્રી તેમનાય ચરિત્ર
MED
ટ
and on w
AAAAAAAAR
Van ann
વાળી હાવાથી ઉપાધ્યાય તેને સાક્ષી માત્ર થયા. આદર્શોમાં પ્રતિખં પડે, તેમ કળા તેમાં દાખલ થઈ ગઈ. તે ધીમતીએ કમ પ્રકૃતિ વિગેરેના અભ્યાસ ક. તેની આગળ કાઈ પણ સ્યાદ્વાદ મતનું ખંડન કરવા સમર્થ ન થયા. એક વખતે કળાસમુદ્રના પાર પામેલી તે દવદતી કન્યાને ઉપાધ્યાય તેના પિતાની પાસે લઈ આન્યા. ત્યાં શજાની આજ્ઞાથી શુશુરૂપ વનખંડમાં એક નીક સમાન એવી ધ્રુવદ તીએ પોતાનું સર્વ કળાકોશલ સારી રીતે દેખાડી આપ્યું. તે વખતે તેણે શાસ્ત્રાની ચતુરાઈ એવી રીતે પ્રગટ કરી કે જેથી સમ્યકત્વ ધારી જનેામા પોતાના પિતા પ્રથમ હૃષ્ટાંતરૂપ થયા. પછી એક લાખને એક હજાર સેાનામહારા આપીને રાજાએ કળાચાર્યને વિદાય કર્યાં. હવે દવઢતીના પુણ્યાતિશયથી શાસનદેવીએ સાક્ષાત્ થઈને તેને સુવર્ણની જિન પ્રતિમા આપી અને કહ્યુ કે હે વસે ! ભાવી. શ્રી શાંતિનાથ જિનની આ પ્રતિમાની તારે દરરાજ પૂજા કરવી. ’ પૂછી સખીએની સાથે રમતી તે કામી જનેરૂપ હરણાને ખાંધી લેવામાં પાશ સમાન એવા ચાવનને પામી. તેને ચૈાવનવતી જોઈને રાજા અને રાણી તેના વિવાહઉત્સવને જોવાને ઉત્સુક થયા, પરંતુ તેના તે તે જીણુ સમૂહને લાયક એવા વરની ચિંતાથી રાજા, રાણી જાણે અંતરમાં શલ્યથી આતુર થયા હાય તેમ સંકટમાં આવી પડયા. એવામાં વઢતી અઢાર વરસની થઈ, પણ તેને લાયક વર રાજાને કયાં પ્રાપ્ત ન થયા, પછી અહુ માટી કન્યાઓને સ્વયંવર યુક્ત છે ? એમ ચિતવીને તેણે રાજાઓને ખેલાવવા પાતાના ાને હુકમ કર્યો. તેના આમંત્રણ થકી લક્ષ્મી અને શાણામાં પરસ્પર સ્પર્ધા કરતા ઘણા રાજાએ અને રાજકુમારા ઉતાવળથી કુંડિનપુરમા આવી પહૉંચ્યા તે વખતે રાજાઓના દેખાતા મોટા હાથીએથી કડિનપુરની સમીપની ભૂમિ, વિધ્યાચલની પાસેની ભૂમિ સમાન ચેાલતી હતી. તે સમયે પાતાના નલ અને કૂબેર અને પુત્રાસહિત નિષધ રાજા પણ ત્યાં આવ્યા ત્યા ભીમરથ રાજાએ તે રાજાઓની સન્મુખ જવાપૂર્ણાંક બધાનું સ્વાગત કર્યું, પછી ભીમરથ રાજાએ શુભ દિવસે જાણે પાલક વિમાનના નાના ભાઈ હાય તેવા સ્વયંવર મંડપને તૈયાર કરાવ્યા, તેની અંદર વિમાન સમાન માચડા કરાવ્યા અને તે ઉપર તેણે સુવર્ણ ના સિંહાસના રચાવ્યા, એટલે તપેાતાના કુમારા સહિત દિવ્ય અલ કારા અને વસ્ત્રોને ધારણ કરતા રાજાઓ ત્યાં આવ્યા, તે શક્રસમાનિક વા જેવા શાલતા હતા. તે બધા નાના પ્રકારની ચેષ્ટાઓથી સ્પષ્ટ પેાતાની કુશળતાથી પુત્રી દેખાડતા યથાયેાગ્ય માંચડાઆપર બેઠા. તેમનામા કાઇક હસ્તલીલાથી કેનકકમલને ફેરવતા હતા, કાર્યક સુગંધિ ગજરાના પુષ્પાને ભ્રમરની જેમ સુંઘતા હતા, અને કાઈક તા આકાશમાં જાણે ખીજો ચંદ્ર ખનાવવા હાય તેમ હાથવતી પુષ્પના દડાને ઉલાળતા હતા. એમ ત્યાં નાના પ્રકારની ચેષ્ટા કરતા મયા રાજાએ શેાલી રહ્યા હતા. હવે દેવી જેમ
'
---
-
Page #99
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAAAAAAAAANA MAANA
નળ દમયંતીનું ચરિત્ર. દેવમંદિર જાય, તેમ પિતાની આજ્ઞા થતાં સખીઓથી પરવારેલી જાણે બીજી રંભા હોય એવી દવદંતી તે મંડપને શોભાવતી ત્યાં આવી. તે નવયુવતિને જોઈને રાજાઓ વિશેષથી પોતાનું ચાતુર્ય પ્રગટ કરવા લાગ્યા, અને તેમણે પિતાના નેત્રને તેમાં જ લગાડી દીધા. કેટલાક તેના પાણિગ્રહણને માટે પિતાની ઈચ્છ કુળદે. વીને સંભારવા લાગ્યા. પછી રાજાની આજ્ઞાથી અંતઃપુરને પ્રતિહારી દવદંતી આગળ રાજાઓનાં નામ લઈને કહેવા લાગ્યા કે –“હે સ્વામિની! શિશુમારપુરને સ્વામી તથા જિતશત્રુ રાજાને પુત્ર. આ ત્રાપણુ રાજાને નજરથી નિહાલ. ઈવાક વશમાં તિલક સમાન શ્રી ચંદ્ર રાજાને પત્ર આ ચંદ્રરાજ છે, એને વરવાની તારી ઈચ્છા છે? આ ચંપાનગરીનો સ્વામી, ભગવંશમાં જન્મેલો ધરણે રાજાને પુત્ર સુબાહુ શા છે, એને તું વર, કે જેથી ગંગાના સુગંધિ જળબિંયુક્ત પવન તારી સેવા કરશે આ રેહતકપુરનો ધણી, પવનને પુત્ર ચંદ્રશેખર રાજા છે, એ બત્રીશ લાખ ગામને સ્વામી તને રૂચે છે? આ જયકેસરી રાજાને પુત્ર, મન્મથ (કામ) રૂપ શશલક્ષમા તારા મનને ખેંચે છે? આ સૂર્યવંશમાં મુગટ સમાન, ભૃગુકચ્છને સ્વામી જહુ રાજાને પુત્ર યાદેવ છે, હે સુંદરી! એને તું હોય છે? આ ભરતચઢીના કુળમા તિલક સમાન માનવધન રાજા છે, વિશ્વવિખ્યાત એ વરને તું વર. આ કુસુમાયુધને પુત્ર સુકટેશ્વર છે, માટે ચંદ્રને જેમ રહિણી, તેમ તું એની પત્ની થવાને લાયક છે. આ કેશલાધિપતિ નિષધ નામે રાજા, કે જે અષભસ્વામીના વંશમા ઉત્પન્ન થયે છે અને ત્રણે ભુવનમાં પ્રખ્યાત છે. વળી એના નળ અને એર નામે બે મહા બલવંત પુગે છે, તેમાં તમે જે પસંદ હોય, તેના ગળામાં વરમાળા નાંખ.” ત્યારે જન્માંતરના નેહથી અને રૂપથી મોહિત થયેલ દવદંતીએ પણ તરતજ નલકુમારના ગળામાં કૃષ્ણને લક્ષમીની જેમ વરમાળા નાખી. તે નળને વરી, એટલે
આ ડીક વરી, ડીક વરી” એમ આકાશમાં વિદ્યાધરની વાણી થઈ. એવામાં કૃણરાજકુમારે ધુમકેતુ સમાન ખડગને ઉપાડી, સવર ઉઠીને નલને કહ્યું કે“અરે ! નલ! દવદંતીએ તારા ગળામાં સ્વયંવરમાળા વૃથાજ નાખી, હું હાજર છતાં એને બીજે કઈ પરણવાને સમર્થ નથી. માટે ભીમપુત્રીને મૂકી દે, અથવા તે શસ્ત્ર લઈને યુદ્ધ કરવાને તૈયાર થા. હું કૃષ્ણરાજને જીત્યા વિના તું શી રીતે કૃતાર્થ થઈશ?” આ સાંભળતા નલકુમાર હસતા હસતા બોલ્યા કે– અરે ક્ષત્રિયાયમ1 દબદતી તને ન વરી, તેથી વૃથા ખેદ શા માટે કરે છે? દવદંતી મને વરી છે, તે મહાપાપને વિચાર ન કરતા તું આ પરસ્ત્રીને કેમ ઈચ્છે છે? તથાપિ તને એ મળવાની નથી.' એમ કહીને અગ્નિ સમાન અસહા તેજવાળો ક્રોધથી અધરને ફરકાવનાર એ નલકુમાર ચમની જીભ જેવા ભયંકર ખર્શને હાથવતી નચાવવા લાગ્યું. તે વખતે નલ અને કૃષ્ણરાજ બનેનું સૈન્ય તરત સજજ
Page #100
--------------------------------------------------------------------------
________________
CO
શ્રી તેમનાય ચરિત્ર
.
AAAAAAA
?
થઈ ગયુ, એટલે દવાતી વિચારવા લાગી કે— અરે! આ મારા નિમિત્તે પ્રલય પાસે આન્યા. અહા ! હું શું પુણ્યહીન છું ? - હૈ શાસન દેવતા ! જે હું શ્રાવિકા હાઉં, તા . હે માત ! નલના વિજય થાઓ, અને અને સૈન્યને કુશળ ા. ’ એમ હી, ' જળકળશ લઈને વઢ્ઢીએ શાંતિને માટે તેના જળથી ત્રણવાર છ ટકાવ કી, એટલે તે જળ છંટકાવથી જેનું મસ્તક કમાઇ ગયુ છે, એવા કૃષ્ણરાજ ક્ષણવારમાં મુઝાઈ ગયેલ અગારાની જેમ નિસ્તેજ થઈ ગયા, અને શાસન દેવતાના પ્રભાવથી કૃષ્ણરાજના થકી વૃક્ષથી પડતા પાકા પાંડાની જેમ ખડ્ગ પડી ગયું. એટલે હતપ્રભાવાળા થઈને કૃષ્ણરાજ ચિતવવા લાગ્યા ની સામાન્ય જન નથી, એના તરફ મેં વિચાર વિના કહ્યું અને પ્રયત્ન કર્યાં, પણ એ પ્રણામ કરવા ચૈાન્ય છે. • એમ વિચારીને કૃષ્ણરાજ એક કિંકરની જેમ નટને પગે પડ્યો, અને આયા કે હૈ સ્વામિન્ ! મેં વિચાર્યાં વિના જે કર્યું, તે મારા અપરાધ અને અવિનય દોષ ક્ષમા કરી, ’ એટલે પ્રણામ સુધી કાપ કરનાર મહા પુરૂષ નળ કુમારે પ્રણામ કરનાર કૃષ્ણાજને શછ કરીને વિદાય કરી. જમાઈના ગુણા જોતાં ભીમરથ રાજા પોતાની પુત્રીને પુણ્યવતી માની અને ખીજા સર્વ રાજાઓને સત્કાર પૂર્વક વિસર્જન કરીને તેણે નળ—દાઢ તીના વિવાહ મહાત્સવ કર્યું, વળી કર માચનમાં રાજાએ પોતાના વૈભવને ઉચિત હાથી, ઘોડા અને સ્થાદિષ્ટ જાઈને આપ્યા, ત્યારપછી જેમણે કંકણુ ખાધેલ છે તથા પાતાના ચૈત્રની વૃદ્ધ સીએ જેમના મંગલગીત ગાઈ રહી છે એવા તે નવ પરિણીત "પતીએ ગૃહચૈત્યને વિધિપૂર્વક વંદન કર્યું. પછી ભીમરથ તથા નિષધ રાજાએ મહા મહાત્સવ પૂર્વક તે મનેતુ' કંકણમાચન કરાવ્યું. હવે ભીમરથ રાજાએ પુત્ર સહિત નિષધ રાજાને મહુજ માન આપીને વિસર્જન કર્યો, અને ચાડી ભૂસી સુધી તે પાછળ ગયા. એવામાં પેાતાના પતિને અનુસરતી ધ્રુવતીને તેની માતા પુષ્પન્ન’તી શિખામણ માપવા લાગી કે— હૈ પુત્રી 1 સ`કટ પડતાં પશુ દેહ છાયાની જેમ પતિના તુ કદી ત્યાગ કરીશ નહિ. · પછી પેાતાના માતપિતાની રજા લઈને આવતી ધ્રુવ તીને નળકુમારે રથમાં બેસારી અને પોતે પણ બેઠા, ત્યાર પછી ભીમરથ રાજા પાતાના પુત્રસહિત નગરભણી ચાલ્યે. રસ્તામાં હાથીઓના મદ્દજલથી તેણે ભૂમિને ભીની કરી સુકી, અશ્વોના ભુરાથી દ્વમાયેલી ભૂમિ કાસાના તાલની જેમ અવાજ કરવા લાગી, ગાડાઓની રેખા ( ચીલા ) થી રસ્તા ચિતરાઈ ગયા, ઉંટો અને ખમચી માના વૃક્ષાને પત્ર રહિત કરવા લાગ્યા, સૈન્યાએ જેતુ પાણી પી લીધુ' છે એવા કુવા, તળાવ, વાવેા, નહી અને કુંડ વિગેરે જળાશય ૫શેષ ( જેમાં માત્ર કાદવ ખાકી છે) થઈ ગયા, ઉલ સેન્ચ રજથી ગગનમાં પશુ જાણે બીજી ભૂમિ બની ગઈ. તે વખતે પોતાની નગરીને જોવાની ઈચ્છાથી આગળ ચાલતા નિષધરાજા ફાર્મ રીતે વચમાં અઢકા નહિ, માગળ
3
Page #101
--------------------------------------------------------------------------
________________
નળદમયતીનું ચરિત્ર
૭૧
------
જતાં અધકાર પ્રસર્યાં, અને તેથી જળ, સ્થળ, ખાડા કે વૃક્ષાદ્વિક કંઇ જોવામા આવતા ન હતા. તે વખતે અંધકારને લીધે લાચનબળ અટકી જવાથી ચરિદ્રિયપણાને પ્રાપ્ત થયેલ સૈન્યને જોઈને નળકુમારે પેાતાના ખેાળામા સુતેલ ધ્રુવતીને કહ્યુ કે— હું સુંદરી ! આપણ સૈન્ય અત્યારે અધકારથી પીડિત છે, માટે તારા તિલકરૂપ ભાસ્કર ( સૂર્ય ) ને પ્રકાશિત કર. ’ તે સાંભળી દવઢતીએ ઉઠીને પોતાના ભાલનું માર્જન કર્યું, એટલે તે તિલક અંધકારમાં સૂર્ય સમાન દીપી નીકળ્યું, તેથી સૈન્ય નિર્વિઘ્ન ચાલવા લાગ્યું, એવામાં આગળ ચાલતાં પદ્મખંડની જેમ ભ્રમરાએ જેને વળગી રહ્યા છે એવા પ્રતિમાધારી એક સાધુ નળના જોવામાં આવ્યા, એટલે તેણે પેાતાના પિતાને કહ્યું કે—“ હું તાત! આ મહર્ષિને જુએ અને તેને વંદન કરશે, તથા માર્ગનું પ્રાસ'ગિક ફળ હત્યા. કાયાત્સગે રહેલા આ મુનિને કાઇ મોન્મત્ત હીથીએ ગંડસ્થળને ખંજવાળવાની ઈચ્છાથી વૃક્ષની માફક ઘર્ષિત કર્યો છે, બહુ ખંજવાળતાં તેના ગંડસ્થલથી લાગેલ મજળના સુવાસથી ખે’ચાઇ આવેલ ભમરા અને વારંવાર દસ્યા છતા એ પરિષહુને સહન કરે છે. મદોન્મત્ત હાથીએ પણુ પર્વતની જેમ નિશ્ચલ પગે ઉભા રહેલ, ધ્યાનથી ન ચલેલ એવા ગ્મા મુનિ માર્ગમાં પુણ્યચાગેજ આપણા જેવામા આવ્યા. ” પછી શ્રદ્ધા જેને ઉત્પન્ન થયેલ છે એવા નિષધ રાજાએ પાતાના પુત્ર અને પરિવાર સહિત પ્રાપ્ત થયેલ તીની જેમ ક્ષણભર તે સુનિની સેવા કરી, તથા વારવાર તેને તવી અને નિરૂપદ્રવ અનાવીને પરિવાર સહિત રાજા આગલ ચાલ્યા. પછી અનુક્રમે કૈાશલા નગરીની સમીપ આવતાં નલકુમારે પેાતાની પ્રિયાને કહ્યુ કે—“હે દેવી ! જિન ચૈત્યેાથી વિભૂષિત આ આપણી નગરીને નિહાલ. ’ એટલે દઈ'તી પણ તેના ઉંચા ચૈત્ય જોવાથી મહુજ ઉત્કંઠિત થતી મેઘના દર્શનથી મયૂરીની જેમ તે ઉસાહયુક્ત બની ગઈ, અને વારવાર તે પોતાના આત્માની અત્યત પ્રશ સા કરવા લાગી— હું ધન્ય છુ કે જેને નળ જેવા પતિ મન્યા, દરરાજ હું આ ચૈત્યાને વદન કરીશ. ’હવે ચારે બાજુ તારા અને ધ્વજાદિકથી નાના પ્રકાશ્તા મંગલાચાર જેમાં ચાલુ થઈ રહ્યો છે એવી પેાતાની નગરીમા પુત્ર સહિત નિષધ રાજાએ શુભ દિવસે પ્રવેશ કર્યો. પછી ત્યાં નલ અને રવ દંતી ૬'પતીએ નખમાંસની જેમ પ્રીતિભાજન થઈને મહાસુખથી કેટલાક કાલ વ્યતીત કર્યાં. ત્યારપછી એક વખતે નિષધ રાજાએ નલને પેાતાના રાજ્યપર અને કુબેરને ચાવરાજ્યપર બેસાર્યાં અને પોતે દીક્ષા લઈ લીધી. હવે નલરાજા પોતાની પ્રજાને સંતતિની જેમ પાળવા લાગ્યા, તેના સુખે સુખી અને તેના દુઃખે દુ:ખી રહેવાથી તે સર્જંદા પ્રજાપાલકજ બની ગયા, બુદ્ધિ, પરાક્રમ અને ભુજમ સપન્ન તે નલ રાજાને જીતવાને ખીજે કાર્ય રાજા સમથ ન થયે,
^^^ an on ARA
Page #102
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
હર
શ્રી નેમિનાથ ચરિત્રહવે એક દિવસે નલરાજાએ કુલકમથી આવેલા સામત અને પ્રધાન પુરૂને પૂછયું કે–“શું હું પિતાએ સાધેલ ભૂમિને જ પાછુ છુ કે અધિકને પાળ છે તે બોલ્યા કે—-“નિષેધરાજાએ ત્રણ અંશ ન્યૂન ભરતને અર્ધ ભાગ લેગ અને તમે તે સમસ્ત ભરતા જોગ છે, પિતાથી પુત્ર અધિક થાયએ ચક્તજ છે. પરંતુ અહીંથી બસે જન દર તક્ષશિલા નગરીમા કદમાં નામે રીજા છે, તે તારી આજ્ઞાને સ્વીકારતા નથી. તારા ભરતા સાધવાના જથથી ઉત્પન્ન થયેલ અદ્દભુત યશરૂપ ચક્રને વિશે તે એકજ કલંક સમાન ભાસે છે. લેશ વ્યાપની જેમ તમે તેની ઉપેક્ષા કરી, તેથી આજે તે અત્યંત વૃદ્ધિ પામીને અસાધ્ય થઈ પડ્યો છે, પરંતુ તુ જે તેની ઉપર રેષથી કઠણ મન કરે, તે પર્વતથી પડતા ઘટની જેમ તે ભાગી જ જાય. માટે પ્રથમ દૂત મોકલીને તે ઉન્મત્ત કદંબરાજાને સમજાવે. એ રીતે પૂર્વથી આવતા સામતાદિકનું હિતકારી વચન સાંભહીને નલરાજાએ મહાવાચાલ હૂતને શિખામણ આપીને મોટા સૈન્ય સહિત ત્યા જવાના હુકમ કર્યો. ગરૂડની જેમ દુર્ધર એ તે દૂત પણ તરત ત્યાં જઈને પોતાના સ્વામીને ન લજાવતા કદ બરાજાને કહેવા લાગ્યા–“અરે કદંબા મહાર૩પ વનને દાવાનલ સમાન મારા સ્વામી નશજાની તું સેવા કર, અને તારું અભિમાન તજી દે. હું તારી કુળદેવીથી અધિણિત હાઉં, તેમ તને હિત કહું છું જે નલની આજ્ઞા માનીશ નહિ, તે તને ભવિષ્યમા સંતાપ થશે.” એ પ્રમાણે હતનાં વચન સાંભળીને ક્રોધથી ઘેરાયેલા કદ , દાતના અગ્ર ભાગથી હઠને કર ડત અને મૂખની જેમ પોતાને ન જાણતે તે કહેવા લાગ્યા–“હે દૂત! તારે સ્વામી શુ ગાડે થયે છે? અથવા વાયુના સ્થાને સુતે છે કે જે વૈરિરૂ૫ સુતા ( નાગરમોથ ) ને ઉખેડી નાખવામા વરાહ સમાન મને જાણ નથી ? શું તેને સામત, પ્રધાન કે પુરોહિતાદિક નથી કે સુતેલા સિંહ સમાન મને જગાડતા નલને અટકાવતા નથી? માટે હે દૂત! તુ જા, અને તારે સવામી રાજ્યથી ઉગ પામ્યું હોય, તે સગ્રામ કરવાને ભલે તૈયાર થાય. આ હું પણ તેના સંગ્રામને અતિથિ થઈ બેઠા છુ.” આ સાભળી કૂત પણ તરત આવીને અહંકારથી દારૂણ તે કદંબના વચને તેણે નલને કહી સંભળાવ્યા. એટલે સર્વ સેનાસહિત નવલરાજાએ તક્ષશિલા નગરી ઉપર ચડાઈ કરી, અને ઉતાવળથી ત્યાં જઈને બધી તક્ષશિલા નગરીને તેણે ઘેરી લીધી. હાથી એને લીધે જાણે બીજે કિલ્લે બનાવ્યો હોય, તેવી તે દેખાતી હતી તે વખતે કદંબ પણ સૈન્ય સહિત સજજ થઈને બહાર આવ્યું. કારણ કે સિંહ ગુફાના દ્વાર પાસે આવેલ બીજા સિંહને સહન કરતા નથી પછી બને સૈન્યના સુભટે લડયા અને ચિરકાલ બાણયુદ્ધ કરતાં આકાશમા બાણના મંડપ બની ગયા. પછી નલે કદંબને કહ્યું કે“ હાથીઓ વિગેરેને શા માટે મારવા જોઈએ ? આપણે અને શર્ણ બંધયુદ્ધથી
Page #103
--------------------------------------------------------------------------
________________
નળદમયંતીનું ચરિત્ર
: -------------- • • --~-- --- --- - લડીએ, એટલે નલ અને કદંબ આસુધાદિકવતી વંદ્વયુદ્ધથી લડયા. અને ગર્વિક કદ બે નલ પાસે જે જે ચુતની માગણી કરી, તે તે યુદ્ધમાં વિજયી નલથી તે હારી ગમે ત્યારે કદંબ વિચારવા લાગ્યો કે - મહા બલિષ્ઠ નલની સાથે મેં માફ ક્ષત્રિયપણું તેલી લીધું. એટલે હવે તે તેણે મને મરણની હદસુધી પહહે છે તે પતંગની જેમ હું ન મરું. માટે નલથી પલાયન કરીને હું દીક્ષા લઈ લઉં. જેનું ફળ સુંદર હોય, તેવુ પલાયન પણ સારું છે.” એમ મનમા ચિંતવી, પલાયન કરી, ભવવિરકત થઈ વ્રત લઈને કદંબ ત્યાં પ્રતિમાને રહ્યા. તેને ગતધારી જોઈને નલ બા –“હે કાં અ! તેમને જીતી લીધે, પણ મનથી સમાને તજીશ નહિ, તું વિજયવાન છે.” ત્યારે મહાવ્રતધારી ધીર કદ બે નલને કંઈ પણ જવાબ ન આપે. કારણ કે નિસ્પૃહન રાજાની શી પરવા? પછી કદંબની સ્તુતિ કરી, તેના સવથી મસ્તકને ધુણાવતા નલરાજાએ તેના પુત્ર જયશક્તિને તેના રાજ્યપર બેસાર્યો. ત્યારપછી વાસુદેવની જેમ વિજયી નલરાજાને બધા રાજાઓએ મળીને ભરતાર્થના સ્વામી પણાને અભિષેક કર્યો. પછી પોતાની કૌશલા નગરી તરફ જતા નલરાજને બીજા રાજાઓએ ભેંટણાં આપ્યા. વિદ્યાધરીઓ જેના બલને ગાઈ રહી છે એ નલરાજા દવદતીની સાથે ભોગવિલાસ કરતાં ચિરકાલ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા.
હવે પિતાના કુળમાં અંગાર સમાન રાજ્યલુબ્ધ કુબેર શાકિનીની જોક્સત્યાન્ન નલનું છળ જેવા લાગે. ન્યાયવત છતા નલને જુગારનું વ્યસન હતું. ચંદ્રમાને પણ કલંક છે અને રત્ન કયાં ઉપદ્રવ રહિત છે? “હું પૃથ્વીને જીતી લઉં એવા ધર આશયથી કુબેર નલને સોગઠાવતી સદા રમાડવા લાગ્યું. તે બંને લા બે વખત જુગાર રમ્યા, પણ ડમરૂની ગાંઠની જેમ બનેને જય થતો હતો. એક વખતે સોગઠાને બાંધી લેવામાં અને છુટા કરવામાં સમર્થ છતા દેવાશે નલ કમેરને જીતી શકશે નહિ. ઈછતાં છતાં નલના અનુકૂલ પાશાન પહયા. એટલે તેના સંગઠને કર વારંવાર મારવા લાગ્યા. તેથી ગામ, નગર, કદ, ખેટ, અને દ્વાણદિક હારી જતાં નલ લક્ષમીથી હીન થતો ગયો, કે જેમ ઉનાળામા સરેવર જળરહિત થઈ જાય. નલ જાગારનું વ્યસન ન મૂકવાથી બધા લેકે ખેદ પામ્યા. પરંતુ કુબેરના વાંછિત સિદ્ધ થતા તે બહુ પ્રમોદ પામ્યા, તે વખતે નલના અનુશગી લે ત્યાં હાહાકાર કરવા લાગ્યા, તે સાભળીને દવદંતી ત્યાં આવી, અને કહેવા લાગી કે –“હે નાથ! હું તમને પ્રાર્થના કરું છું કે મારી ઉપર મહેરબાની કરીને જુગાર તજી દે. તારા બે પાશા શત્રુની જેમ દ્રોહ કરનારા છે. હે નાથ! ગણિકા ગમનની જેમ સુજ્ઞ અને જુગારને એક કીહામાત્ર સમજીને સેવે છે, પણ આમ દરરોજ સેવતા નથી, એ આત્માને અંધ બનાવનાર અને સર્વ સંપદાર
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમનાય ચરિત્ર
·
સા
નાશ કરનાર છે. લઘુ બધુ કૂબેરને તુ રાજી થઈને ભલે રાજ્ય આપી દે, પણ અલાતકારથી એની લક્ષ્મી ગઈ ? એવા પોતાના અપવાદ વ્હારી ન લે. તે સેકટા યુહુથી ઉપાર્જન કરેલી આ વસુધા જુગારમાં ગઇ. હે દેવ ! તે કારણથી એ ખાઅત પ્રવાહ વિના ઘસડાઈ ગયેલ સિકક્યુ ( વેળુ ) ની જેમ મને સતાવે છે. પ્રમાણે તે ધ્રુવદંતીનાં વચના નંળે સાંભળ્યા નહિ, એટલુંજ નહિં પણ તેણે તેની સામે પણ ન જોયુ, દશમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલ હાથી જેમ કાઇ પણ જાણી શકતા નથી, એ રીતે પતિથી અત્યંત અવજ્ઞા પામેલ દવદ ંતીએ કુલીન અમાત્યાને કહ્યું કે— નલને ધૃત રમતાં મટકાવે, ' સન્નિપાતવાળાને જેમ ઔષધ ગુણ ન કરે, તેમ તેમનું વચન પણ નલને અસર કરી શકયું નહિ, જીગારમા ભૂમિને હારી ગયા છતાં નલ પાછા ન હસ્યો, અને તેથી નવદંતીની સાથે અ ત:પુરને પણ તે હારી ગયે, પછી સર્વસ્વ હારી જતા પોતાના શરીર થકી બધા ભાભરણાદિક, જાણે દીક્ષા લેવા ઈચ્છતા હેાય તેમ દાવમા માડી દીધા. એટલે મેરે નળને કહ્યુ` કે— અરે નલ ! હવે અહીં ન રહે, મારી ભૂમિના ત્યાગ કરી જા, તને પિતાએ રાજ્ય આપ્યું અને મને તે આ પાશાએ શન્ય આપ્યુ પછી ‘મલવંત પુરૂષોને લક્ષ્મી દૂર નથી, તું મદ ન કર. ’ એમ ખેલતા નલ માત્ર ઉત્તરીય વસ્ત્ર પહેરીને ત્યાથી ચાલતા થયા, એટલે નલની પાછળ જતી ધ્રુવદંતીને મેરે અઘટિત વચન કહ્યું કે— અરે સુ ંદરી ! તું જુગારમાં છંતાઈ ગઈ છે, માટે જા નહિ અને મારા અંતઃપુરને પવિત્ર કર. ' ત્યારે અમાત્યાદિક દુઃમતિ મેરને કહેવા લાગ્યા—“ મા મહાસતી જીવદંતી પરપુરૂષની છાયાને પશુ સ્પર્શ કરતી નથી, માટે એને તું અંતઃપુરમાં રાખીશ નહિ. • માટાભાઈની પત્ની માતા જેવી અને માટેભાઈ પિતા સમાન ગણાય ? એમ આલકા પણ કહે છે, હું કૂબેર ! તા પણ જો તું બલાત્કારથી એમ કરીશ, તે આ મહાસતી દેવદતી તને ભસ્મીભૂત કરી નાખશે, કારણુ કે ખાળવા વિગેરેની ક્રિયા સતીઓને દુષ્કર નથી, હે રાજન ! એ સતીને સતાવીને તું અનને ઉપાન ન કર, પરંતુ પતિને અનુસરતાં અને ઉત્સાહિત મનાવ. નલને ગામ, નગર, કે પત્તનાદિક તો ભલે નહિ વ્યાપ, પરંતુ ભાતું અને સારથિ સહિત એક રથ તે એને આપ. મા સાંભળતા કૂબેરે દવદંતીને નલની સાથે વિસર્જન કરી અને શઅલ તથા સારથિ સાથે એક સ્થ આપ્યું. ત્યારે નલ આવ્યે કે જે મે ભરતાપ ના જયથી લક્ષ્મી મેળવી, તેના ક્રીડાથી ત્યાગ કર્યો, તે મને રથની શી જરૂર છે ? એમ સાભળીને લાંબા વખતથી સેવા કરનાર પ્રધાના ખોલ્યા કે—“ હું સ્વામિન ! અમે પણ તારી પાછળ આવીએ, પણ કૂબેર મટકાવે છે. તે જેને રાજ્ય આપેલ છે એવા મા તારા લઘુ ભ્રાતા અમારે તજવા ચેષ્ય નથી. કારણ કે આ વંશમાં જે રાજા હાય, તેની સેવા કરવી એવા અમારા ક્રમ છે. માટે હું મહાભુજ ! મને તારી સાથે આવવાને લા
.
"7
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૫.
નળદમયંતીનું ચરિત્ર anna. Mammann Manar non a mannanna.
થક નથી. અત્યારે તારી દવદતી સ્ત્રીજ તારા મત્રી, મિત્ર અને પદાતિ છે, પરંતુ હે સ્વામિન એ સતીની મર્યાદાને ધારણ કરનાર અને શિરીષ પુષ્પ સમાન સુકમાર અંગવાળી એ દવદસીને તું રસ્તામાં પ ચલાવતાં શી રીતે લઈ જઈશ. ર્સથી તત થયેલ રેતીવાળા માર્ગને કમળના ગર્ભ સમાન કોમળ પગ તળીયાથી એંશી રીતે સ્પર્શ કરશે? માટે હેનાથી પ્રસન્ન થઈને અમારા પર મહેરબાની કરે અને રાણીની સાથે આ રથમાં બેસેમાર્ગ ક્ષેમ બને અને તમારું કલ્યાણ થાઓ એ રીતે વારંવાર પ્રધાનેએ પ્રાર્થના કરવાથી નલરાજા દુવતીની સાથે રથમાં બેસીને ચાલી નીકળ. તે વખતે જાણે સ્નાન કરવાને તૈયાર થઈ હોય તેમ માત્ર એકજ વસાવાળી દવતાને જઈને અથજળથી જેમની કાંચળી ભીંજાઈ ગઈ છે એવી નગરની સ્ત્રીઓ અત્યંત રેવા લાગી. હવેનગરમાંથી જતાં નલરાજાએ પાંચએ હાથ ઉંચા અને વિસ્તીના આલાન સમાન એવા એક સ્તંભને જે, એટલે રાજ્યભ્રંશના દુઃખને જાણે જાણતા જ ન હોય તેમ કાતુથી લીલામાત્રમાં હાથી જેમ કદલી (કેળ)ને ઉખેડી નાખે, તેમ નલરાજાએ તે સ્તંભને ઉખેડી નાખ્યો, અને પાછા ત્યાંજ બેઠી દીધો. તેનું આ બલ રાઈન નગરજના કહેવા લાગ્યા
અહો! નલનું બેલે. આવા બલવાનને પણ સંકટ નડે, તે તો દેવનાજ ચાળા છે. વળી પૂર્વે પર્વતના ઉધાનમાં કુબેરની સાથે ન લતા હતા તેવામાં એક મહર્ષિ જ્ઞાની આવ્યા, અને તેમણે કહ્યું કે પૂર્વ જન્મમાં સાધુને આપેલ ક્ષીરાનના પ્રભાવથી આ નલ રિતાને સ્વામી થશે, અને જે નગરના મધ્યમાં રહેલ પાંચસો હાથ ઉંચા સ્તંભને ચલાવશે, તે અવશ્ય ભરતાના સ્વામીજાણુ. આ અને વાત સત્ય થઇ. ભરતાઈને પતિ તેલ અને એણે સ્તંભ ચલાળે પણ નલનાં જીવતાં કેશલાનગરીમાં બીજ શા થવાને નથી” એમ જે તે મહર્ષિએ કહ્યું, તે તે અસત્ય જેવું લાગે છે અથવા તે વિશ્વાસપૂર્ણ તેની વાણી અન્યથા થાય નહિ. કારણ કે જે કુબેર પડી ભાંગે, તે શું થાય, તે કેને ખબર છે? પછી કદાચિત અહીં નલાજ ફરી રાજા થાય. પવિત્ર કીર્તિવાળા નલનું પુણ્ય વધતું રહે ” એ પ્રમાણ નગરજનનાં વચન સાંભળતે, અને અત્યંત રૂદન કરતી દવદતીના અપ્રવાહથી જેને રથ ભીંજાઈ ગયા છે એવા નલ નગરીને તજીને દવ'દંતીને કહેવા લાગ્યો-“હે દેવી! આપણે હવે ક્યાં જઈશું? કારણકે સ્થાનના નિ. ઈચવિના દક્ષ જનેને ચાલવાની ક્રિયા ન શોભે.” એમ પૂછતાં તીક્ષણ બુદ્ધિવાળી દવતીએ કહ્યું કે હે દેવી કનિપુરમાં ચાલે અને ત્યાં અતિથિ થઈને તમે મારા પિતાપર અનુગ્રહ કરે.' તે સાંભળીને નલ રાજના આદેશથી ભક્તિના આધાર૩૫ સારથિએ હિનપુરની દિશા તરફ અશ્વોને ચલાવ્યા. એવામાં આગળ ચાલતાં વાઘોના બરાડાથી ભયંકર, કેસરિસિંહે મારેલા હાથીઓના દતથી ભૂતલ જેમાં તુર(દંતયુક્ત) થયેલ છે તથા યમનું જાણે ક્રીડા સ્થાન હોય એવી મહા
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિ– ઘર અટવીમાં નલરા આવી ચડે. ત્યાં આગળ જતાં જેમણે ધનુષ્યને કાન સુધી ખેંચી લીધેલ છે અને સામે આવતા યમદત સમાન એવા પ્રચક ભીલને નલરાજાએ જોયા. તેમાં કેટલાક ભીલ જા ચાપાનમાં તત્પર હાય તેમ નાચવા લાગ્યા, એક દાંતવાળા હાથી સમાન કેટલાક રીંગ વગાડવા લાગ્યા, નાટકમાં નાની જેમ કેટલાક કલકલ શદ કરવા લાગ્યા, કેટલાક એવધારાની જેમ આ વરસાવવા લાગ્યા, કેટલાક કસરતખાજ મધોની જેમ હાથથી થાપ દેવા લાગ્યા. એ રીતે તે બધા બોલેએ લેગા થઈને હાથીને જેમ કૂલશ રેકે તેમ નલને ઘેરી લીધા, એટલે શ્યપરથી તરત ઉતરી, મ્યાનમાંથી તરવાર કહાડીને રંગભૂમિમાં નર્તકની જેમ પોતાની સૃષ્ટિમાં તે તેને બચાવવા લાગ્યા, તે વખતે દવદની રથને તજી, નલની ભુજામાં લાગીને કહેવા લાગી– સ્વામિન ! આ લાકાપર તમે આક્ષેપ કેવા કરે છે? શશલા કે શીયાળવા વિરપર સિંહ પિતાના પરાક્રમ ચલાવે છે? હે નાથા ભરતાપની જય લક્ષ્મીના વાસરૂપ આ તરવાર આ ભીલાપર ચાલતાં લજજા પામશે.' એમ કહીને દવદતીએ પિતાની ઈબ્રસિદ્ધિને માટે વારંવાર હંકારા મૂક્યા, સતીના પ્રભાવથી છોડવામાં આવેલા તે હુંકારે ભીલલેકેના કાનમાં લેહાની સેવા સમાન થઈ પડ્યા, એટલે તે દરેક દિશામાં ભાગી ગયા, અને તે દંપતી તેમની પાછળ દોડતાં રથથી દૂર નીકળી ગયા, એવામાં બીજા ભલેએ તેમના રથ લઈ લી. દેવ વાંકું થાય, ત્યાં ઉધમ શું કામ આવે? પછી નલ દવદતીનો હાથ પકડીને જાણે તેને પાણિગ્રહના એaછવની યાદી આપતા હોય તેમ ભમવા લા. તે સમયે દવદતીએ દર્ભના કાંટાથી વિધાયેલા પગમાંથી ઝરતા લેહીના ટીપાંથી જંગલની જમીનને જાણે છે : (વિના મામા) થી વ્યાપ્ત બનાવી દીધી. પૂર્વ પટ્ટય (પટરાણીની નિશાની) તેણીના મસ્તસ્પર હતા, અને તે વખતે પોતાનું વસ્ત્ર કહને નલે તેના બને પગ પર પસંધ (પાટાને બંધ કર્યો. ત્યારે દેવદતી થાકીને વૃક્ષ નીચે
સતી, ત્યારે ન પિતાના વાના છેડાને પગે બનાવીને તેને પવન નાખતા, હતું, અને પલાશના પત્ર (પદાંડા) માં પાણી લાવીને પાંજરામાં પૂરાયેલી મેનાની જેમ તેને તે પીવરાવતા હતા. પછી દવદંતીએ પૂછયું કે- આ અટવી હજી કેટલી છે? અહીં રહેતાં મારું હૃદય જાણે એભાગ થઈ જવાનું હોય તેમ કપે છે. “એટલે નવ – પ્રિયા ! આ અટવી સો જનની છે. આપણે તે હજી પાંચ જનજ ચાલ્યા છીએ, માટે મનમાં ધીરજ લાવ.” એ રીતે તે મહા-અરણયમાં વાત કરતાં જતા તે દંપતીને સંપત્તિની અનિત્યતા જાણે જણાવને હાથ તેમ સર્ણ અસ્ત થયે ત્યારે દવદતી થાકી ગઈ હો” એમ ધારી, અશોક વૃક્ષના પલવ છેદીને નલરાજાએ તેને માટે પથારી તૈયાર કરીને કહ્યુંહે દેવી! અહીં શયન કરીને આ પથારીને પાવન કરે, અને વિચારવાને માટે
Page #107
--------------------------------------------------------------------------
________________
નળદમયંતીનું ચરિત્ર લિટર પણ છે વિદ્વાનો સમય એક મિત્રરૂપ છે. એવામાં દવદંતી બાલી
કે ક , . * : "... ---- -----~--
વી આથમણું બાજુ નજીકમાં કેઈકનો વાસ મને લાગે છે. કારણ કે તેની ખાત્રી કરવા ગાના હંભારવ (બરાડા) કાન દઈને સાંભળે. માટે થોડી ભૂમિને ઓળંગીને આપણે આગળ જઈએ, ત્યાં રાત્રિ સુખે નીકળી જશે.” એટલે નલ માલ્યા–“હ ભીરૂ! (બીક) ત્યાં તાપસીના આશ્રમ છે, તેઓ સિધ્ધાદષ્ટિ છે, તેમની સંગતથી સમ્યકૃવ રતન નાશ પામે છે, જેમ કાંજીથી દૂધ સ્વાભાવિક રસ ને ધાદિ રહિત થઈ જાય છે, માટે અહજ સુખે સુઈ જા. તેમની તરફ મરજી નકર, અંગરક્ષકની જેમ હું તારા પર ભરીશ.” પછી તે પલવ શસ્વાપર નલે પોતાનું અવસ પાથર્યું, એટલે અરિહંત દેવને વાંદી અનેં પંચ પરમેહીનું સ્મરણ કરીને દેવદતી
ત્યાં સુતી. હવે તેને નિકા આવી જતાં નલ ચિતવવા લા–“જેઓ સસરાને શરણે જાય છે, તેઓ જાતમાં અધમ પુરૂ છે, તે હું દવતીના પિતાના ઘરે શી રીતે જાઉં? માટે હૃદયને વશમય બનાવી, દવતીને અહીં તછને રંકની માફક પોતાની ઈચ્છા પ્રમાણે કયાંક ચાલ્યો જાઉંવળી શીલના પ્રભાવરૂપ શાશ્વત મંત્રથી આ મારી પ્રિયાને કોઈ ઉપદ્રવ થનાર નથી.” એમ વિચારી, છરીને મેંચીને તેણે પિતાનું અવસ કાપી લીધું અને દવદંતીના વરાપર પિતાના રૂષિરથી તેણે નીચેના આ બે લક લખ્યા-” ! -
“ વિશ્વેજ જાવાળા, રાજીતવા જિ. ' , ગુ જ રા યોજના નિશ્ચિત છે !
પાછા વયમ, પિતા વચ વા . •
अहं तु कापि न स्यातु-मुत्सहे हे विवेकिनि ! " ॥२॥ અથ વડવૃક્ષ જે દિશામાં છે ત્યાંથી વિદર્ભ દેશમાં જવાને આ માર્ગ છે અને તેની ડાબી બાજુએ કેશલદેશને રસ્તે જાય છે. તે પવિત્ર આશયવાળી ! એ બેમાંથી ગમે તે એક રસ્તે લઈને પિતાના અગર સાસરાના ઘરે જજે, પણ વિકિની! કયાં પણ રહેવાને મારું મન થતું નથી.”
એ પ્રમાણે અક્ષરે લખીને અવાજ ક્યાં શિવાય રૂદન કરતે નલ ચેરની માફક હળવે હળવે આગળ જવા લાગ્યું. સુતેલી સ્વપ્રિયાને તેણે સિંહાવકનથી જોઈ, તે આગળ એટલે સુધી કે જેટલે સુધી તે અદશ્ય થઈ. પછી તે મનમાં ચિંતવવા લાગ્ય-મહા-અર્થમાં અનાથની જેમ સુતેલી તે બાળાને જે વાલ કે સિંહાદિક ખાઈ જશે તે શી ગતિ થશે? માટે રાતભર તેનાપર નજર રાખીને તેની રક્ષા કરૂં પછી પ્રભાતે મેં બતાવેલ ગમે તે રસ્તે એ ચાલી જાય.” એમ ધારીને તેજ પગલે પડી ગયેલ વસ્તુને લેવાને જેમ કોઈ ચિંતાતુર માણસ થશે તેમ તે પાછો વળે, અને ત્યાં જમીન પર આળોટેલી પિતાની પ્રિયાને જોઇને
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી રામનાથ ચરિત્ર – પાછે તેને વિચાર થયો – હે! નલનું અંતઃપુર સૂર્યને પણ ન જોઈ શકે તેવું ગુમ છતાં અહી એક વચ્ચે અને એકાકી જ રસ્તામાં પડેલ છે. અહા ! મારા કમના ષથી આ કુલીન સતી આવી દશા લગાવે છે. અરે! હતાશ હું શું કરું? હું પાસે છતાં ઉન્મત્ત કે અનાથની જેમ આ ગુણપાત્ર જમીનપર સુતી છે. તેથી મને વારંવાર ધિકાર છે. વળી એને એકલી સુક્તા જાગી તે જાણે સ્પથી આવી હોય તેમ મારી સાથે જીવિત હવાને પણ તૈયાર થશે. માટે આ ભકતને છેતરીને બીજે કયાં જવાની મરજી થતી નથી. તેથી મારું જીવિત કેમરણ ભલે એની સાથે થાય. અથવા તે નરક સમાન આ અરયમાં નારક જીવ સમાન હું એકજ અનેક હુકમનું પાત્ર થાઉં, અને આ પ્રિયા, એ વસમાં લખેલ આશા સમજીને પોતે સ્વજનોના ઘરે જઈ સુખી થઈને રહેશે.” એમ નિશ્ચય કરી, ત્યાં રાત્રિ વીતાવીને પોતાની પત્ની જાગે તે પહેલાં નલ ઉતાવળથી આગળ ચાલીન અદશ્ય થઈ ગયે. એવામાં રાત્રિ ખલાસ થતાં દવદસીએ સ્વપ્ન દીઠું –“ફળ, પુષ્પ તથા પત્રયુક્ત આમ્રવૃક્ષ પર બેસી, જમરના શબ્દ સાંભળતી તેના ફળો ખાતી હતી, તેવામાં અકસ્માત વન હાથીએ આવીને તે વૃક્ષને ઉખેડી નાખ્યો. એટલે હું પક્ષીના ઇંડાની જેમ જમીન પર પડી ગઇ. આ ખ જાઈન દબદતી તરત જાગ્રત થઈ, અને નલને ત્યાં ન જેવાથી સાથ(ટેળા )થી છુટી પડેલ મૃગલીની જેમ તે ચારે બાજુ જેવા લાગી. તેને વિચાર આવ્યો કે –“અહા! મને શરણ રહિતને પતીએ પણ તજી દીધી. અથવા તે માટે પ્રાણેશ પ્રભાતે સુખધાવન કરવાને ક્યાંક જળના સ્થાને પાણી લેવાને ગયે હશે, કે કાઈ.વિદ્યાધરી તેના રૂપમાં માહિત થઈને જબરજસ્તીથી તેને રમાડવા લઈ ગઈ અને તેણીએ કઈ કળામાં મારા વજને લાભ પમાડ્યો છે. કે હજી પણ જે આવ્યું નહિ. આ વૃક્ષો તેજ, પર્વતે પણ તેજ, અરય પણ તેજ અને પૃથ્વી પણ તે જ છે, પરંતુ કમલ સમાન લેચનવાળા એક નલને જ હું જેતી નથી. એ રીતે ચિંતામાં પડેલી તેણે બધી દિશાઓને વારંવાર જોતાં પ્રાણશને ન જેવાથી પોતાના સ્વપ્નને વિચારી જે
સહકારને મેં જે તે નલરાજ, પુષ્પ ફલાદિક તે રાજ્ય, ફળને આસ્વાદ તે શાસુખ અને ભમરાઓ તે મારે પરિજન, અને વળી વનરાજે સહકારને કેખેડી નાખે તે હુણ દેવ,મારા સ્વામીને રાજ્યથી ભ્રષ્ટ કરીને પ્રવાસ કરાવ્યા. હું વૃક્ષથી જે પડી, તેનલથી જાણ થઈ. આ સ્વપ્નથી હવે નળના દર્શન અને દુર્લભ થશે.” એ રીતે સ્વનના અને નિર્ણય કરીને બુદ્ધિમતી તે દવદતીએ વિચાર કર્યો કે-“શલ્ય ને સ્વામી કેઈ ન રા. મારા કર્મના ષથી આ બને આફત સાથે આવી પી.” એમ ધારી તે મુક્ત ક8 વિલાપ કરવા લાગી, કારણ કે શામાં આવી પડેલ સીએને ધીરજ ક્યાંથી હોય? “હે સ્વામિન ! હે મારા મનરૂપ કમળના મધુકર તે મને કેમ તજી દીધી ? શું તને હું ભારરૂપ થઈ
Page #109
--------------------------------------------------------------------------
________________
નળદમયતીનું ચરિત્ર
પડી? પિતાની કાંચળી સપને કદી ભારરૂપ થતી નથી. અથવા તે હાંસી કરીને કોઈ લતાવનમાં તું છાને છુપાઈ ગયો છે, માટે પ્રગટ થા, બહુ હાંસી કાંઇ સુખકારી નથી. હે વનદેવતાઓ! હું તમને વીનવું છે કે તમે મારા પર મહેરબાની કરીને મને મારો પ્રાણેશ નલદેખાડા, અથવા તે જે માટે ગયો હોય, તે રસ્તા બતાવે. હે પૃથ્વી ! પાકેલા ચીભડાની જેમ તું દ્વિધા (બે ભાગ) થઈ જા, તેં આપેલ વિવર(પિલાણુ) માં પ્રવેશ કરીને હું નિવૃત્ત (શાંતિ) મેળવીશ.” એ રીતે વિવિધ વિલાપ કરતી અને રેતી દવદંતી નેત્રના અગ્રુજળથી નીકના જળની જેમ જંગલના વૃક્ષને સિંચવા લાગી. જળ, સ્થળ. વૃક્ષછાયા, અરણ્ય કે પર્વત બધે ઠેકાણે નલ વિના જવર પીડિતની જેમ તેને લેશ પણ ચેન ન પડયું. એવામાં અરથમા ભમતાં ભમતાં પોતાના વસ્ત્રના છેડે અક્ષરને જોઈને નયન-કમલને વિકસાવતી તે હર્ષથી વાંચવા લાગી અને તેણે ચિંતળ્યું કે “હું નિશ્ચય તેના મન રૂપ સંપૂર્ણ સરોવરની રાજહંસી સમાન છું. જે એવી ન હોઉં, તે પતિ મને આદેશરૂપ પ્રસાદ પણ શાન આપે? આ સ્વામીના આદેશને હું ગુરૂના વચન કરતાં અધિક માનું છું. તેને હુકમ બજાવતાં મને સુખ થશેજ, માટે પિતાને ઘરે જાઉં, પરંતુ પતિ વિના પીયર પણ સ્ત્રીઓને પરાભવ રૂપજ છે, છતાં પતિની સાથે પણ પીયર જવા માટે મે ઈચછા કરી હતી, તે આજે વિશેષથી પતિના આદેશને આધીન થઈને મારે પિતાના ઘરે જવું.” એમ ધારીને તે વટમાગે જવા લાગી, ત્યાં મામા મુખ ફાડીને બેઠેલા વાઘ ભક્ષણ કરવા ઉઠયા. પણ અનિની જેમતે સતીની પાસે આવી ન શકયા, વળી ઉતાવળથી જતાં રાફડાને ધક્ષ લાગવાથી પ્રગટ થએલા મેટા સર્પો જાણે સાક્ષાત્ જાંગુલી મંત્ર હોય તેમ તેની સામે ન આવ્યા, અન્ય હાથીની શકાથી જેઓ પોતાની છાયાને ભેદવા જાય તેવા મદન્મત્ત હાથીઓ પણ સિંહણની જેમ દવદંતીથી દૂર ભાગી ગયા. અને માગ. માં જતાં બીજા પણ ઉપેદ્ર તેને હક્ત કરી શકયા નહિ. કારણ કે જે સ્ત્રીઓ પતિવ્રતા હોય, તેમને સર્વત્ર કુશલજ હોય છે. ભીલડીની જેમ અતિ મલિન અને છુટા કેશવાળી, તત્કાલ જાણે સ્નાન કરેલ હોય તેમ જળથી આર્ટ અને દાવાનલથી ભય પામેલ હાથણીની જેમ વેગથી જતી એવી દવદ તીને રસ્તામાં 'પડાવ નાખી પડેલ એક મહદ્ધિક સાથે મળી ગયે, તેને જોતાં તેણે વિચાર કર્યો કે જે પુરયાગે કઇ સાથે મળી જાય, તે અરણય રૂ૫ સમુદ્રમાં તે વહાણ સમાન થઈ પડે છે,” એમ વિચારતા તે સ્વસ્થ થઈને બેઠી. તેવામાં દેવસેનાને જેમ અરે ઘેરી લે, તેમ ચારેએ આવીને ચારે બાજુથી સાઈને ઘેરી લીધો. એટલે તે ચોરસેનાને તેની કુળદેવીની જેમ તે કહેવા લાગી—“હે લેક' તમે ભય ન પામે. પછી દવદતી તે ચેરાને કહેવા લાગી–અરે હદ જને! તમે. ચાલ્યા જાઓ. આ સાથેની હું રક્ષણ કરનાર થઈ છું, માટે તમે હેરાન થશે.”
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર----- -- -- * * * * * * * * * એમ કહા છતાં દવદંતીને ભૂતગ્રસ્ત અને વાતુલના જેવી સમજીને તે ચરેએ કંઇ દરકાર ન કરી. ત્યારે સાર્થના હિતને ઈચ્છનાર દવદંતીએ ચેરેના મદને માડનાર એવા હંકાણ મૂકયા, એટલે તરતજ જ ગલને બધિર બનાવનાર તેના હકારાથી ચારા ધનુષ્યના નાદથી જેમ કાગડા નાસે, તેમ પલાયન કરી ગયા. ત્યારે સાથે લેકે બોલ્યા કે –“ આપણુ ચુકતથી આકષાયેલ આ કઈ દેવી છે, કે જેણે આપણને ચારાથી બચાવ્યા.” પછી સાર્થવાહે માતાની જેમ ભક્તિથી તેને પ્રણામ કરીને પૂછયું કે-“હે મહાનુભાવા. આ મહા અરણયમાં તું શા માટે ભમે છે? અને તે છે કોણ? એટલે લાચનમાં આંસુ લાવીને બંધુની જેમ તે સાથે પતિને નલના ઘૂતથી માડીને તેણે પિતાનો બધો વૃત્તાત કહી સંભળાવ્યું, તે સાંભળતા સાર્થવાહે કહ્યું કે-“હે મહાસતી! તું નલ મહારાજાની પત્ની હોવાથી મને પૂજનીય છે. આજ હું ભાગ્યશાળી થા. તે ચારેથકી અમને બચાવ્યા, તેથી તાશ ઉપકાર તળે અમે દબાયેલા છીએ, માટે મારા આવાસને પાવન કર. તારે જે સત્કાર કરીએ, તે સ્વલ્પજ છે.” એ રીતે કહીને સાર્થવાહે તેને પિતાના તંબમા લાવી દેવીની જેમ ભક્તિ કરીને તેને થાક ઉતાર્યો. એવામાં મેઘ અખંડ ધારાએ વરસવા લાગ્યા. પગલે પગલે વહેતા જળ પ્રવાહથી તે અરણ્ય એક જળમય થઈ ગયું, અને સર્વ અરણયમા ભુંડની મને વાછા પૂરનાર એ કાદવ વધી પડ્યો. તે વખતે ત્રણ દિવસ નિરંતર ઉત્કટ (જેસ બંધ) વૃષ્ટિ ચાલુ રહી, પણ દવઢતી જાણે પિતાના ઘરે ગઈ હોય તેમ ત્યા સુખપૂર્વક રહી. હવે મેઘ વરસતાં બંધ પડશે, ત્યારે દવદંતી તે સાર્થને તજીને ફરી પણ પ્રથમની જેમ એકલી તે સ્થાનથી ચાલી નીકળી. નલના પ્રવાસના દિવસથી માંડીને ઉપવાસાદિક તપ કરતી હવતી ધીમે ધીમે માર્ગ ઓળગવા લાગી. આગળ ચાલતાં દવતીએ, જેનું છલરૂપ જવાલાથી વિકરાલ સુખ છે, ભુજંગની જેમ ભયંકર, તાલવૃક્ષ જેટલા ઉચા ચરણ(પગ)ને ધારણ કરનાર, અમાવાસ્યાના અધિકાર સમાન જાણે કાજળથી બનાવેલ હોય તેવા શ્યામ શરીરને ધારણ કરનાર, શાલના ચર્મરૂપ વસ્ત્ર પહેનાર, ભીષણ પ્રાણુંઓ કરતાં પણ વધારે ભયંકર એવા યમપુત્ર સમાન એક શક્ષણને જે. એટલે તે રાક્ષસે તેને કહ્યું કે“અરે માનુષી ! ભૂખથી જેની ! કખ હી ઉતરી ગઈ છે એવા મને લાંબા વખતથી આજ ખોરાક મળે. માટે હવે તરત તારૂં હું ભક્ષણ કરીશ.” એમ સાભળતા દવદંતી ભય પામી, છતાં ધીરજ ધરીને કહેવા લાગી—“ અરે રાક્ષસ! મારું વચન સાંભળીને પછી તને રૂપે તેમ કરજે. પરમ આહત ધર્મથી મારું મન વાસિત છે, તેથી મને મરણની બીક નથી, પરંતુ તુ પરસ્ત્રીને સપર્શ કરશનહિ,જે સ્પર્શ કરીશ, તેનું સુખને આઈ બેસીશ. મનમાં જરા વિચાર કર.” એમ તેનું ધીરજ ભરેલું વચન સાંભળી રાણસ હર્ષિત થઈને બોલ્યા- હે ભદ્રે ! હું સંતુષ્ટ થા છું, કહે તારે
Page #111
--------------------------------------------------------------------------
________________
નળદમયંતીનું ચરિત્ર. શુ ઉપકાર કરું? એટલે તે બોલી કે –“હે ભદ્ર! જે તે સંતુષ્ટ થયે છે, તે હું તને પૂછું છું કે મારા પતિ સાથે સમાગમ કયારે થશે? તે અવધિજ્ઞાનથી જાણીને બોલ્યો કે –“હે યશસ્વિની' પ્રવાસના દિવસથી માંડીને બાર વરસ પછી પતિની સાથે તારે સાગ થશે.પિતાના ઘરે રહેતાં તને તે મળશે, એ મારું વચન ખાત્રી પૂર્વક તું તારા મનમાં ધારી રાખજે. અત્યારે મનની અકળામણ તજી દે. જે તું કહેતી હોય તે તને એક આંખના પલકારામા પિતાના ઘરે લઈ જાઉં, રસ્તામાં શા માટે ખેદ પામે છે?” ત્યારે તે બોલી કે–નલના આગમનની વાતથી હું કૃતકૃત્ય થઈ છું. પણ ૫ર પુરૂષ સાથે હું જતી નથી.તારું કલ્યાણ થાય, તું સુખેથી જા. પછી તે પિતાનું જ્યોતિમય રૂપ બતાવીને વિજળીના પુજની જેમ તરતજ આકાશમાં ઉડી ગયે
હવે પતિને બાર વરસને પ્રવાસ જાણીને દવતીએ પિતાના સતીત્વરૂપ વૃક્ષના પલ્લવ સમાન આવા અભિગ્રહ કર્યો ત્યાંસુધી નલ નહિ મલે, ત્યાં સુધી રશેલ વસ્ત્ર, તાંબુલ, આભારણ વિલેપન અને છ વિગયને હું લઈશ નહિ.” પછી વર્ષાકાલને વીતાવવા દવદંતીએ એક પર્વતની ગુફામાં નિવાસ કર્યો. ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુનું માટીનું બિંબ પોતે બનાવીને સુકાના એક ખુણામાં થાપત કરી, તે બિંબની ભક્તિ પૂર્વક પાતે ૫૫ લાવીને ત્રિકાલ પૂજા કરતી હતી. ઉપવાસાદિક તપના પ્રાંતે તે પરમ શ્રાવિકા, બીજરહિત પ્રારુક ફળથી પારાશ કરતી હતી. હવે સાર્થવાહ નલપ્રિયાને ન જેવાથી
તેન કલ્યાણ થાઓ? એમ ચિતવતે તેની પાછળ આવ્યા, અને તે શુકામાં આવતાં દબદતીને જિનર્મિંગની પૂજા કરતી જોઈ, તેને ક્ષેમકુશળ નિહાળી, સાર્થવાહ વિસ્મયથી વિકસિત નયને તેને નમીને પૃથ્વી ઉપર બેઠો. એટલે જિનપૂજા સંપૂર્ણ કરીને દવદંતીએ સવાગત પ્રશ્નપૂર્વક મધુર વાણીથી તેને બોલાવ્યો તે અવસરે તેમને શબ્દ સાંભળીને નજીકમાં રહેલા કેટલાક તાપસ ઉતાવળા ત્યાં આવ્યા અને સાવધાન થઈ અગલાની જેમ બેસી ગયા. એવામાં મેઘ મુશળધારાએ વરસવા લાગ્યું, એટલે ભાલા સમાન જળધારાથી આઘાત પામતા તાપસે બાલ્યા કે– અત્યારે અમે ક્યાં જઈએ અને આ જળથી કેમ બચીએ, ત્યારે જળના ભયથી તેમને ગભરાયેલા જોઈને તે સતી “બીક ન રાખે” એમ ઉ&ણ વચન બેલી, અને તેમની ચારે બાજુ કુંડાળું બનાવીને સંતશિરોમણિ તે કરીને મનહર વાણુથી બલી-જે હંસતી, પરમ શ્રાવિકા અને સરલ ચિત્તવાળી ઉં, તે આ કુંડાલાની હાર મેઘ વરસે.” એટલે તેના સતીત્વના માહા
ભ્યથી ઉપર જાણે છત્ર ધારણ કરેલ હોય તેમ તે કુંડાળામાં લેશમાત્ર પણ પાણી ન પડયું. તે ચમત્કાર જોઈને બધા તાપસ ચિંતવવા લાગ્યા કે શું આ કોઈ ૧૧
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર – દેવી હશે? માનુષીમાં તે આવું રૂપ અને આવી શક્તિ ન હોય.” પછી વસંત સાર્થવાહે તેને પૂછયું કે –“હે ભદ્ર! કહે કે તું આ કયા દેવને પૂજે છે?” તેણે સાથે વાહને કહ્યું- આ અરિહંત દેવ ત્રણ લોકના નાથ, પરમેશ્વર અને વાંછિતાર્થ આપનાર છે. આ દેવની આરાધના કરતા હું અહી નિર્ભય થઈને રહું છું. એના પ્રભાવથી વ્યાઘારિક મને હરક્ત કરતા નથી ' ઇત્યાદિક અરિહંતનું સ્વરૂપ બતાવીને તેણે અહિંસામૂલ જૈનધર્મ સાર્થવાહને કહી સંભળા, વસંત સાર્થવાહે તે ધર્મને સ્વીકાર કર્યો અને કહ્યું કે – ધર્મની કામધેનુ સમાન તને મેં ભાગ્ય જેને જોઈ છે. તે વખતે તાપસેએ પણ તેના વચનથી સદેહ રહિત જિન ધર્મને સ્વીકાર કર્યો, અને પિતાના તાપસધર્મની નિંદા કરી, પછી વસંત સાર્થવાહે ત્યાંજ એક નગર વસાવ્યું. અહીં પાંચસે તાપસે પ્રતિબાપ પામ્યા, તે કારણથી તે નગર તાપસર એવા નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયું, વળી તે નગરમાં સ્વાર્થને જાણનાર સાર્થવાહે પિતાના ધનને કૃતાર્થક રવા શ્રી શાંતિનાથ ભગવાનનું એક ચૈત્ય કરાવ્યું. ત્યાર પછી તે સાર્થવાહ, બધા તાપસે, તથા તે નગરના બધા લોકોએ આહંત ધર્મ સાધવાને તત્પર થઈને કેટલેક કાળ નિર્ગમન કર્યો.
એક વખતે રાત્રે દવદંતીએ પર્વતના શિખર પર ઉદ્યોત જે, અને આકાશથી આવતા અને જતા સુર, અસુર અને વિદ્યાધરને તેણે જોયા. તેમના જ્ય જય શખથી જાગ્રત થયેલા સાજન અને તાપસ વિસ્મયથી જોવાની ઈચ્છાથી તે સતીને આગળ કરીને પર્વતપર ચડયા. ત્યાં સિંહ કેસરી સાધુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે કેવલને મહિમા દેવતાઓ કરતા હતા. પછી દ્વાદશાવર્ત વાંદણાથી તે સુનિને વંદન કરીને તેના ચરણ સમીપે સતી સહિત તે બધા બેઠા. તે વખતે તે સાધુના શુરૂ યશાભકરિ ત્યા આવ્યા અને પોતાના શિષ્યને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન જાણુને તેમને વાંધી અને આગળ બેઠા, એટલે કણસાગર સિંહ કેસરીએ ધર્મદેશના આપી કે–“હે ભવ્ય જ ! સંસારમાં ભમતાં જી. વેને મનુષ્યભવ વધારે દુર્લભ છે, તે પામીને તેને સફળ કર. મનુષ્ય જન્મના ફલરૂપ જીવદયારૂપ જિન ધર્મ અંગીકાર કરે.” કાનને અમૃતસમાન એ રીતે ધર્મ સમજાવીને તે મહર્ષિ તાપસકુલપતિના સંશયને દૂર કરવાને બોલ્યા કે –
હે તાપસકુલપતેઆ દવદંતીએ જે તને ધર્મ કહી બતાવ્યું, તે બરાબર છે, એ મહાસતી જિનધર્મમાં રક્ત હોવાથી, અન્યથા કહેતી નથી, એણે પિતાના સતીત્વના માહાભ્યથી કુડાળું કર્યું, તેથી તમને વરસાદના જળને પરાભવ ન થા. તે કારણથી એ પર દેખાડનારી મહા પ્રભાવવાળી છે. એના સતીપણું અને શ્રાવિકાપણુને લીધે જંગલમાં પણ દેવતાઓ સદા એને સહાય કરે છે. તેથી ઉપદ્રવ એને પરાભવ કરી શકતા નથી. પૂર્વે આ સાથે વાહના સાથને
Page #113
--------------------------------------------------------------------------
________________
નળદમયતીનું ચરિત્ર.
www.
MUM AN ovn ww
r
એ મહા સતીએ હુંકાર માત્ર કરતાં ચારા થકી અચાન્યા હતા, એ કરતાં બીજો માટા પ્રભાવ કેવા ? ” એ પ્રમાણે કેવલી તેનું વર્ણન કરતા હતા, તેવામાં ત્યાં કાઇક મહદ્ધિક દેવ આબ્યા, તે કૈવલીને વાંદીને નવદંતીને કહેવા લાગ્યા. હું ભદ્રે ! આ તાવનમાં કુલપતિના કપૂર નામે શિષ્ય હું તપના તેજથી દુપ્રેક્ષણીય હતા. પંચાગ્નિના સાધક છતાં તપાવનના તાપસા મને પૂજતા ન હતા, અને વચનમાત્રથી પણ મને તે રાજી કરતા ન હતા, તેથી હું અભિમાની તે તપાવનને તજીને ક્રોધરૂપ રાક્ષસને આધીન થઈને એકદમ ખીજે સ્થાને ચાહ્યા ગયા. રાત્રે નિખિડ અધકાર હાવાથી જતાં જતાં હું પર્વતની ગુઢ્ઢામાં પડી ગયે. અને મારા મુખને પતના પત્થર લાગવાથી બધાએ દાંતના જીણું છીંપની જેમ ભુંકેભુકા થઇ ગયા. દાંત પડવાની પીડામાં આતુર એવા
ત્યાં તેવી સ્થિતિમાં સાત દિવસ પઢચે રહ્યો, પરંતુ તે તાપસાએ દુઃસ્વપ્નની જેમ મને મેલાવ્યા પણ નહિ, ઉલટી ઘરમાંથી જેમ સર્પ ચાલ્યા જાય, તેમ તે સ્થાનથી હુ ચાલ્યે. ગયા, તેથી તેમને બહુ સુખ થઈ પડયું', અને તેમની ઉપર લાયના અગ્નિ સમાન મને દુ:ખાનુખ ધી ક્રોધ ઉત્પન્ન થયા. તે ક્રોધથી બળતાં સરણુ પામીને હું આજ તાપસાના અરણ્યમા મહા સર્પ થયા. એક વખતે પતિવિયેાગથી હુ ખિત થયેલ એવી તને રસ્તે જતાં હું ઇશવાને દાઢયા, એટલે તુ મારી ગતિને અટકાવનાર નમસ્કારમંત્ર ખાલી. મારા કાનમાં પડેલ નમસ્કારમત્રના અક્ષરાને લીધે તત્કાલ જાણે કાઇએ મને સાંઢસાથી પકડયા હાય તેમ હું તારી સન્મુખ આવવાને સમથ ન થયા. પછી હતશક્તિ એવા હું ફરી કાઈ રીતે પણ એક ગુફામાં પેઠા અને ત્યાં દેડકા વિગેરે જીવાનુ ભક્ષણ કરતાં હું જીવતા હતા. હું પરમ શ્રાવિકા ! એક દિવસે વરસાદ વરસતાં તાપસાની આગળ તું આવા ધર્મ કહેતી હતી, તે માશ સાંભળવામા આવ્યેા— જે જીવાને મારે છે, તે સંતે સારમા સર્વ સ્થાને મારવાડમા જેમ મુસાફ઼ સંકટ પામે, તેમ તે દ્રુઃખ પામે છે,” તે સાંભળીને મેં વિચાર કર્યું કે હું સદાએ જીવહિંસામા તત્પર એવા સર્પ છું તેથી મારી શી ગતિ થશે? ' એમ તર્ક વિતર્ક કરતાં મારા જાણવામાં આવ્યું - આ તાપસાને મેં ક્યાક જોયા છે ? ? એ રીતે વારવાર વિચાર કરતાં મને નિર્મળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ'. એટલે ગઇ કાલે કરેલ કાર્યની જેમ મને પૂર્વ ભવનું સ્મરણ અને મહા વૈરાગ્ય ઉત્પન્ન થયા, તે વૈરાગ્યને લીધે મે અનશન કર્યું, ત્યાંથી મરણુ પામીને હું સાધમાં દેવલાકમાં દેવ થયા, તે હું કુસુમસમૃદ્ધ વિમાનમાં કુસુમપ્રભ નામે ધ્રુવ છું. તારા પ્રસાદથી સ્વર્ગના સુખા ભાગવતાં હું વખત વીતાવુ છું. જો તારૂ ધ વચન મારા કાને ન પડયું' હાત, તા,પાપરૂપ પકમાં મહાવરાહ ( મહાભુંડ) સમાન એવી મારી શી ગતિ થાત? અત્યારે અવધિજ્ઞાનથી તને ઉપકાર કરનારી જાણીને હું તારા દર્શન કરવાને આખ્યા
"
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર - છું. હવેથી હું તારે ધમપુત્ર છું” એ રીતે દવદંતીને પોતાનું સ્વરૂપ જણાવીને તે દેવ ગામથી આવેલા જાણે બાંધવો હોય તેમ તે તાપસને મીઠી વાણીથી કહેવા લાગ્યા–“હે તાપસે! મારા પૂર્વભવ સંબધી તે કેપના આચરણ રૂપ અપરાધને ક્ષમા કરી અને વિધાનની જેમ પ્રાપ્ત થયેલ શ્રાવકધર્મને બરાબર પાળા. એમ કહી પર્વતની ગુફામાંથી તે સર્ષના શરીરને લાવી અને નંદિવલપર તે લટકાવીને તે દેવ ફરીને તાપસીને કહેવા લાગ્ય–જે કોઈ માણસ કોપ કરે, તે કેપના ફળથી આ ભુજંગ થાય, જેમ પૂર્વે હું સ્પેર નામે શિષ્ય હતે.” એમ સાંભળીને કુલપતિ કે પ્રથમથી જ સમ્યકત્વ ધારી હતા, છતાં તે અવસરે ભાગ્યચિને વિશેષથી અતિશય શિગ્ય પામ્યું. પછી કેવલીને વાંકીને તે તાપસકુલપતિએ વ્રતની યાચના કરી, એટલે કેવલી બેલ્યા- આ મારા ગુરુ યશાસક્સર તને વ્રત આપશે? તેથી વિસ્મય પામેલ કુલપતિએ તે કેવલિમુનીને પૂછયુંહે ભગવાન ! તમે દીક્ષા કેવી રીતે લીધી ?કેવલી બેલ્યા કે–
કેશલા નગરીમાં નલરાજાને લઘુબંધુ કુબેર રાજાને હું પુત્ર છું. સગાનગરીના સ્વામી કેરી રાજાએ મમતી નામે પિતાની પુત્રી મને આપી. પિતાની આજ્ઞાથી હું તેને પરણશે અને તે નવેઢાને લઈને હું મારી નગરી તરફ પાછો ફર્યો. રસ્તે જતાં મેં અનેક શિષ્યોથી પરવારેલ આ ગુરૂને જોયા, એટલે ભક્તિથી વાંદ્યા અને કાનને સુધાસમાન દેશના સાંભળી દેશનાને અંતે મેં પૂછયું કે–“હે સ્વામિન્ ! મારું આયુષ્ય કેટલું છે?” ત્યારે તેણે ઉપયોગ દઈને પાંચ દિવસનું આયુષ્ય કહ્યું, મરણને નજીક જાણીને અત્યંત ભય પામ્યું. એટલે મને ગુરૂએ કહ્યું કે “હે વત્સ! ભય ન પામ, દીક્ષા ગ્રહણ કરી લે. એક દિવસ આરાધેલ દીક્ષા પણ સ્વર્ગ અને મોક્ષનાં સુખને આપે છે. પછી આ ગુરૂની પાસે મેં દીક્ષા લીધી, અને એની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. શુકલ ધ્યાનમાં રહેતાં ઘાતકર્મને ક્ષય થવાથી મોક્ષ સુખને આપનાર એવા કેવલજ્ઞાનને હું પામ્યો.” એમ કહી રોગનિરોધ કરતા તે સિહસવી કેવલી ભયગ્રાહી ચાર કમને ખપાવીને પરમ પદને પામ્યા. તે કેવલીના શરીરને દેવતાઓએ પવિત્ર ક્ષેત્રમાં લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો. હવે યથાર્થ નામધારી તે વિમલમતિ કલપતિએ શ્રીયશોભદ્રસૂરિની પાસે દીક્ષા લીધી, એટલેદવવંતીએ પણતત્કાલતે મહષિને કહ્યું કે–ભગવાન! મને પણ મુક્તિની માતા સમાન દીક્ષા આપે. ત્યારે યશોભદ્રસૂરિએ તેને કહ્યું કે-“હે દવદંતી ! હજી તારે નલની સાથે ભાગ ભાગવવાના બાકી છે, તેથી તું અત્યારે વ્રતને ચોગ્ય નથી.” પછી પ્રભાત થતાં ગુરૂએ પર્વત ઉપરથી ઉતરીને પોતાના ચરણકમલથી તે તાપસરને પાવન કર્યું, ત્યાં શ્રી શાંતિનાથનાચેત્યને સ્થાપીને નગરજનના હૃદયમાં તેમણે સમ્યકત્વરૂપ બીજ વાવ્યું.
હવે દવદંતી અને મલિન વસ્ત્ર ધારી, ધર્મધ્યાનમાં લીન થઈને સાધવીની
Page #115
--------------------------------------------------------------------------
________________
નળદમયંતીનું ચરિત્ર જેમ તે ગુફામાં સાત વરસ રહી. એક દિવસે કોઈ મુસાફરે તેને કહ્યું કે– હવતી ! મેં અમુક સ્થાને આજે તારા પતિને . એમ સાંભળીને તે તરત રોમાંચિત થઈ ગઈ. “આ કોણ મને વધામણ આપે છે? એ જાણવાને દવદતી શબ્દવેધી બાપુની જેમ તે શબ્દની પાછળ દેડી, પરંતુ ગુફામાંથી જાણે આકર્ષણ કરવામાં સાક્ષીરૂપ હય, તેમ ગુફાથકી આકપીને તે કયાંક અંતર્ધાન થઈ ગયે. તેણે તે મુસાફરને ન જે અને તે ગુફાને પણ તજી દીધી, એમ બને બાજુથી ભ્રષ્ટ થયેલી દવદંતી દેવગે મહા અરણ્યમાં પડીને કયાંક ઉભી રહેતી, કયાંક બેસી જતી, અને કયાંક દુઃખથી ભૂમિપર આળોટતી હતી, તથા વારંવાર તે વિલાપ અને રૂદન કરવા લાગી. “ હું શું કરું? અને ક્યાં જાઉં?” એમ વિચાર કરતી દવદંતી આદરપૂર્વક પાછી તેજ ગુફા તરફ ચાલી, તેવામાં એક રાક્ષસીએ તેને જોઈ, પિતાનું મુખ પસારીને રાક્ષસીએ તેને કહ્યું કે –“હું તને ખાઈ જઈશ.' ત્યારે સતી દવદંતી બોલી કે –“હે સક્ષસી ! જે મારા મનમાં નલ શિવાય બીજા પુરૂષને મેં ધાર્યું ન હોય, તે મારા સતીત્વના પ્રભાવથી તું હતાશ બની જા” એ વચન સાંભળતાં તે રાક્ષસીએ શીલના પ્રભાવથી તેને ખાવાની ઈચછા તજી દીધી અને તેને નમન કરીને જાણે સ્વમમાં આવી હોય તેમ તે રાક્ષસી ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી આગળ જતાં તે સતી નલવલ્લભાએ, પાણીના આકારે જેમાં તરંગરૂ૫ વેણુ થઈ ગઈ છે, એવી જળરહિત એક ગિરિનદી (પર્વતથી નીકળતી નદી) ને જોઈ એટલે તૃષાક્રાંત થયેલી તે બોલી કે- જે સમ્યગ્દર્શનથી મારું મન વાસિત હોય, તે અહીં ગંગાના જેવું નિર્મળ પાણી થઈ જાય.' એમ કહીને તેણે પોતાની પાનીવતી ભૂપીઠને પ્રહાર કર્યો, ત્યારે તત્કાળ ઇદ્રજાળની નદી સમાન તે પાણીથી પૂર્ણ થઈ ગઈ એટલે હાથણીની જેમ દવતીએ પોતાની ઈચ્છા મુજબ તે પાણી પીધું. ત્યાંથી આગળ ચાલતા અધિક પરિશ્રમ પામવાથી એક વડની નીચે વટવાસી દેવીની જેમ તે બેઠી. એવામાં સાથે થકી આવેલા સુસાકરેએ તેને તેની સ્થિતિમાં જોઈ અને કહ્યું કે- ભહે! તું કોણ છે? અમને તે તુ દેવી સમાન લાગે છે એટલે તે બોલી – હું માનુષી છું, સાથથી નષ્ટ થઈને જંગલમાં રહું છું. મને તાપસપુરમાં જવું છે, માટે મને રસ્તે ચડાવે. તે બલ્યા– જ્યાં સૂર્ય અસ્ત થાય છે, તે દિશાએ તું ચાલજે, અમે જવાને ઉતાવળા છીએ, તેથી તને રસ્તો બતાવવા આવી શકતા નથી. પાણું લઈને અમારે પોતાના સાથમા જવું છે, તે અહથી બહુજ નજીકમાં છે. જે તું ત્યાં આવતી હોય, તે તને અમે કઈક નગરમાં લઈ જઈએ.”એમ સાંભળીને હર્ષ પામતી દવદતી તે લેકની સાથે તે સાથમાં ગઈ. ત્યાં કરૂણા તત્પર ધનદેવ સાથે. વાહે દવદંતીને પૂછયું કે–તું કેણ છે? અને અહીં ક્યાંથી આવી છે?” ત્યારે તે બોલી કે– હું વણિકની પુત્રી છું, ભર્તારની સાથે પિતાના ઘરે જતી હતી, પણ
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર– રાત્રે નિદ્રા આવી જતાં મારા પતિ રતામાં મને તજીને ચાલ્યા ગયે. અત્યારે સહેદર સમાન તારા પુરૂષો મને અહીં લઈ આવ્યા, માટે હે મહાભાગ! મને કે વસ્તીના સ્થાને લઈજા.'સાર્થેશ બા –હું અચલપુરમાં જવાનું છું, માટે તું પણ ત્યાં ચાલ. હું તને પુષ્પની જેમ લઈ જઈશ.” એમ કહીને તે ધમ સાથે. વાહે પોતાની પુત્રીની જેમ તે દવદંતીને સુંદર વાહનપર બેસારીને તરત જવાને પ્રયાણ કર્યું. આગળ જતા નિઝરણાના જળયુક્ત એક ગિરિની કુંજમાં સાર્થવાહ પિતાના સાથને ભાગ્યે. ત્યા રાત્રે સુખે સુતેલી દવદંતીઓ સાથમાં રહેલ કઈ પુરૂષ નમસ્કાર મહામંત્રને પાઠ કરતે હતેતે દવદંતીએ સાંભળ્યું, એટલે તે સાર્થવાહને કહ્યું કે- નવકાર મંત્રનો પાઠ કરનાર એ મારે સાધર્મિક છે, માટે તારી અનુજ્ઞાથી હું તેને જોવા ઈચ્છું છું ” ત્યારે સાથેશ પણ પિતાની જેમ તેની વાછા પૂરવાને તેને લઇને તે સાધર્મિકની પાસે ગયે, અને બાંધવ સમાન
ત્યવંદન કરતા અને તંબુમાં રહેલ જાણે શરીરધારી શમ હાય તેમ દવદતીએ તેને ચે, ત્યાં તેવા મોટા શ્રાવકની અનુમોદનાથી જેના લાચન અશ્રુથી પૂર્ણ છે એવી દવદંતી ચૈત્યવંદન સુધી તે સ્થાને બેસી રહી. વળી તે શ્રાવક જેને વંદન કરી રહ્યો છે, કૃષ્ણ રનના સમાન વર્ણ સહિત, અને પટમાં આળેખેલ એવા આહંત બિંબને તેણે જોયું, અને પોતે પણ તે બિબને વદન કર્યું. ચિત્યવંદન સસાપ્ત થતાં દવદતીએ તેને બહુમાનપૂર્વક પૂછયું કે- ભ્રાત ! કયા જીનેશ્વરનું આ બિંબ છે એટલે તે શ્રાવક બે -“હે ધર્મશીલા આ બિંબ, ભવિષ્યમાં થનાર ઓગસમા તીર્થંકર શ્રી મદિલનાથનું છે હું ભાવી તીર્થકરના બિ બને શા માટે પૂછું છું? હે કલ્યાણી ! તે આજ મારા કલ્યાણના કારણને સાભળ–
કાશીનગરીને હું વણિક છું. એક વખતે ત્યાં જ્ઞાનવાન ધર્મગુપ્ત નામે મુનિ આવ્યા, તે રતિવલ્લભ વનના એક ભાગમાં સમેસર્યા. તેમને વંદન કરીને મેં પૂછયું કે હે ભગવાન! ક્યા તીર્થકરના તીર્થમાં મારી મુક્તિ થશે?” ત્યારે તે બોલ્યા કે – મલ્લિનાથના તીર્થને વિશે દેવલોથી ચવીને મિથિલાનગરીમા તું પ્રસન્નચંદ્ર નામે રાજા થઈશ એગણશમાં તીર્થકર શ્રી મલિનાથના દર્શન પામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં તુ મોક્ષે જઈશ હે ધર્મ ! ત્યારથી શ્રીમલ્લિનાથ ભગવંત પર બહુ ભક્તિ લાવી, તેના બિંબને પટપર આળેખીને હું પૂછું છું” એ પ્રમાણે પોતાને વૃતાંત કહીને તે શ્રાવકે તે દવદતીને પૂછ્યું કે--“હે પુરાયવતી! ધર્મ બંધુ એવા મને કહે કે તું કે છે? એટલે ધનદેવ સાર્થવાહે તેણે કહેલ પતિ વિયાગાદિક સર્વ વૃતાંત - ખમાં આસુ લાવીને કહી બતાવ્યું તે સાભળીને જેના લેચનમા અશ્રુ આવી ગયા છે એવા તે શ્રાવકે કહ્યું કે-“હે મહાનુભાવે! શે ચ ન કર. આ દુખ તારા કર્મોદયથી જ થયું છે, પરંતુ આ સાર્થવાહ તારા પિતા અને હું તારે. શ્રાતા
Page #117
--------------------------------------------------------------------------
________________
નળદમયતીનું ચરિત્ર છું. માટે હવે તુરત સુખજ થશે.” પછી પ્રભાતે સાર્થવાહ અચલપુર નગરમાં આવ્યું, ત્યાં તે સતીને મૂકીને તે પોતે બીજે સ્થળે ચાલ્યો ગયે. હવે તે તુષિત થઈને નગરના દ્વાર પાસે રહેલ વાવમા પેઠી, ત્યા પનીહારીઓએ તેને સાક્ષાત્ જલ દેવતા સમાન જોઈ, એવામાં તે વાવમા પેઠી, તેવામાં ગોધા (ઘે) એ તેને ડાબો પગ જળમાં પકડી લીધા. કારણ કે દુખીઓને દુઃખ જાણે તેના મિત્રભાવથી જ તરત આવી પડે છે. એ વખતે તેણે ત્રણ નવકારને પાઠ કર્યો, તેના પ્રભાવથી દવઢતીના પગને ગોધાએ મૂકી દીધું. પછી મુખ, ચરણ, હસ્તાદિકને ધોઈને, તે જળપાન કરી હળવે હળવે રાજહંસીની જેમ તે વાવથી બહાર નીકળી ત્યા થાકી જવાથી તે વાવના તટપર એક વૃક્ષની નીચે અને શીલરૂપ રત્નના કરડીયા સમાન એવી તેણીએ દષ્ટિથી અચલપુરનું અવલોકન કર્યું. ત્યાં ગડતુપર્ણ રાજા અને તેની ચંદ્રિયશા નામે રાણું છે, તેની દાસીઓ પરસ્પર હાસ્ય કરતી મસ્તક પર સુવર્ણના ઘડા લઈને તેજ વાવપર પાણી ભરવા આવી. તેઓએ દુર્દશા પામેલ છતા તે દવદંતીને દેવી સમાન જેઠ, કારણ કે કાદવમાં મગ્ન છતાં કમલિની તે તે કમલિનીજ. તેણુનું રૂપ જોતા તેઓએ વિસ્મય સહિત વાવમા હળવે હળવે પ્રવેશ કર્યો, અને હળવે હળવે તે બહાર નીકળી, તથા ઘરે જઈને તેમણે દવદંતીના અદભુત રૂપનું પોતાના સ્વામી પાસે વર્ણન કર્યું, એટલે ચંદ્રયશાએ તેમને કહ્યું કે તેને અહીં લઈ આવે. મારી ચંદ્ર વતી પુત્રીની તેને બહેન બનાવીશું ? પછી તે દાસીઓ તરત તે વાવના તટપર આવી, અને દવદંતીને નગરની સન્મુખ લક્ષમીની જેમ જોઇને બોલી કે –“હે સુભાગે! આ નગરમા તુપર્ણરાજાની ચંદ્રયશા રાણું તને બહુમાનથી લાવે છે, અને કહે છે કે–તુ ચંદ્રાવતી સમાન મારી પુત્રી છે.” માટે હે ભદ્દે! ત્યાં આવ અને દુકાને જલાંજલી આપ. અહીં શૂન્ય ચિત્તથી રહેતા દુષ્ટ વ્યંતરે છળ મેળવી તારા અંગમા પ્રવેશ કરીને તેને અનર્થ ઉપજાવશે.”એ રીતે ચંદ્રયશાના વચનથી પુત્રીપણાના સ્નેહને જાણે તાબે થઈ હોય તેમ આદું મનવાળી તે ત્યાંથી આગળ ચાલી. “રવામિનીની તું ધર્મસુતા છે, તેથી અમારી પણ ત સ્વામિની છે” એમ વિનયથી બોલતી તે દાસીઓ તેને રાજાના ભુવનમા લઈ ગઈ. “ ચદ્રયશા મારી માસી થાય" એમ દવદંતીને ખબર ન હતી, અને ચંદ્રયશાતે • દવદંતી મારી ભાણેજ થાય એમ જાણતી હતી, પરંતુ નાનપણમાં જેલ હવાથી ચંદ્રયશા તેને ઓળખી શકી નહિ, તથાપિ રાણીએ, દૂરથીજ તેને પુત્રીના જેવા સનેહથી જોઈ, કારણકે ઈષ્ટ કે અનિષ્ટને નિર્ણય કરવામા અંતઃકરણુજ પ્રમાણે છે. પછી ચદ્વયશાએ દવદ તીને ગાઢ આલિંગન કર્યું, એટલે આસને વરસાવતી અને પ્રીતિતળે દબાયેલી દવદંતી રાણુના પગે પડી, ત્યારે ચંદ્વયશાએ પૂછયું કે –“તુ કેણિ છે?” એટલે તેની આગળ પણ પૂર્વે જેમ
Page #118
--------------------------------------------------------------------------
________________
ઝ
-
-
-
શ્રી નેમિનાથ ચરિત્રસાર્થવાહને કહ્યું હતું, તેમ તેણે બધું કહી બતાવ્યું. પછી ચંયશાએ દવતીને કહ્યું કે –“હે કલ્યાણી ! ચંદ્રવતીની જેમ તું અને મારા ઘરે રહે.”
- હવે એક દિવસે ચંદ્રયશા રાણીએ ચંદ્રવતીને કહ્યું કે –“મારી ભાણેજ દવતી જેવી આ તારી બહેન છે, પણ તે આ પ્રમાણે અહીં આવે, એ કઈ રીતે સંભવતું નથી, તે આપણું સ્વામી નલ રાજાની રાણું છે અને તે નલ અહીથી એક સે ચુમ્માલીશ એજન દૂર કેશલા નગરીમાં રાજ્ય કરે છે. માટે તેણીનું અહીં આગમન શી રીતે સંભવે? અને તેની આવી દશા કયાથી?” હવે તે ચંદ્વયશા નગરની બહાર દીન અને અનાથજનેને દાન દેતી હતી. તેને એક વખતે કવદંતીએ કહ્યું કે_હે માત' હું અહીં દાન આપું, વખતસર મારા પતિ અહીં ચાચક આવી જાય. ત્યારે ચંદ્રયશાએ રજા આપી એટલે ત્યારથી દવતી પતિની આશાથી દાન દેવા લાગી. દરરોજ તે દરેક વાચકને પૂછતી હતી કે આવા સ્વરૂપવાળે કઈ પુરૂષ તમારા જેવામાં આવ્યા છે?” એક વખત તે દાનશાળામાં બેઠી હતી, તેવામાં જેની આગળ કુવાદ્ય વાગી રહ્યા છે, અને રાજપુરૂષે જેને બાધીને વધભૂમિ તરફ લઈ જાય છે એવા એક ચારને તેણે છે. ત્યારે તે રાજપુરૂષને તેણે પૂછયું કે–એણે શો અપરાધ કર્યો છે કે જેથી તમે એને વસ્થાને લઈ જાઓ છે?” તે બોલ્યા કે આ ચારે ચંદ્રવતી દેવીને ૨નકડી ચેર્યો છે, તે કર્મથી આ વધ કરવા ચગ્ય છે. તે વખતે ચરે દવતીને નમીને કહ્યું કે –હે દેવી! મારાપર તારી નજર પડયા છતાં મને મરણત દંડ શામાટે મળે? તું મારા શરણરૂપ થા.” ત્યારે તે રાજપુર રૂાને પાછા બોલાવીને દવદતી ચેરને કહેવા લાગી—“ અરે ! તું ભય ન પામ, તારા જીવતરને હરકત નહિ થાય.” એમ કહીને દવતી બોલવા લાગી કે - જે હું સતી હોઉં, તે એના બંધનો ચારે બાજુથી તૂટી પડો.” એમ બોલી કળશાના જળથી તેણે ચારને ત્રણ વાર છંટકાવ કર્યો, એટલે તરત બંધને ચેત૨ફથી તૂટી પડયાં. એવામાં ત્યાં કેટલાહલ જાગે, ત્યારે “આ શું? એમ વિચાર કરતે થતુપર્ણરાજા પરિવાર સહિત ત્યા આવી ચડે, અને વિસ્મયથી જેના લેચન વિરવર છે એવા તેણે દવદંતીને કહ્યું કે–હે પુત્રી ! સર્વત્ર એવે શાને ધમ છે કે – નિગ્રહ કર અને શિષ્ટનું રક્ષણ કરવું, પૃથ્વીને કર લેનાર રાજાએ ચારાદિકના ઉપદ્રવથકી તેનું રક્ષણ કરવું, નહિ તે તે ચારાદિકના પાપથી પોતે લેપાય. માટે જે આ રત્નના તરસ્કરને હું વિગ્રહ ન કરું, તે પરધનાદિકનું હરણ કરવાને બધા લેકે નિર્ભય થઈને યત્ન કરશે. ત્યારે દવદની બોલી કે હે તાત! મારા દેખતાં જે આ પ્રાણ મરાય, તે મુજ શ્રાવિકાની દયા કેવી? તેટલા માટે એને અપરાધ ક્ષમા કરે. આ મારા શરણે આવેલ છે, એની શરરાટી દુષ્ટ રેગની જેમ મારામા પણ દાખલ
Page #119
--------------------------------------------------------------------------
________________
નળદમયતીનું ચરિત્ર થઈ છે. એ રીતે તે મહાસતીના અત્યાગ્રહથી તુપર્ણરાજાએ તે ચારને મૂકી દીધો. મુક્ત થતાંજ તે ચાર “તું મારી માતા છે એમ કહેતા ભૂતલની રજથી પિતાના લલાટને તિલકયુક્ત કરતા દવંદતીને તાબે થયા અને પ્રાણુદાનથી ઉપકાર કરનારી તે દવદંતીને નિરંતર ન વિસરતા તે દિવસે દિવસે તેને પ્રણામ કરતો હતે. એક વખતે દવદંતીએ તેને પૂછયું કે–તું કે છે? અને કયાંથી આવ્યા છે? તે બધા પિતાને વૃત્તાંત તું નિશંક થઈને મને કહે છે ત્યારે તે બોલ્યા કે–
“તાયસપુરમા મહદ્ધિક વસંત સાર્થવાહને પિંગલનામે દાસ હતે. વ્યસનથી પરાભવ પામતાં મેં તેના જ ઘરે ખાતર દઈને ભંડારમાંથી કીંમતી માલ ઉપાશે. ચેરીને માલ હાથમાં હોવાથી પિતાની રક્ષા કરવામાં તત્પર એ હું ભાગ્ય અને રસ્તામા હુ ટારાઓએ મને લુંટી લીધે. કારણકે દુનું કલ્યાણ કયાંથી હોય? પછી અહીં આવીને ત્રાપણું રાજાની મેં સેવા સ્વીકારી, કારણકે મનસ્વી (પંડિત) કેણ સેવા કરે? અને કરે છે તે રાજાની સેવા કરે. ત્યારથી રાજમંદિરમાં સંચરતા મેં હુણ બુદ્ધિએ ચંદ્રવતી દેવીને રત્ન કરંડીયો છે. તે રત્નકાંડને જોતા મારું ચિત્ત ચલાયમાન થયું, એટલે ઉત્તરીય વસ્ત્રને પગેસુધી લંબાવીને તેનું હરણ કરીને હું ત્યાંથી નીકળી ગયે, એવામાં ‘તુપર્ણ રાજાએ કેટલીક ચેરની ચેષ્ટાથી મને ચાર સમજીને મારે વધ કરવાને તેણે સીપાઈઓને' સો. તે લોકે મને વધભૂમિ તરફ લઈ જતા હતા. એવામાં હું મહાસતા તને મે જોઈ. દૂરથી તારૂ શરણ લેતાં પણ વધુપણાને પ્રાપ્ત થયેલ બકરાની જેમ તે મને છોડાવ્યું. વળી સ્વામિની ! તાપસપુર થકી તારા જવાં પછી વિધ્યાચલના વિચગી 'હાથીની જેમ વસ ત સાર્થવાહ ભેજન તજી દીધું અને સાત દિવસ ઉપવાસ કર્યા, અને યશોભદ્રસૂરિથી પ્રતિબધ પામેલ તેણે આઠ દિવસે લેજન કર્યું. એક વખતે મહા કીંમતી ભેટશું લઈને વસંત કુબેર રાજાને જોવા ગયે. તે ભેરણાથી સંતુષ્ટ થયેલ બર રાજાએ છત્ર, ચામર સહિત તેને તાપસપુરનું રાજ્ય આપ્યું, અને તે સાથે પતિને સામત બનાવીને રાજાએ તેનું વસંત શ્રી શેખર એવુ બીજુ નામ પાડ્યું. પછી રાજાએ વિસર્જન કરેલ વસંત શ્રી શેખર ભંભાને વગાડતાં તાપસપુરમાં આવ્યા, અને રાજ્યનું પાલન કરવા લાગ્યું.” એ પ્રમાણે તેના મુખ થકી સાભળીને હર્ષ પામેલ કવદંતીએ ચારને કહ્યું કે હે વત્સ તે પૂર્વે દુષ્કર્મ કરેલ છે, હવે દીક્ષા લઈને તે દુષ્કર્મને ખપાવ. એટલે તેણે કહ્યું કે- માતાનું વચન પ્રમાણ છે. એવામાં ત્યાં બે સાધુ આવ્યાકવદંતીએ તેમને છેષ રહિત આહારથી પહિલાભ્યા, પછી તે સતી સાધુઓને કહેવા લાગી કે- ભગવંત ! આ પુરૂષ જે ય હાથ, તે એને ત્રત આપવાની મહેરબાની ૧૨
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી મેમનાથ ચરિત્ર કરે.”તેમણે કહ્યું કે એ ચગ્ય છે.” એટલે પિગલે દીક્ષાની યાચના કરી, ત્યારે સાધુઓએ દેવભવનમાં જઈને તેને તરત દીક્ષા આપી.
હવે એક દિવસે ભીમરથ રાજાના સાંભળવામાં આવ્યું કે- લઘુ બધુ કુખરની સાથે જુગાર રમતા નલ રાજ્યલક્ષમીને હારી ગયે, અને તેથી મારે તેને કહાડી મૂકો. દવદ તીને લઈને તે એક મોટી અટવીમાં પેઠો. હવે કોણ જાણે તે કયા ગયે? જીવતે છે કે મરી ગયે?” રાજાના સુખથી તે સમાચાર સાંભળીને પુછ્યુંદતી રાણી પણ અત્યંત રૂદન કરવા લાગી. કારણુકે દુઃખ આવતા સ્ત્રીઓને લાચનજળ (સુ) દૂર નથી, પણ તે પાસે જ છે.” પછી ભીમરથ રાજાએ સ્વામીને હુકમ બજાવવામા ચાલાક એવા હરિમિત્ર નામના રાજખટુને નળ અને દવ૮તોની તપાસ કરવાને કહ્યું, એટલે તે નલ અને પોતાના સ્વામીની પુત્રી દબદતીની સર્વત્ર શોધ કરતા અચલપુરમા આવ્ય, અને રાજસભામા પેઠા. રાજાની આગળ બેઠેલ તે હરિમિત્રને ચઢયશાએ પૂછયું-“હે ભદ્ર! પુષ્પદ તી અને તેના પરિવારને કુશળ છે?” તે બોલ્યા- હે દેવા ! પુષ્પદ તી રાણીને તે સદા કશળજ છે, પરંતુ નલ અને વકતીનું કુશળ ચિ તવવા ગ્ય છે :
ત્યારે ચંદ્રયશાએ પૂછયું કે-“હે રાજબાટો! શુ બોલે છે?” એટલે તેણે જાગારથી માંડીને નળ, દવદતાની અત્યંત દુઃખદાયક બધી કથા કહી સંભળાવી. તેથી ચંદ્રયશા રૂદન કરતા દુખવાર્તાથી દુખી થયેલ બધા લોકો રેવા લાગ્યા. ત્યાં રાણું સહિત સકલ જનને ખાતુર જોઈને ભૂખથી જેની કુખે ઉડી ઉતરી ગઈ છે એ રાજમઢ દાનશાલામા ગયા. ત્યા ભજન કરવા બેઠા, તેવામાં દાનશાળાને અધિકાર ચલાવનાર, પિતાના સવામીની ચુતા દવદંતીને તેણે ઓળખી લીધી, એટલે રામાને ધારણ કરતા તેણે દવદંતીને વદન કર્યું, અને ભૂખને વિસારીને વિકસિત નયને તે દવદંતીને કહેવા લાગ્યા– હે દેવી ! આ તારી શી અવસ્થા? આજે ભાગ્ય ચાગે જીવતી તને જોઈ હવે બધાને શાતિ થઇ, એમ કહીને તેણે તરતજ ચંદ્વયશા રાષ્ટ્રને વધામણું આપી કે- તારી જનશાળામા કવદંતી છે. તે સાંભળી ચંદ્વયશા અતિવેગથી દાનશાળામાં આવીને રોમાંચિત થતી એવી તે દવદ તીને ભેટી પડી. જેમ રાજહંસી કમલિનીને આલિગન કરે તેમ. અને તે બોલી કે-“હે વત્સ! મને વાર વાર ધિક્કાર છે કે આવા અસાધારણ સામુદ્રિક લક્ષણથી ચુકત છતાં તને હું ઓળખી ન શકી. તે રાસ રહીને મને કેમ છેતરી છે અનઘે (નિર્દોષ)J દેવગે કદાચ દુર્દશા આવી પડે, તે પણ માતાના કુળમાં લાજ શી ? હે પુત્રી ! શું નલને તે મૂકી દીધો કે તેણે તને મૂકી દીધી? ખરેખર તેણેજ તને મૂઠી હશે, તુ તે સતી છે, તેથી તેને કદિ મૂકે નહિ, જે તું પણ દુર્દશામા આવી પડેલ નલને તજી દે, તે નિશ્ચય સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, હે નલ! તે આ સતીને કેમ તજી દીધી? મારી પાસે
Page #121
--------------------------------------------------------------------------
________________
મળદમયંતીનું ચરિત્ર મૂકી કેમ ન ગ? શું આમ કરવું તે તારા કુળને ઉચિત હતું કે મહાસતી ભાર્યાને તે એકલી તજી દીધી? હે વત્સ! તું તારું સુખલઈ લઉં, મારે અપરાધ ક્ષમા કરજે કે તને મેં ઓળખી નહિ. હે સતી! અધિકારરૂપ સર્ષને ગરૂડ સમાન તારા ભાલ ઉપર જે સવાભાવિક તિલક હતું તે કયાં છે?” એમ કહીને પિતાની થુંક વતી તેના ભાલનું માર્જન કર્યુંએટલે તત્કાલ અગ્નિથી ઉતરેલ સુવર્ણપિંડની જેમ અને મેઘથી યુક્ત સૂની જેમ તેનું તિલક અત્યંત ચળકવા લાગ્યું. પછી ચંદ્વયશા રાણીએ દવદંતીને પોતાના હાથે સ્નાન કરાવ્યું. અને તે માસીએ આપેલ મહરત વસ્ત્રો દવદતીએ પહેર્યા, એટલે પ્રસન્ન થયેલ અને હર્ષય જળની વાવડી સમાન એવી ચંદ્રયશા દેવી તેને હાથ પકડીને રાજા પાસે લઈ આવી, તે વખતે સૂર્ય અસ્ત થઈ ગયો, અને પાયથી ન ભેદાય તેવા અધકારથી સર્વ પ્રકાશ વ્યાસ થઈ ગયું, પરંતુ રાજસભામાં તે અંધકાર, જાણે છડીદારોએ અટકાવ્યા હોય તેમ દવતીના તિલકના તેજથી તે પ્રવેશ કરી શકો નહિ, ત્યારે રાજાએ ચંદ્વયશા દેવીને કહ્યું કે સૂર્ય અસ્ત થયા અને અહીં દી કે અગ્નિ પણ નથી, છતાં પણ દિવસના જે આ પ્રકાશ કે?” તે બોલી કે
આ દવદંતીને જન્મની સાથે ઉત્પન્ન થયેલ, તેજના પંજ સમાન તિલક છે, તે તિલના માહાસ્યથી આ ઉદ્યોત સૂર્ય, દીપક, અને રત્ન વિના પણ દેખાય છે.? ત્યારે કેતકને લીધે રાજાએ પોતાના હાથવતી તે તિલક ઢાંકી દીધું, તેવામાં સભા તરતજ પર્વતની ગુફા સમાન બની ગઈ, પછી હાથ દૂર કરીને દવતીને રાજશાદિકની વાત તેણે પૂછી, એટલે અધોમુખ કરીને રૂદન કરતી દવદંતીએ નલકૂખરના ઘુતથી માંડીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. ત્યારે રાજાએ પોતાના ઉત્તરીય વાથી તેના લોચન લુંછીને બોલ્યા કે હે પુત્રી! તું રૂદન ન કર, વિધાતા કરતાં કોઈપણ બલવાન નથી. એવામાં આકાશમાંથી કોઈ દેવ ઉતરીને તે સભામાં આવ્યો, અને અંજલિ જેડીને દવતીને કહેવા લાગ્યા- “હે માત ! હું પિંગલક નામે ચાર છે. તારી આજ્ઞાથી તે વખતે દીક્ષા લઈને વિહાર કરતાં હું કઈવાર તાપસપુરમાં આવ્યા, અને સ્મશાનમાં પ્રતિમાએ રડ્યો. એવામાં ચિતાથી ઉછળેલ દાવાનલ દૂર પ્રસર્યો, તે દાવાનળથી બન્યા છતાં હું ધર્મધ્યાનમાં તત્પર રહી, મરણ પામીને પિંગલ નામે દેવ થશે. એટલે અવર્ષિજ્ઞાનથી મારા જાણુવામાં આવ્યું કે--તે વધથી બચાવ્યો અને પ્રજા અપાવી, તેના પ્રભાવથી હું સુરસુખ લેતા થયે હે “સ્વામિની ! મહાપાપી એવા મારી તે વખતે જે ઉપેક્ષા કરી હતી તે ધર્મ પામ્યા વિના મરણ પામીને હું નરકમાં જાત. હે દવદંતી ! તારા પ્રસાદથી હું દેવસંપત્તિને પાપે, તે કારણથી હું તને જેવાને આવ્યો છું. તું ચિરકાલ વિજય પામ.” એમ કહી સાત કોટિ સુવર્ણ વરસાવીને તે દેવ અંતર્ધાન થશે. એ પ્રમાણે સાક્ષાત જિનધર્મનું ફળ જોઈને જાતુપર્ણરાજાએ પણ આહત ધર્મને સ્વીકાર કર્યો
Page #122
--------------------------------------------------------------------------
________________
- ખાન + +
શ્રી મનાથ ત્રિકે હવે અવસર મળવીને હરિમિર રાજાને કહ્યું કે હે દેવી દવદવને પિતાના ઘરે જવાની રજા આપે. એનો વિરહ લાંબા વખતથી તેને સાલે છે ? ચઢયશાએ પણ તે વાતને આખ્યા, એટલે ભલે ખુશીથી જાય એમ કહીને રાજાએ દવદલીને મુકિનપુર જવાને સેના સાથે આદેશ કર્યો. તેને આવતી સાંભનીને લીમચ્છરાજા અત્યંત સ્નેહથી સામે આવ્યું. પિતાને જોતાંજપગે ચાલતી વિહતી વિકસિત નયને હર્ષ પૂર્વક સત્વરડીને પિતાના પગે પડી. લાંબા વખતે મળેલા તે પિતા પુત્રીના લોચનથી પડતા અમ્રજળથી જમીન કાદવવાળી બની ગઈ એવામાં પિતાની પુત્રીને આવેલા જાણીને મેથી રોમાંચિત થયેલી પુષ્પવતી રાણી સંગા જેમ યમુનાને મળે તેમ એકદમ તેને ભેટી પડી, તેને ગળે વળગીને ઇવહતી સુતો રેવા લાગી કારણ કે ઇષ્ટ જાન જોવામાં આવતા પ્રાણીઓને દુખ જાણે તાજું થાય છે. પછી તરતજ જળથી પિતાના સુખ કમળાઈને અને 'પરસ્પર દુખને પ્રગટાવવા પૂર્વક વાત કરવા લાગી. દલદલીને પોતાના મેળામાં એસારીને પુતી કહેવા લાગી કે હું આયુષ્યતી! તું ભાગ્યા અમાશ જોવામાં આવી છે, તેથી હજી અમારું ભાગ્ય જાગતું છે. તું સુખે આપણું બહાર કાલ નિર્ગમન કરતાં લાંબા વખતે પણ પતિને જઈશ, કારણ કે જીવતા નાર ભદ્રા પામે ?પછી સંતુષ્ટ થયેલ ભીમરથ રાજાએ હરિમિત્ર રાજખટુને પાંચ ગામ બક્ષીશમાં આપ્યા, અને કહ્યું કે– નલના આવતા તને હું અર્ધ રાજય આપીશ.” પછી નગરમાં આવીને રાજાએ દબદતીના આગમનને માટે એવ કય સાત દિવસ દેવપૂજા અને ગુરૂપૂજા વિશેષથી કરી. આઠમે દિવસે રાજાએ પુત્રીને કહ્યું કે “હે વત્સ! હું એ ઉપાય કરીશ, કે જેથી નળ પોતાની મેળે અહીં આવશે, માટે ચિંતા કરીશ નહિ, સુખેથી શહે, હળવે હળવે બધું સારું થશે. એટલે દવતી ત્યાં પિતાના ઘરે બહુજ આનંદથી રહેવા લાગી. .
' હવે નલને સંબંધ કહે છે–તે વખતે દવતીને મૂકીને જંગલમાં ભમતાં ની વનના એક ભાગમાં ઉછળતા મને જે. અંજન સમાન. શ્યામ તે ધૂમ, ગગન તલને પૂરવાને અથવા તે ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રાદિકને જાણે શ્યામ મનાવવાને ઉચે ચડતે હતા, અથવા તે જેની પાંખ છેદાયેલી નથી એવા કેઈ પર્વત આકાશમાં જાય છે. એ જમા ઉપજાવતે હતે. એવામાં ક્ષણવારમા જવાળાની શ્રેણિ સમાન વિકરાલ તે ધૂમ ચારે બાજુ પ્રસરી ગયે. ત્યારે માતા વાસના તડતડાટ શબ્દ અને જંગલી પ્રાણીઓને આકંદ નલના સાંભળવામાં આવ્યું. એવામાં બળતા દાવનલમાં તેણે મનુષ્યનો શબ્દ સાભળે. કે–“હે ઈશવાકુળના તિલક સમાન નલરાજા ! હે ક્ષત્રિયોત્તમ! મને બચાવ. જો કે પુરૂષપ્રતથી તું નિકારણ ઉપકારી છે, તેય હે રાજન ! તારા૫ર હું ઉપકાર કરીશ.” ત્યારે શબ્દના અનુસાર આગળ જતાં લતાઓના ગુચ્છાના મધ્ય ભાગમાં આવી ગયેલ
Page #123
--------------------------------------------------------------------------
________________
-
૧
૧૫.
નળદમયંતીનું ચરિત્ર અને “બચાવ બચાવ” એમ બોલતા એક મોટા સને તેણે જે, અને તેને પૂછયું કે ભુજંગ તું મારા નામ એને વંશને કયાંથી જાણે છે અને મનુષ્યની ભાષા તે કેમ બોલે છે ત્યારે તે બોલ્યા કે – પૂર્વ જન્મમાં મનુષ્ય હતા, કર્મને લીધે સર્ષ થયો છું. તે જન્મના અભ્યાસથી મને માનુષી ભાષા આવડે છે. તે ચાનિધાના મહા–ઉવલ એવું મને અવધિજ્ઞાન છે, તેથી તારૂં નામ, તારે વંશ અને તને હું જાણું છું. તેથી અનુકંપા ઉત્પન્ન થતાં નલે કંપતા ભુજગને ખેંચી કહાડવાને લતાના વન ઉપર પિતાનું વસ્ત્ર નાખ્યું એટલે રાજાના ઉત્તરીય વસ્ત્રના છેડાને મેળવીને તારના તંતુથી જેમ વટી વટાય તેમ સE પિતાના શરીરથી તેને વીંટી લીધે. ત્યારે સર્ષથી વીટાઈ ગર્ચલ પિતાના ઉત્તરીય અને લે કુવામાંથી દેરડીની જેમ ખેંચી કહાડયું. પછી
અનિરહિત ખાલી જગામાં જઈને મૂકવાને ઇચછતા તે રાજને ભુર્જગે હાથમાં દર્યો. એટલે પરસેવાના ખિંહની જેમ તે ભુજંગને જમીનયર કોને નલ કહેવા લાગ્યા - અરે ઉપકાર કરનાર મારી ઉપર તે ઠીક ઉપકાર કર્યો. જે દુધ પાયે, તેને પણ તમારી જાત દશે છે.” એમ વિવાદ કરતા નલના અંગે પૈસરતા વિષથી તેનું શરીર કપડું થઈ ગયું. આશીવિષ સર્પના - એરથી ગ્રસ્ત થયેલ નલ પ્રેતની જેમ પીળા કેશવાળા થઈ ગ, ઉંટની જેમ તેના હોઠ લાંબા, ૨કની જેમ તેના હાથ, પગ સૂક્ષ્મ, અને ઉદર માર્ટ એમ ચવો છે તે બીભત્સ અને વિકૃત આકારને ધારણ કરનાર નટડાની જેમ ક્ષણવારમાં વિરૂપ થઈ ગયે, એટલે તેણે વિચાર કર્યો કે–આવા રૂપથી હવે મારે જીવવું વૃથા છે. માટે પરેલાકને સાધવાવાળી દીક્ષાને હું અંગીકાર કરું.” એમ ચિંતાતુર થઈ મલ વિચાર કરે છે, તેવામાં તે સર્ષ પિતાનું રૂપ ફેરવીને દિવ્ય આભરણ અને વસ્ત્ર ધારી તથા મહાન તેજના પંજરૂપ દેવ બની ગયે, અને કહેવા લાગ્યો કે હું નલ! તું ખેદ ન પામ, હું તારે પિતા નિષધ છું. તે વખતે તને રાજ્ય આપીને મેં દીક્ષા લીધી, તેના પ્રભાવથી હું બ્રકમાં દેવ થયા, અને અવધિજ્ઞાનથી
શાને પ્રાપ્ત થયેલ તને મેં જે મેં માયા સર્ષ થઇને તારા શરીરને વિરૂપ બનાવ્યું, તે કેવલ કહવા આષધના પાનની માફક તું હિતકારી સમજી લેજે. કારણકે જે રાજાઓને તે પોતાના સેવક બનાવ્યા હતા, તે તારા શત્રુઓ વિરૂપતાથી ન ઓળખાય એવા તને હવે હરકત કરી શકશે નહિ. અત્યારે દીક્ષાને મરથ કરીશ નહિ, કારણ કે તને ચિરકાલ હજી ભાગ જોગવવાના બાકી છે. દીક્ષાને અવસર હું તને જણાવીશ. માટે અત્યારે સ્વસ્થ થા! પુત્ર આ બિલ્વફળ અને રત્નકરંડકને તું ગ્રહણ કર, અને યત્નથી એની રક્ષા કરજે. જ્યારે તેને પોતાનું અસલ સુંદર રૂપ બનાવવું હોય, ત્યારે આ ફળને તું હી નાખજે, તેની અંદર દેવ વચ્ચે તારા જેવામાં આવશે, અને તે જ વખતૈ' રત્નકરકને ઉઘાડજે તે
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમનાય ચરિત્ર
www wannan AAAA
A wahn~www
તેમાંથી હારાદિક ભૂષણા નીકળશે. તે વઓ અને ભૂષણાને ધારણ કરતાં તું તરતજ તેજ દેવના જેવા આકાર સમાન પાતાના રૂપને પામીશ. ” એમ સાંભળીને હર્ષ પામતાં નલે તેને પૂછ્યુ` કે— હૈ તાત ! તારી પુત્રવધૂ જ્યાં મૂકી હતી, ત્યાંજ છે કે ખીજે ક્યાય ચાલી ગઈ છે ? ’ ત્યારે દેવે પણ તે સ્થાનના ગમનથી માંડીને કુઢિનપુરમાં આવવા સુધીના દવદતીના અધા વૃત્તાંત કહી સંભળાગ્યે, અને નલને કહ્યુ કે હું વત્સ ! જંગલમાં શા માટે ભમે છે ? જ્યાં તારે જવાની ઇચ્છા હૈાય, ત્યા હું તને લઈ જાઉં.' એટલે નલ આયા કેહે તાત! મને સુષુમાર પુરમાં લઈને મૂક.’ ત્યારે એક આંખના પલકારા માત્રમાં નલને ત્યાં મૂકીને દેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી ક્રુજ નલે તે નગરની પાસેના નદેનવનમાં સિદ્ધાચતન સમાન એક પ્રાસાદ (ચૈત્ય) જોચા. તેની અંદર પ્રવેશ કરતા ત્યાં શ્રીનમિનાથની તેણે પ્રતિમા જોઇ, એટલે રામાંચિત થઈ તેને વંદન કરીને તે નગરના દ્વારમાં ગયા. તે વખતે ત્યાં આલાનસ્તંભને ઉખેડીને એક મદોન્મત્ત હાથી છુટા થઇને ભ્રમત હતા, તે મહાવાયુની જેમ વૃક્ષાને ભાંગતા હતા, વળી મહાવતાને પણ તે ગણુ. કારતા ન હતા. તે હાથીને વશ કરવાને અસમર્થ થતાં દુષિપણું રાજા કિલ્લાપર ચડીને ઉંચેથી કહેવા લાગ્યા~~~ જે કેાઈ મારા હાથીને વશ કરે, તેને વાંછિત અવશ્ય આપુ', અરે ! શું હાથીપર ચઢવાને કોઈ સમર્થ છે ? ’તે શાંતળીને પેલા કુખ્ત મળ્યેા— કયાં છે તે હાથી ? તમારા દેખતાં હું તેને વશ કરી લઉં. ? એમ તે કહેતા હતા, તેવામાં હાથી ગર્જના કરતા તેની પાછળ ઢાડયા, એટલે કુબ્જ પણ પળે જાણે પૃથ્વીના સ્પર્શી ન કરતા હોય તેમ ગજની સામે દોડતા તે ભય ન પામ્યા. તે વખતે “ અરે ! માર્યાં જઈશ, ક્રૂર ખસી જા એમ દયા લાવીને લોકો કહેવા લાગ્યા, પરંતુ તે કેસરીની જેમ દોડતા થયા. પછી કુબ્જ દડાની જેમ લાખા થઈ ગયા પાછા ક્રૂર સરી ગયા, પૃથ્વીપર પડયા અને આળાટચે—એ રીતે હાથીને છેતરતા વારંવાર પૂચ્છને જોરથી દબાવતા માત્રિક જેમ સર્પને સતાવે તેમ તે હાથીને તેણે ખેદ પમાડયા, એટલે હાથીને થાકી ગયેલ જાણીને સિંહની જેમ તરત કુદકા મારી, કંઠમા રહેલ સાંકળપર પગ રાખીને તેના કધપર ચડી ગયા, અને ચપેટા ( લપડાક) થી કુંભસ્થલને મારતાં તેણે તેની ગાંઠ મજજીત કરી દીધી. પછી અંકુશને નચાવતા, કુબ્જ ચીત્કાર કરનાર તે હાથીને હાકવા લાગ્યા, એટલે બધા લેાકાએ તેના જયજય નાદ જાહેર કર્યાં. ત્યારે રાજાએ પેાતે તે કુજના ગળામાં સુર્વણુની સાકળી નાખી, અને કુબ્જ તે કુંજરને મત્તુરહિત કરીને માલાનસ્તલપુર લઈ ગયા. પછી નિર્મળ ચશવાળા જ નલ પ્રણામ કરતા દૃષિપણું રાજાની પાસે બેઠી, એટલે રાજાએ તેને કહ્યું કે હું કુબ્જ ! શું ખીજું પણ કાંઈ જાણે છે? વખતસર જાણતા હશે. ' તે મળ્યે હે રાજન! ખીજું તને શું ખતવું?
"
?
anno vennnns w
Page #125
--------------------------------------------------------------------------
________________
.
નળદમયતીનું ચરિત્ર,
- - - - - - હું સૂર્યપાક રસવતી (રઈ) જાણું છું, તે જોવાની શું તારી ઈચ્છા છે?' એટલે રાજાએ હા કહી, કેતુકથી પિતાના ઘરે આવી ચાખા વિગેરેની બધી સામગ્રી તેને અર્પણ કરી, ત્યારે તેણે પણ તેને સૂર્યના આતમા મૂકીને સૂર્યવિદ્યાને સંભારતાં તરત દિવ્ય રસવતી તૈયાર કરી આપી. જાણે કલ્પવૃક્ષ : આપેલ હોય તેવી તે રસવતીથી આશ્ચર્ય પામતા દધિપણુંરાજાએ પરિવાર સહિત ભોજન કર્યું. શ્રમને દૂર કરનાર તથા પરમ હર્ષને આપનાર એવી તે રસવતીને આસ્વાદ લઈને રાજા બોલ્યા “આવી રસવતી તો નલ જાણે છે, બીજા કેઈને ખબર નથી. નલની સેવા કરતાં એ રસવતીને મને લાગે પરિચય છે. હું કજ ! શું તું નલ છે? પણ તે આ વિકૃત રૂપધારી નથી. બસેં ચાજન દર રહેલા તેનું અહીં આગમન કયાથી? અને ભરતાને સ્વામી તે એકલો કયાથી હેય? દેવતા અને વિદ્યાધરે કરતા તેનું અધિક રૂપ મેં જોયું છે, માટે તું તે નલ નથી.” પછી તે મુજપર તુષ્ટ થયેલ રાજાએ તેને વસ્ત્રાભરણાદિક, એક લાખટકા અને પાચસે ગામ આખ્યા, એટલે પાચસો ગામ શિવાય બીજું બધું તેણે લઈ લીધું. ત્યારે રાજાએ કહ્યું- હે કુજ શું બીજું કાંઈ તને આપુ?” તે બોલ્યા ત્યારે મારું આટલું વાછિત પૂર, કે તારા રાજ્યમાથી શિકાર અને મલપાન દૂર કરે.” એટલે તેના વચનને માન્ય રાખી રાજાએ પણ પોતાના રાજ્યમાં શિકાર અને મદ્યપાનની વાતને પણ બંધ કરી દીધી.
હવે એક વખતે દધિપણુ રાજાએ કુજને એકાંતમાં પૂછયું કે--તું કે છે? કયા સ્થાનથી આવ્યું છે? કયાને વસનાર છે? તારે પોતાને બધે વૃત્તાંત અને કહી . તે બાહ્યો- હું કેશલેશ્વર નલરાજાને હંડિક નામે રસે છે, તેની પાસે હું કળાઓ શીપ છું. નલના નાના ભાઈ કૂબરે જુગારમા તેને જીતી લીધે, એટલે બધી પૃથ્વીને તે હારી ગયા ત્યારે દવદંતીને લઈને તે જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં તે મરણ પામ્યા. તેથી હું તારા નગરમાં આવ્યા છું, પણ કપટી અને કુપાત્રને પોષનાર એવા કુન ૫ કૃબરને મેં આશ્રય ન લીધો.? એટલે નલની મરણવાર્તાથી દથિપણુ રાજા પણ જાણે વજથી હાય હાય તેમ પરિવાર સહિત અત્યંત આકદ કરવા લાગ્યા, અને અશુપૂર્ણ અને તેણે નલનું પ્રેતકાર્ય કર્યું. તે વખતે મુજ મનમાં બહુજ હસવા લાગ્યા,
એક દિવસે દધિપણુ રાજાએ દવતીના પિતા પાસે કઈક કારણસર ત મોક. ભીમરથરાજાએ તેને સત્કાર કર્યો. પછી તેની પાસે કેટલાક દિવસ સુખે વસતાં ચતર શિરોમણિ તે દૂતે એક વખતે પ્રસંગ નીકળતાં કહ્યું કે-હેવામિન ! મારા સવામી પાસે નલરાજાના રસોયા છે. તેને નલે શીખવેલ છે, તેથી તે સીપાક રસવતી કરી જાણે છે.”તે સાભળી ચકિત થયેલી દવદતીએ પિતાને કહ્યું કે હે તાત! ચરપુરૂષ મોકલીને તપાસ કરો કે તે રસ કે છે?
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર
કારણ કે સૂર્ય પાક રસવતી નલ વિના બીજું કઈ જાણતું નથી, માટે સ્વરૂપ ગેપવીને તે નલ જ રહ્યો હશે. પછી સ્વામીના કામમા કુશલ એવા કુશલ નામના વિપ્રને બોલાવીને સત્કાર પૂર્વક ભીમરથરાજાએ આદેશ કર્યો કે તું સુસુમાર નગરમા જઈને રાજાના રસયાને જેજે કે તે કેવી કેવી કળાને જાણે છે અને તેનું સવરૂપ કેવું છે?” “આપની આજ્ઞા પ્રમાણ છે” એમ કહીને તે ચા અને સારા શકુનોથી પ્રેરાયેલે તે સુસુમારપુરમાં ગયે, ત્યાં લેકને પૂછતે પૂછતે તે કુજની પાસે જઈને બેઠે, વળી તેને સર્વાગે વિરૂપ જોઈને તે ખેદ પામે, અને મનમાં ચિંતવવા લાગ્યું કે –“કયા નલ અને કયા આ? ક્યાં મેરૂ અને ક્યાં સરસવ દવતીને વથા નલને શ્રમ ઉત્પન્ન થયે છે, તે પણ બરાબર નિશ્ચય કરીશ ? એમ ધારીને નલના અવગુણ ગર્ભિત તે નીચેના બેક –
" "निघृणानां निस्रयाणां, निःसत्वानां दुरात्मनाम् ।
धूर्वहा नल पर्वकः पत्नी तत्याज यः सतीम् ॥ १॥ सुप्तामेकाकिनी मुग्धां, विश्वस्तां त्यजतः प्रियाम् ।
રાતે જઈ જા, નૈવેરાયણ” | ૨ | અર્થ–બનિય જને, નિર્લજ જને, નિર્બળ ‘જને અને દુર્જનામા એક નલજ અગ્રેસર છે, કે જેણે પોતાની સતી સ્ત્રીને તજી દીધી. સુતેલી. એ- કલી, મુગ્ધા અને વિશ્વાસુ એવી પ્રિયાનો ત્યાગ કરતા આપણુદ્ધિ નલના પગ કેમ ચાલ્યા?” તે વિપ્ર વારંવાર એ પ્રમાણે બોલતા હતા, તે સાંભળીને પોતાની પ્રિયા યાદ આવતા જેના લોચનથી અનહદ આસુ ગળી રહ્યા છે એ નલ રેવા. લાગે. ત્યારે બ્રાહણે પૂછયું કે- તું શા માટે રૂદન કરે છે?” એટલે તે હુંડિક બોલ્યો કે-“કરૂણરસમય તારૂ ગીત સાભળતા મને રડવું આવે છે. પછી કુખે ને અર્થ પૂછ, ત્યારે બ્રાહ્મણે જુગારથી માંડીને ડિનપુરમા દવદંતીઆવી ત્યા સુધી બધે વૃત્તાત કહી સંભળાવ્યું, અને ફરીને તે બા કે–“અહા મુજ! તું સૂર્યપાક રસવતીને બનાવી જાણે છે, એમદધિ પર્ણરાજાના ફતે ભીમરથ રાજાને કહ્યું. તેથી “એવી કળાતે નલ શિવાય બીજામા નહાય, એમ કહીને દવદંતીએ પોતાના પિતાને વીનવીને તને જોવા માટે મને મોકલે છે, પણ તને જોતાં મને વિચાર થયો કે વિરૂપ આકારને ધારણ કરનાર તું મુજ ક્યા? અને દિવ્ય રૂપને ધારણ કરનાર તે નલ કયા? ખજુઓ કયા અને સૂર્ય કયા?” અહીં આવતાં મને જે શુભ શકુને થયા, તે બધા ખેટા પડયા, કારણકે તુ નલ નથી." પછી જ દવતીને હાથમાં સભારતા અને અધિકાધિક રીતે તે વિપ્રને આગ્રહથી પોતાના ઘરે તેડી ગયા અને બોલ્યો કે-“હે ભદ્ર!મહાસતી દવતીની અને મહાપુરૂષ નલ રાજાની કથા કહેનાર તારૂ હુ શુ સવાગત કરું ?” એમ
Page #127
--------------------------------------------------------------------------
________________
નળદમયતીનું ચરિત્ર કહીને સ્નાન, ભેજનાદિકથી તેને સત્કાર કર્યો, અને દધિપણું રાજાએ જે આભરણાદિક આપ્યાં હતા, તે તેણે વિપ્રને આપી દીધાં પછી કુશલ વિપ્ર કુશલે કુંડિનપુર પહો અને ત્યા ભીમરથ રાજાને જોવામાં આવેલ કુજનું સ્વરૂપ કહી બતાવ્યું. મુજે જેમ હાથીને વશ કર્યો હતે, અને નજરે જોયેલ સૂર્યપાક રસ વતી તેણે કહી સંભળાવી, તથા સુવર્ણની માળા, લાખ ટકા અને વસ્ત્ર, આભરણુંદિક જે કુત્તે આપ્યા હતા તે દેખાડયાં, તથા પિતાના લેકનું ગાન પણ કહી સંભળાવ્યું તે સાભળીને સતી દવદતી બેલી કે તે નલજ આવું વૈરૂધ્ય કોઈ આહારના અગર કર્મના દોષથી પામ્યા હશે. કારણકે-હાથીની શિક્ષાનું આવું કેશલ, આવું અદ્ભુત દાન અને સૂર્ય પાક રસવતીએ નલ વિના કેઈને હાય જ નહિ. માટે હે તાત! તે કુજને ગમે તે રીતે અહી લાવે કે જેથી ઈશિતાદિ ચેષ્ટાથી હું પિતે જોઇને પરીક્ષા કરૂં.” એટલે ભીમરથ રાજા બોલ્યો-“હે પુત્રી ! તારો મિથ્યા સ્વય વર માડીને દધિપણું રાજાને બોલાવવાને દૂત મોકલીએ, તારે સ્વયંવર સાભળીને દધિપણું આવશે, કારણકે તે પ્રથમ પણ તારામાં લુબ્ધ હતું, પણ તું તો નલને વરી. દધિપણુની સાથે તે મુજ પણ આવશે. કારણકે જે તે નલ હશે, તે પોતાની પ્રિયા બીજાને અપાતી તે સહન કરી શકશે નહિ, નલ અશ્વની કળા (પરીક્ષા) ને જાણનાર છે, માટે જે તે કુજ નલ હશે, તે પિતે રથને ચલાવતા રથના અશ્વોથી જ તે જાણવામાં આવી જશે. કારણકે નલથી પ્રેરા યેલા અન્ય વાયુના વેગે જાય છે, જાણે તે અશ્વરૂપે વાયુ હોય તેવા દેખાય છે. હે પુત્રી! આપણે નજીકને દિવસ જણાવીશું ત્યારે જે આવશે તે નલજ હશે. કારણકે સ્ત્રીને પરાભવ કઈ સહન કરતું નથી, તેનલરાજાનું શું કહેવુ?” એ નિર્ણય કરીને ભીમરથ રાજાએ દૂત મોકલી દધિપર્ણને પંચમીના દિવસે બેલા. ત્યારે ત્યા જવાને ઉસુક એવે તે રાજા મનમાં ચિંતવવા લાગ્યા–“દવતીને મેળવવાની બહુ ઈચ્છા છે, પણ તે બહુ દૂર હોવાથી આવતી કાલે ત્યાં કેમ પહેચાય? * હવે શું કરવું ?” એમ ચિંતવતા અ૫ જલમાં મતસ્યની જેમ તે ખેદ પામ્યું. ત્યારે કુજે વિચાર્યું કે- સતી દવદંતી બીજા પુરૂષને વાંછે નહિ, અથવા ઈરછે. તે હું હયાત છતા બીજે કેણુ તેને લઈ શકે? હું દધિપણને છ પહોરમા કંડનપુરમા પોંચાડી દઉ કે જેથી એની સાથે મારે પણ પ્રાસંગિક જવાનું થઈ જશે? એમ ધારીને તેણે રાજાને કહ્યું–રાજન ! તુ ખેદ ન કર, કારણ કહી દે. કારણ કે રેગ જાથા વિના રાગીની પણ ચિકિત્સા ન થાય”રાજા બોલ્યા- “હે કુજ ! નલરાજા મરણ પામે, એટલે ફરીને પણ કાલે ચૈત્રી શુદી પાંચમના દિવસે તે કવંદતીને સવયંવર થશે, પણ તે વખતને હવે છ પહારજ બાકી છે. આ બહુજ ટુંકા વખતમાં હું ત્યાં શી રીતે જઈ શકીશ. દૂત પણ જે રસ્તેથી ઘણા દિવસે પહએ, તે તે હું દેહ દિવસમાં કેમ પહોચું? તેથી તેના પર હુ વૃથા લુબ્ધા ૧૩.
Page #128
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી નેમિનાથ ચરિ– છું' કુજ એલ્ય–“હે રાજન ! તુ ખેદ ન કર તને અ૫ વખતમા પણ હું કુંઠિનપુમાં લઈ જઈશ, અશ્વસહિત રથ મને સેપી દે” એટલે રાજાએ ખુશી થઈને કહ્યું કે–તારી ઈચ્છા મુજબ લઈ લે પછી મુજે સુંદર રથ અને નામીચા બે ઘોડા લીધા તેને સર્વ રીતે દક્ષ જોઈને રાજા વિચારમાં પડયો કે
આ કોઈ સામાન્ય પુરૂષ નથી, દેવ કે વિદ્યાધર હશે.” હવે રથને તૈયાર કરીને મુજે રાજાને કહ્યું કે–“હે રાજન્ ! રથ પર બેસે. પ્રભાતે હું તમને કુડિનપુર પહોચાડી દઈશ.' ત્યારે રાજા, સ્થગીધર (પાન બીડુ આપનાર) છત્રધર, બે ચામર ધરનારા, અને કુમ્ભ-એમ છ માણસ તે રથ પર બેઠા. પછી દેવતાએ આપેલ બિલ્ડ અને રત્નકરડકને વસવતી કેડમા ગાંધી, ૫ચ નમસ્કારને સંભારીને તે રથ ખેડવા લાગ્યું. નલ જેના અશ્વો ચલાવી રહ્યો છે એ તે રથ આકાશમાં દેવ વિમાનની જેમ ચાલે, એવામાં રથના વેગને લીધે પવનથી ઉડેલ રાજાનું ઉત્તરીય રસ પડી ગયું અને પડતા જાણે નલના ઓવારણા લેતું હોય તેમ જોવામાં આવ્યું, ત્યારે રાજાએ કુજને કહ્યું –એક ક્ષણવાર રથને થા, કે જેથી પક્ષીની જેમ ઉી ગયેલ વસ્ત્રને હું લઈ લઉં” એમ તેણે કુજને જેટલામા કહ્યું, તેટલામા રથ પચીશ પેજન આગળ નીકળી ગયે. એટલે કુછજે હસતા હસતા કહ્યું કે રાજન ! તારું વસ્ત્ર કયા છે? વસ્ત્ર પડયા પછી આપણે પચીશ
જન આગળ નીકળી આવ્યા. આ અવે મધ્યમ છે, પણ જે ઉત્તમ હેય, તે એટલીવારમાં પચાસ વૈજન કાપી જાય.” હવે દક્ષિપણે રાજાએ દૂરથી અનેક ફલથી ત્રાસ એવું બિભીતક નામનું વૃક્ષ જોયુ. તેને જોતા રાજાએ સાર ચિને કહ્યું કે- આ વૃક્ષમા જેટલાં ફળે છે, તે ગયા વિના પણ હું જાણું છું, પાછા વળતા હું તને એ કેતુક દેખાઈશ.” કુજ બે –હે રાજન! કાલશેપથી કેમ કરે છે? અશ્વકળાને જાણનાર હુ સારથિ છતા તારે કોઈ ચિંતા ન કરવી. એક મુષ્ટિ પ્રહારથી તારી આગળ હું બધા ફળ પાડી નાખીશ.” રાજા
–“હે કુજી ! તે તું ફલેને પાઠ અને કેતુક જોઇલે, તે અઢાર હજાર છે.” પછી મુજે તે ફળો પાડયા અને ગણતાં તે તેટલાજ થયા એક એછું કે અધિક ન થયું, ત્યારબાદ દકિપણે માગણી કરતા કુંજે અશ્વપરીક્ષાની વિદ્યા આપી અને રાજા પાસેથી તેણે યથાવિધિ સંખ્યા વિધા લીધી પ્રભાતે જેને કુજ સાથિ છે એ તે રથ કડિકપુરની પાસે આવ્યું, એટલે દધિપણું રાજાનું સુખ વિકસિત થયું, તેજ વખતે પ્રભાતે દવતીએ સ્વપ્ન જોયું અને હર્ષ સાથે જોયું તેવુ તેણે પિતાની આગળ કહી બતાવ્યું કે–“હે તાત! સુખે સુતેલી મેં આજ પ્રભાતે નિતિદેવી જોઈ, અને તેણે અહીં લાવેલ કેશલાનગરીનું ઉદ્યાન મેં આ કાશમા જોયું, તેમાં પુષ્પ અને ફલયુક્ત સહકાર (આમ્ર) વૃક્ષ જોયું, તેની આ જ્ઞાથી હું તે વૃક્ષ પર ચડી અને તેણે મને હાથમાં વિકસ્વર કમલ આપ્યું. હું ત્યાં ચડતાંજ એક કઈ પક્ષી પૂરે ચડી બેઠું હતું તે તરતજ જમીન પર પડી ગયું.”
Page #129
--------------------------------------------------------------------------
________________
નળદમયંતીનું ચરિત્ર,
એમ સ્વપ્ન સાંભળીને ભીમરથ રાજાએ પણ કહ્યું કે “હે પુત્રી! એ સ્વપ્ન શુભ છે, તે આ પ્રમાણે–જે નિતિદેવી તે તારી પુણયરાશિ જાગી, વળી આકાશમાં કેશલાનું ઉલ્લાના જોયુ તે તને કેશલાનું ઐશ્વર્ય આપનાર છે, સહકારપર ચડવાથી હવે તરત પતિ સાથે તારે સમાગમ થશે, વિકવર કમલ આપવાથી તારું સતીત્વના ચશરૂપ કમલ તે નલ સ ગમરૂપ સૂર્યથી વિકસ્વર થશે, ત્યા અગાઉથી ચડી બેઠેલ જે કઈ પક્ષી પડયું, તે તે કુમાર રાજ્ય થકી જરૂર પતિત થશે.” પ્રભાતકાલે સ્વપ્ન જેવાથી તને આજે નલ નિશ્ચય મલશે. કારણ કે આ સમયે જવામા આવેલ સ્વપ્નસત્વર ફળને આપનાર થાય છે, એમ પાઠકેના શાસામાં કહ્યું છે. એવામાં તેજ વખતે દલિપણરાજા નગરના દરવાજા પાસે આવ્યું, અને મંગળા નામના કોઈ પુરૂષે તેનું આગમન ભીમરાજાને કહી સંભળાવ્યું એટલે ભીમરાજા પણ તેની સન્મુખ આવ્ય, અને મિત્રની જેમ મળે, પછી સ્થાન આપવા વિગેરેનું આતિથ્ય કરીને ભીમ રાજાએ તેને કહ્યું કે
તારે રસકે કુમ્ભ સૂર્ય પાક રસવતીને જાણે છે, તે જોવાની મારી ઈચ્છા છે, માટે બતાવે. હમણા બીજી વાતનું પ્રયોજન નથી. એટલે દધીપણે તે રસવ તીને માટે કુજને હુકમ કર્યો, ત્યારે કલ્પવૃક્ષની જેમ તેણે પણ તે ક્ષણવારમા તૈયાર કરી બતાવી. પંછી દથિપર્ણના આગ્રહથી તેને સ્વાદ ચાખવાને પરિવાર સહિત ભીમરથ રાજા તે રસવતી જમ્ય, અને તે વખતે તેના ભાતથી ભરેલ થાળ મગાવીને દવદંતી પણ જમી, તેના રસાસ્વાદથી તે મુજને તેણે નલ જાણું લીધે, અને કહ્યું કે- મારા જ્ઞાની આચાર્યો પૂર્વે કહ્યું છે કે –“સૂર્યપાક રસવતી આ ભરવક્ષેત્રમાં નલ શિવાય બીજે કઈ બનાવી શકશે નહિ” આ મુજ કે કુંઢ (વામન) ગમે તે હેય, પણ તેમાં કંઈક કારણુ લાગે છે, પરંતુ આ નલાજ છે, તેમાં મને સંશય નથી, વળી નલની એક પરીક્ષા સૂર્યપાક રસવતી છે, અને બીજી પણ પરીક્ષા કેનલની અ શુલિને સ્પર્શ થતાં હું અવશ્ય રામાચિત થાઉં છું. માટે આ કુજ જાણે મને તિલક કરતા હોય તેમ સ્પર્શ કરે. આમાં કોઈ પણ નિશાનીથી જે આ સત્ય થશે, તે નલ જ છે.” ત્યાર પછી ભીમરથ રાજાએ નલને પૂછયું કે તુ નલ છે, તે બે –તમે ભૂલ કરે છે, અહે ! દેવતા સ્વરૂપ તે નલ કયા? અને બીભત્સરૂપ હું કયાં?” ત્યારે અતિ આગ્રહ કરતા જે પોતાની આ ગુલિવતી તેની છાતીમાં સ્પર્શ કર્યો, એટલે તરતજ કદંબવૃક્ષના પુષ્પની જેમ રામચિત થઈ ગઈ. અત્યાનદથી તેનું શરીર કર્કોટક નાગની જેમ ઉલ્ક ટક થઈ ગયુ, તેથી તે બોલી કે– હે પ્રિયતમા તે વખતે સુતેલી વિશ્વાસુ મને તમે ગહન વનમા તજી ગયા, પણ હવે કયાં જશો? લાંબા વખતે જોવામાં આવ્યા છે.” એમ વાર વાર કહી, તેને ઘરમાં લઇ જઇને દવદતીએ વનવ્યું કે- સ્વામિન ! સ્વરૂપને પ્રકટ કરે. એટલે કુરજ પણ તેના નેહથી બિલ્વ અને કડક થકી વસ્ત્રાલંકાર હાર કહાડી, તરત પહેરીને તે પોતાના
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦.
શ્રી નેમિનાથ ચરિઅસલરૂપમાં આવી ગયે. ત્યારે યથાર્થ રૂપવાળા પિતાના પતિને જોઈને દવદતીએ અતિ પ્રેમથી આલિંગન કર્યું, જેમ લતા વૃક્ષને આલિંગન કરે. પછી દ્વાર આગળ આવેલ નલ રાજાને ભીમરથ રાજાએ આલિંગન દઈને પોતાના સિંહાસન પર માર્યો અને કહ્યું કે –ત મારે સ્વામી છે. આ બધું તારૂ જ છે, તારા આદેશ પ્રમાણે હ કરવા તૈયાર છું.’ એમ છડીદારની જેમ બોલી ભીમરથ નલની આગળ અંજલિ જેડીને બેઠે. એવામાં દાઉપણું પ્રણામ કરીને નલને કહેવા લાગે –“હે નલભૂપાલ! તું સદા મારા નાથ છે. અજ્ઞાનથી તારા તરફ મેં અયુક્ત આચર્યું અને અવિનય કર્યો, તે બધા માટે અપરાધ ક્ષમા કરજે.” તેવામાં તે ધનદેવ સાથે પતિ માટે લેટર્સ લઈને ભીમરથ રાજાને જેવાને આવ્યા. ત્યારે દવદંતીએ ભીમરથ રાજાને કહીને પૂર્વોપકારી એવા તેનું પોતાના બની જેમ ગોરવ કરાવ્યું, પછી પૂર્વના ઉપકારને જાણનારી તથા અત્યંત ઉત્કંઠિત એવી દવદતીએ ત્રાપણુ ગજ, તેની પ્રિયા ચંદ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી, તાપસપુરને સ્વામી વસંતશ્રીશેખર, સાર્થપતિએ બધાને ત્યાં પિતાના માણસે મેકલીને બોલાવ્યા, અને નવા નવા આતિથ્ય પામતા તથા ભીમના સત્કારથી મનમાં આનંદ કરતા તે એક માસ રહા. એક વખતે તે બધા ભીમની સભામાં બેઠા હતા, તેવામાં પ્રભાતે તેજના સમૂહરૂપ કઈ દેવ આકાશથી ઉતરી આવીને તે સતીને કહેવા લાગે છે મહાનુભાવા! હું પૂર્વે વિમલામતિ નામે તાપસપતિ હતું, કે જેને તે પ્રતિબંધ પમાડ્યું હતું. તે મરણ પામીને સૌધર્મ દેવલોકમાં કેસર નામના વિમાનમાં કેસર નામે દેવ થયો છું; હું મિથ્યાષ્ટિ હતું, છતાં તે આહંત ધર્મમા મને સ્થાપે, તે ધર્મનું આ સાહ
ભ્ય છે, તારા પ્રસાદથી હું આ સુરસંપત્તિનો તા થયે છું” એમ કહી તે દેવ સાત કોટિ સુવર્ણ વરસાવી, પિતાની કૃતજ્ઞતા પ્રકાશને કયાંક અંતર્ધાન થઈ ગયા. પછી ભીમરથ, દધિપર્ણ, પર્ણ વસંતશ્રીશેખર તથા બીજા પણ મહા બલવંત રાજાઓએ નલને રાજ્યાભિષેક કર્યો, અને નલના આદેશથી તે રાજાઓએ વસુધાને સાકડી બનાવતા એવા પિતપિતાના ઘણા ને એકઠાં કર્યા, એટલે શુભ દિવસે તે રાજાઓની સાથે પોતાની રાજ્યલક્ષમી લેવા ઈચ્છતે એવા અતુલ બલિઇનલ રાજા આશા સન્મુખ ચાલ્યા અને સૈન્યની રજથી સૂર્યને અદશ્ય કરતે નલ કેટલાક દિવસે અશ્ચિના રતિવલ્લભ નામે ઉપવનમાં આવ્યા, નલને આવેલ જાણીને કબર જાણે પ્રાણ આવ્યા હોય તેમ અત્યંત વ્યાકુલ બની ગ. પછી નલે દૂત મોકલીને તેને કહેવરાવ્યું કે–ફરી પાશા લઈને રમત કર, તારી લક્ષ્મી મને આવે અથવા મારી લક્ષમી તને મળી જાય.” તે સાંભળી કુદર સંગ્રામની શંકા દૂર કરીને પૂર્વે વિજયી હોવાથી નલની સાથે ફરીને જુગાર રમવા લાગે, પણ ભાગ્યવાન નલ બધી પૃથ્વીને જીતી ગયે, અને કમર હારી ગયે. કારણ કે ભાગ્ય સીધુ હોય તે વિજય માણસના કરકમલમાં રાજહંસ સમાન
Page #131
--------------------------------------------------------------------------
________________
નળદમયંતીનું ચરિત્ર.
૧૦૧ આવી જાય છે. નલે રાજ્ય હાથમી જીતી લીધી છતાં અત્યંત ક્રૂર પણ કૂખરપર “આ મારા નાના ભાઈ છે” એમ જાણીને તેણે ક્કા મરજી ન કરી. ન પિતાનું રાજ્ય બરાબર મેળવ્યું અને કારને પ્રથમની જેમ તેણે યુવરાજ બનાવ્યા. પિતાનું રાજ્ય યાને દવતી સહિત નલે અતિ ઉત્કંઠાથી કેશલાપુરીના બધા એને વાદ્યા. હવે રાજ્યાભિક થતાં ભરતાધના વાસી સોળ હજાર રાજાઓ ભક્તિથી માંગ સેંટણાં લઈ આવ્યા. પછી સર્વ રાજાઓ જેની અખંડ આજ્ઞા પાળી રહી છે એવા નલ રાજાએ હજારે વરસ ભરતાધતું રાજ્ય કર્યું.
એક વખતે સ્વર્ગ થકી દિવ્ય રૂપધારી નિષધ દેવ ત્યાં આવ્યો, અને વિષય સમુદ્રમાં મગ્ન થયેલ નલને પ્રતિબોધ આપવા લાગ્યા–“હે વત્સ! લવારણ્યમાં આત્માનું વિવેકરૂપ ધન વિષયરૂપ ચારે લુંટી રહ્યા છે, તેની રક્ષા ન કરવાથી તું શું પુરૂષ છે? મેં પૂર્વે તારી દીક્ષાનો સમય જાણવાનું માથે લીધું, માટે હવે તું, આયુરૂપ વૃક્ષના ફલરૂપ દીક્ષા અંગીકાર કર એમ કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયે. એવામાં ત્યાં જિનસેન નામે અવધિનાની આચાર્ય આવ્યા, એટલે નલ અને દવતીએ આદરભાવથી તેમને વાંધા અને તેમણે પોતાનો પૂર્વભવ આચાર્યને પૂછયે, તે બે કે – હે રાજન! સાધુને ક્ષીરદાન આપવાથી તું રાજ્ય પામ્યા અને પૂર્વભવમાં ક્રોધથી મુનિને બાર ઘડી સુધી સાથથી છુટે કર્યો, તેમાંથી તમને ને બાર વરસને વિરહ પડે.” એમ સાંભળી વેરાગ્ય આવતાં પોતાના મુશ્કેલ નામના પુત્રને રાજ્ય આપી, તે દંપતીએ તે આચાર્યની પાસે દીક્ષા લીધી અને લાંબે વખત પાળી, એક વખતે ભગને માટે દવદંતીમાં નલનું મન ગયું, ત્યારે આચાર્યે તેને ત્યાગ કર્યો એટલે પિતાએ આવીને તેને પ્રતિબોધ આપે. પછી વ્રત પાળવાને અસમર્થ હોવાથી નલે અનશન કર્યું, અને તેમાં અનુરાગ ડિવાથી દવ દતીએ પણ તેજ રીતે અનશન કર્યું, પછી નલ મરણ પામીને હું ફએર થયે અને દવદતી મારી સ્ત્રી થઈ. હે વસુદેવ! તે ચવીને કનકવતી થઈ છે. પૂર્વભવના પત્ની તરીકેના નેહથી હું અતિશય મોહિત થઈને અહીં આવ્યો છું, કારણ કે સ્નેહ સે જન્મ સુધી પણ પાછળ જાય છે. હે ચાકળ રૂપ વનમાં જલધર સમા ન ! આ તારી પત્ની કનકાવતી આજ ભવમાં કર્મ ખપાવીને મોક્ષે જશે. પૂર્વ મહા વિદેહમા ઈની સાથે વંદન કરવા જતા મને વિમલસ્વામી તીર્થ કરે કહ્યું હતું”
એ પ્રમાણે કનક્વતીના પૂર્વભવ સંબંધી કથા વસુદેવને કહીને ધનદ ક્ષણ વારમાં અદશ્ય થઈ ગયે.
એ રીતે ચિરકાલના રાગને વશ થઈ વસુદેવ કનકૃવતીને પરણ્ય અને વિદ્યા ધરીઓ સાથે ગમ્મત કરતે તે દેવસમાન શોભવા લાગ્યા.
આ પ્રમાણે થી ગુણવિજયગણિ વિરચિત શ્રી નેમિનાથના ચન્દ્રિમાં ત્રીજે પરિચછેદ સમાપ્ત થયે
Page #132
--------------------------------------------------------------------------
________________
કાંટા
કર
चतुर्थ परिच्छेद.
દિવસે સુતેલ વસુદેવને પેક વિદ્યાધર હરી ગયે વસુદેવે જાગ્રત જ થતા તેને મુણિવતી માર્યો. ત્યારે તેણે વસુદેવને મૂકી દીધે, એટલે તે
ગોદાવરી નદીમા પડશે. નદી તરીને તે કેલ્લાપુર નગરમા ગયા. ત્યા છે પદ્મશ્રી રાજપુત્રીને પર. તે સ્થાનથી પણ વસુદેવને નીલકંઠ
વિદ્યાધર હરી ગયે, અને તાડન કરવાથી મૂકતાં તે ચંપાનગરીના સરોવરમાં પડયે, તેનાથી પાર ઉતરીને તે ચંપાપુરીમાં પ્રધાનની પુત્રીને પરણ્ય. ત્યાથી પાછો સૂર્પક હરી ગ અને મૂકતાં તે ગંગાજળમાં પડયે ત્યાંથી પાર ઉતરીને મુસાફરોની સાથે પલમા ગયે, ત્યા પલ્લી પતિની જરા નામની પુત્રીને પરણયે અને તેનાથી જરાકુમાર પુત્ર થયો ત્યાર પછી વસુદેવ, અતિસુંદરી, નરવિણુ, સૂરસેના, જીવયશા અને બીજી પણ હજાર રાજપુત્રીઓને પરણા.
એક વખતે અન્ય સ્થલે જતા વસુદેવને દેવતાએ કહ્યું કે–રૂધિર નૃપની રહિણી નામે કન્યા સ્વયંવરમાં તને આપી તારે ત્યા પટ વગાડે ? એમ દેવતાએ કહ્યું, એટલે વસુદેવ તરત અરિખપુરમાં સ્વયંવરમાં ગયે ત્યાં જરાસંધ પ્રમુખ રાજાઓની સમક્ષ પૃથ્વીરપર ઉતરેલી સાક્ષાત શાહણ (ચંદ્રની શરી) સમાન શહિણી કન્યા આવી. ત્યારે પોતપોતાના રૂપને રૂચાવવાને તે રાજાએ વિવિધ ચેષ્ટા કરવા લાગ્યા, પણ પોતાને લાયક ન જેવાથી તેને કોઈ પસંદ ન પડશે. એવામાં વેષ બદલીને વસુદેવ વાઈઝ વગાડનારાઓની અંદર રહીને એ રીતે રક્ટાક્ષર પટલ વગાડવા લાગે – મૃગાક્ષી મૃગલીની જેમ શું જુએ છે? આવ, આવ, તને લાયક હ ભર્તાર તારા સંગમને ઉસુક છું તે સાભળી અને તેને જોઈને રામાચિત થતી રહિએ વસુદેવના ગળામાં તરત વયંવરમાલા નાખી. ત્યારે એને મારે મારા” એમ બોલતા રાજાઓમાં કોલાહલ જાગ્યા. “આ કન્યા વાદ્ય વગાડનારને વરી એમ તે બહુ હાસીપાત્ર થઈ એવામાં કેશલા નગરીને દંતવક નામે રાજા અત્યંત ક્રુર વચન બોલનાર હોવાથી રૂધિર રાજાને નટની જેમ હાસ્યપૂર્વક ઉંચેથી બેલ્યો- આ કન્યા જે તારે પટલ વગાડનારને આપવી' હતી,તો આ કુલીન રાજાઓને શામાટેતે બોલાવ્યા? ગુણને ન જાણનારી આ કન્યા કદાચ વાદવાદકને વરે, પરંતુ તેના પિતાએ ઉપેક્ષા ન કરવી જોઈએ, કારણકે બાલ્યાવસ્થામાં સંતાનોને શિક્ષણ આપનાર પિતા છે ” ત્યારે રૂધિરરાજ બેલ્યોહે કેશલેશ્વર ! તું આ વિચારને માડી વાળ સ્વય વરમા તો કન્યાઓ જે વરને
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી વસુદેવનું ચરિત્ર
૧૦૩ વરે, તે પ્રમાણ થાય. ” તે વખતે ન્યાયને જાણનાર વિદુર રાજા બે-તે રાજન! એ ઠીક છે, પરંતુ એ વરને તેના કુલાદિક તે પૂછવા જોઈએ.” ત્યારે વસુદેવે કહ્યું કે- કુળ કહેવાને શું આ પ્રસંગ છે? કારણકે ગમે તેવા મને એ વરી. સહન ન કરનાર જે આ મારી સ્ત્રીનું હરણ કરશે, તેને ભુજાનુ બળ બતાવીને હું મારું કુળ કહીશ ” આ તેનું ઉદ્ધત વચન સાંભળીને ક્રોધમા આવેલ જરાસં છે સમુદ્રવિજયાદિક રાજાઓને હુકમ કર્યો કે–પ્રથમ તે રાજાઓની સાથે વિરોધ કરનાર અધમ એવો આ રૂધિર રાજા છે, અને બીજે આ વાદક પટહ વગાડવાથી ઉન્મત્ત થયે છે, કારણકે એ રાજકન્યાને પામ્યો, છતાહે રાજાઓ ' જુઓ તે ખ, એટલેથી પણ એ વૃત થતા નથી. વાયુના વેગે નીચે પડી ગયેલ ઉંચા વૃક્ષના કુલની પ્રાપ્તિથી વામન (ઠીંગણ) ની જેમ એ મદાંધ બની ગયા છે. માટે આ રૂધિર અને વાદકને તરત મારી નાખે. એમ જરાસ ધના કહેવાથી તે સમુદ્રવિજયાદિક રાજાએ સંગ્રામ કરવા સજજ થઈ ગયા એટલે દધિમુખ વિદ્યાધર પતિએ પિતે સારથિ થઈને સંગ્રામને માટે તૈયાર થયેલ વસુદેવને રથમા બેસાર્યો, અને ત્યારે વિગવતીની માતા અગારવતીએ આપેલ ધનુષ્ય અને બે ભાથાને મહા બલવાન વસુદેવે લઈ લીધા. હવે જરાસ ધ વિગેરે રાજાઓએ રૂધિર રાજાનું સૈન્ય ભાગી નાયુ, એટલે વસુદેવે દધિસુખ સારથિના હાથે અશ્વો ચલાવ્યા અને પ્રથમ સામે આવેલ શત્રુંજય વૈરીને તેણે જીતી લીધે, દંતવક રાજાને ભાગી નાખ્યા અને શલ્યરાજને પણ ભાગી નાખે, ત્યારે જરાસ છે સમુદ્રવિજઅને શંકાપૂર્વક કહ્યું–આ વાદકમાત્ર નથી, પરંતુ અન્ય રાજાઓને એ મારા મુશ્કેલ છે. માટે તે પોતે ઉઠીને એને માર, એને મારતા રહિણી તારીજ થશે, અને બધા રાજાઓને ભંગાણુથી થયેલ વૈલક્ષ્યનું નિવારણ કર” ત્યારે સમુદ્રવિજય બે કે-પરસ્ત્રીથી મારે પ્રોજન નથી, પણ તારી આજ્ઞાને લીધે આ બલવતની સાથે હું યુદ્ધ કરીશ.” એમ કહીને સમુદ્રવિજય પિતાના બે ધુની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે બનેનું જગતને આશ્ચર્ય પમાડનાર ચિરકાલ શસ્ત્રયુદ્ધ થયું. આ કોઈ મારા કરતાં પણ સમર્થ છે.” એમ સમુદ્રવિજય વિચારતા હતા, તેવામા વસુદેવે તેની આગળ સાક્ષર બાણ છેડયું, ત્યારે સમુદ્રવિજય તેને લઈને તે અક્ષરે વાંચવા લાગ્યું કે-તે વખત કપટથી બહાર નીકળી ગયેલ વસુદેવ તને નમન કરે છે. એટલે હર્ષ પામેલ સમુદ્રવિજય “હે વત્સ ! હે વત્સ!” એમ બાલતે, સાકાલે વાછરડાને મળવાને ઉઠિત થયેલ ગાયની જેમ રથને ત્યાગ કરતે તે ઉતાવળથી દે . તેવામાં તરતજ રથ થકી ઉતરીને વસુદેવ પણ તેના પગે પડશે, અને સમુદ્રવિજય રાજાએ તેને ઉપાડીને પોતાની બને ભુજાથી તરત આલિંગન આપ્યું. “હે વત્સ ! વરસ તુ કયા હતા?” એમ સમુદ્રવિજચે પૂછતાં વસુદેવે બધે વૃતાત આદિથી કહી સંભળાવ્યું. તેવા પ્રકારના પરાક્રમ
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી નેમિનાથ ચરિ– શાળી બધુથી જેમ સમુદ્રવિજય રાજા હર્ષ પાપે, તેમ તેવા જમાઈથી રૂધિર રાજા પણ અનહદ હર્ષ પામ્યા, અને જરાસ ધ પણ પિતાના સામંતને ભાઈ જાણુને પહિત થઈ ગયે. કારણકે અધિક ગુણવાન પિતાના સ બ ધી કેને હર્ષ ન ઉપજાવે ને પછી પ્રસગે મળેલા તે રાજાઓ અને સ્વજનોની સમક્ષ પવિત્ર દિવસે રોહિણી અને વસુદેવને મેટા ઓચ્છવથી વિવાહ થયે, એટલે રૂધિરરા જાથી સત્કાર પામેલા જરાસ ધાદિક રાજાઓ સ્વસ્થાને ગયા અને યાદ કંસ સહિત ત્યાં એક વરસ રહ્યા.
એક વખતે વસુદેવે રહિણીને એકાતમા પૂછ્યું કે હે સુદરી ! રાજાએને મૂકીને પટવાદક છતા મને તુ કેમ વરી?” એટલે તે બોલી કે–“હું પ્રજ્ઞસિ વિદ્યાની સદા પૂજા કરતી હતી, તેણે મને કહ્યું કે તારે વર દેશમાં દશાહ થશે, અને સ્વય વારમાં તેને તુ પટવાદ્યથી ઓળખજે. એવા તેના પ્રા ત્યય (પરચા) થીજ તે વખતે હુ તમને વી.”
એક દિવસે સમુદ્રવિજયાદિક બધા સભામાં બેઠા છે, એવામાં કઈ અર્ધ ઘરડી સ્ત્રી આશિષ આપતી આકાશ થી ઉતરી, અને વસુદેવને કહેવા લાગીહું ધનવતી નામે બાલચ દ્વાની માતા છું, પુત્રીને માટે તેને બોલાવવા આવી છુ બાલચંદ્રા અને વેગવતી નામની મારી બે પુત્રી છે. તે રાત દિવસ તારા વિરહથી વ્યાકુલ થઈને રહે છે.” ત્યારે વસુદેવે સમુદ્રવિજ્યના સુખ તરફ જોયું. એટલે રાજા બેલ્ય“હે ભ્રાત' શુભ કાર્ય કરવાને ખુશીથી જા; પણું પ્રથમની જેમ લાઓ વખત રહીશ નહિ. પછી સમુદ્રવિજય રાજાને ખમાવીને તે ધનવતીની સાથે વસુદેવ આકાશગામી વાહનથી ગગનવલ્લભ નગરમા ગયો, અને કંસ સહિત સમુદ્રવિજય પણ પિતાના નગરમાં આવ્યું, ત્યા વસુદેવને આવવાને માર્ગ દર
જ ઉન્મુખ થઈને જેતે રહ્યો. હવે વિદ્યાધરના સ્વામી કાંચનદ ષ્ટ્ર પિતાએ આપેલ બાલચ દ્રા કન્યાને વસુદેવ પર પછી પૂર્વે પાણી ગ્રહણ કરેલ બધી સ્ત્રીઓને પોતપોતાના સ્થાનથી લઈને વિદ્યાધરેથી પરવારેલ ઈદ્ર સમાન એ તે અનુક્રમે લક્ષમીના નિવાસરૂપ શાર્યપુરમાં આવ્યું, અને વિમલમણિ વિમાન થકી ઉતરીને જેટલામા બ ધુને તે ભેટે છે, તેવામા નગર સમસ્ત અત્યંત હર્ષિત થઈ ગયુ, અને સુભટ જેના ચરણ-કમલને નમ્યા છે, એ શ્રી સમુદ્ર પિતાના અનુજ ભ્રાતાને અત્યત ગાઢ આલિંગન દેતા ભેટી પડશે.
એ પ્રમાણે શ્રી ગુણ વિજયગણિ વિરચિત શ્રી નેમિનાથના ચરિત્રમા ચાલે પરિચછેદ સમાપ્ત થયે.
- %િá–
Page #135
--------------------------------------------------------------------------
________________
पंचम परिच्छेद.
પ્રકરણ ૯ મું.
“
1) કૃષ્ણવાસુદેવ અને બલભદ્રજીને જન્મ અને બાળક્રિડા. Eી હEી વે હસ્તિનાપુર નગરમાં કઈ શ્રેષી હતા. તેને લલિત નામે પુત્ર જે
શા માતાને અત્યંત વલ્લભ હતે. એક વખતે શેઠાણીને અત્યંત સંતાપ* દાયક એ ગર્ભ રહ્યો, એટલે તેણે વિવિધ પ્રકારના અનેક દ્રવ્યેના જ બળે પાડતા પણ તે ગર્ભ પડશે નહિ. શેઠાણીએ પુત્રને જન્મ આપે.
છે તેણે ક્યાંક તજી દેવાને તે દાસીને સોંપે તે શેઠના જોવામાં આવ્યું, એટલે તેણે દાસીને પૂછતાં તે બોલી કે–આ અનિષ્ટ બાળક હોવાથી શેઠાણીએ તેને તજાવ્યા છે. એમ તેણે કહ્યું, એટલે છીએ તેને લઈને બીજે ઠેકાણે છાની રીતે ઉછેર્યો પિતાએ તે બાલકનુ ગગત એવું નામ પાડયું માતાથી છાની રીતે તેને લલિત પણ હમેશાં રમાડતા હતા. એક વખતે વસંતોત્સવમાં લલિતે પિતાને કહ્યું કે “હે તાત! આજે ગંગદત્ત જે સાથે જમે, તે સારૂં.” શોઠ
ત્યે– જે તારી માતા તેને જુએ, તે સારું નહિ.” લલિતે કહ્યું- હે તાત! માતા ન જોઈ શકે તેમ હું પ્રયત્ન કરીશ.” ત્યારે શ્રેણીએ રજા આપી. એટલે લલિતે ગંગદત્તને ભેજનને માટે હર્ષથી પડદાની અંદર બેસાર્યો, અને તે શ્રેણી તથા લલિત પિતે બને આગળ બેસી ભજન કરતા ગંગદત્તને છાની રીતે ભેજન આપતા હતા. એવામાં અચાનક વાયરાથી પડદે ઉપડયે, એટલે શેઠાશીએ ગંગદત્તને જોઈ લીધો. પછી તરતજ કેશ પકડી, કુટીને તેણીએ ગંગદત્તને ઘરની ખાળમાં નાખી દીધો. ત્યારે ખેદ પામેલા મહામતિ શેઠ અને લલિતે શેઠાણ ન જુએ તેમ ગગદત્તને હરાવીને શિખામણ આપી. એવામાં ત્ય સાધુઓ ભિક્ષા માટે આવ્યા, એટલે તે બનેએ શેઠાણીનું તેના પુત્ર પર ઘેર થવાનું કારણ પૂછયું. ત્યારે એક સાધુ બોલ્યા કે – ૧૪
Page #136
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી નેમિનાથ ચરિત્રએક સંનિવેશમા બે ભાઈ હતા. તે કાઈ લેવાને બહાર ગયા. લાકડાંની ગાડી ભરીને માટે ભાઇ આગળ ચાલ્યો, ત્યાં રસ્તામા આટતી ચકહ્યુંડા જાતની એક નાગણ જોઈ, તેને જોતા તેણે ગાડી હાંકનાર નાના ભાઈને કહ્યું ભાત ! આ બિચારી ચકલુડાને ગાડીથી બચાવજે.”તે સાંભળીને તે નાગણ હર્ષ પામીને વિશ્વાસુ થઈ. પછી ત્યાં કનિષ્ઠ બંધુએ આવી તેને જોઈને કહ્યું કે મોટા ભાઈએ એને બચાવી છે, છતા હું એના હાડકા ભાગવાથી થતે સ્વર હર્ષથી સાભળવાને એની ઉપરથી ગાડી ચલાવીશ.”તે કરે તે જ પ્રમાણે કર્યું. તે સાંભળીને આ કોઈ મારે વૈરી છે” એમ ચિતવતી તે ચક્કલંડા મરણ પામીને હે શ્રેષિના આ તારી સ્ત્રી થઈ છે તે મોટેભાઈ, એને પુત્ર લલિત થા, પૂર્વે રક્ષણ કરેલ હોવાથી તે અત્યંત વલ્લભ થયો છે અને કનિષ્ઠ પણ એનેજ પુત્ર ગગદત્ત પૂર્વના વૈરથી અનિષ્ટ થઈ પડશે. પ્રિય-અપ્રિયપશુ પૂર્વકર્મથી થયું, તે અન્યથા થતું નથી.” તે સાંભળીને પિતા અને બંને પુત્રોએ વિરક્ત થઈ દીક્ષા લઈ લીધી શ્રેણી અને લલિત એ બને મહાશુક દેવલોકમા ગયા અને ગ ગદત્ત પણ માતાની અનિતાને સંભારતે તથા વિશ્વ વલ્લભપાણીનું નિદાન કરી મરણ પામીને મહાશુક દેવલોકમા ગયે. ત્યાંથી આવીને લલિતને જીવ વસુદેવની હિણીભાર્થીના ઉદરમા અવતર્યો. એટલે રાત્રિના પ્રાતે રહિએ ગજ, સિંહ, ચંદ્ર અને સમુદ્ર-બલદેવના જન્મને સૂચવનારા એ ચારને પોતાના સુખમાં પ્રવેશ કરતા સ્વમમા દીઠા, પછી સમય થતા રોહિણીએ ચદ્ર સમાન પુત્રને જન્મ આપે. માગધ વિગેરેએ તેને જન્મોત્સવ કર્યો. તે બધાને રમણીય લાગવાથી પિતાએ તેનું નામ એવું નામ પાડયું. બધાના મનને રમાડતે તે અનુક્રમે વધવા લા. ગુરૂજનની પાસે રામ બધી કળાઓ શીખી ગયે. વધારે શું કહેવું? આદર્શમાં જેમ પ્રતિબિંબ પડે, તેમ તેનામાં બધી કળાઓ દાખલ થઈ ગઈ.
હવે એક દિવસે વસુદેવ તથા કસાદિ પરિવારથી પરવારેલ સમુદ્રવિજયરાજ સભામા છેડે હતા, તેવામાં સવચ્છદ નારદમુનિ આવ્યા. રાજા વિગેરે સર્વેએ સન્મુખ આવીને તેને સત્કાર કર્યો, તેમની પૂજાથી હર્ષિત થયેલ નારદ બીજે સ્થળે જવાને માટે આકાશમાં ઊડી ગયા. કારણ કે તે હમેશા સ્વેચ્છાચારી હતા. ત્યારે કશે પૂછયું કે-એ કેણ હતા?” સમુદ્રવિજયરાજાએ કહ્યું-પૂર્વે આ નગરની બહાર એક ચણાયશા નામે તાપસ હતું, તેની યાદના નામે ભાર્યા હતી અને સુમિત્ર નામે પુત્ર હતા. સુમિત્રની સામયશા નામે પત્ની હતી, જલક દેવતાએમાથી કઈ દેવ ચવીને સોમયશાની કુખે અવતર્યો, તે આ નારદ છે. તે તાપસે એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે વનમા આવી કાઈધાન મેળવીને હમેશા પાર કરે છે. એકવખતે નારદને અશોકવૃક્ષ નીચે બેસારીને તેઓ ધારવીણવા ગયા, એવામાં ભકરેએ તે બાલને મહાકાંતિવાળે છે, એટલે અવધિજ્ઞાનથી તેને
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃષ્ણ વાસુદેવને જન્મ.
૧૭ પૂર્વનો મિત્ર સમજીને તેના પર રહેલી અશોકની છાયાને સ્તંભી દીધી, અને પિત પિતાના કામને માટે ગયા. પછી કામસિદ્ધ કરીને પાછા વળતાં તેમણે તે બાલકને લઈ લીધે, અને નેહથી તેને વૈતાઢ્ય પર્વતપર લઈ ગયા. તે દેવેએ જેની છાયા સ્તભિત કરી એ તે અશોક ત્યારથી પૃથ્વીયર છાયાવૃક્ષ એવા નામથી પ્રખ્યાત થયે. તે બાલકને દેવેએ વૈતાદ્યની ગુફામાં ઉછેર્યો અને આઠ વર્ષ થતાં તેને પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓ શીખવી. તે વિદ્યાઓને લીધે એ આકાશગામી છે. એ આ અવસર્પિણમા નવમો નારદ અને ચરમ શરીરી છે. નારદની આ ઉત્પત્તિ ત્રિકાલજ્ઞાની એવા સુપ્રતિષ મુનિએ મને કહી છે. એ સ્વભાવે કલકપ્રિય અને અવજ્ઞા પામતાં ક્રોધાયમાન થાય છે. એક સ્થાને સ્થિર ન રહેતાં તે સર્વત્ર પૂજાસત્કારને પામે છે
એક વખતે મથુરા નગરીમાં આવેલ કસે સ્નેહથી વસુદેવને બેલાબે, ત્યારે વસુદેવ સમુદ્રવિજય રાજાની રજા લઈને મથુરા નગરીએ ગયા. ત્યાં એકવાર છવયશા સહિત કસે વસુદેવને કહ્યું-“હે મિત્ર! મૃત્તિકાવતી નામે માટી નગરી છે, ત્યાં મારે કાકે દેવક નામે રાજા છે, તેને દેવકન્યા સમાન દેવકી નામે પુત્રી છે, તેને તું પરણુ હું તારે આ અનુચર છું. માટે આ મારી સ્નેહ પ્રાર્થનાનું ખંડન ન કર.” એમ કહેતાં દાક્ષિણ્ય નિધાન વસુદેવ કંસની સાથે વૃત્તિકાવતી નગરી તરફ ચાલ્ય, એવામાં રસ્તામાં નારદને તેમણે જે, એટલે વસુદેવ અને કસે તેની પૂજા કરી અને તેથી પ્રસન્ન થયેલ નારદે પૂછયું કે- તમે બને શા કારણે ક્યાં જાઓ છો?” વસુદેવ બોલ્યો-“હે દેવક રાજાની પુત્રી દેવકીને કંસ મિત્રની સાથે પરણવવા જાઉં છું.” એટલે નારદે કહ્યું કે આ કામ ઠીક આરંડ્યું. આવું કરીને પણ લાયકને લાયકની સાથે ચોગ કરવામાં વિધાતા પણ મૂર્ણ છે. હે વસુદેવ! યુરૂમા જેમ રૂપથી તું ઉત્કૃષ્ટ છે, તેમ સ્ત્રીઓમાં તે દેવકી રૂપની એક રેખા છે. કારણ કે દેવકીને જોતાં તું પરણીશ તે વિદ્યાધરીઓને પણ વધારે હીન માનીશ. આ રોગમાં કંઈ વિના ન થાય. માટે ત્યાં જઈને દેવકીને હું તારા ગુણો કહું છું.” એમ કહી ગગનમાં ઉછળીને તે નારદ દેવકીના ઘેર ગયો. તેણે પૂજા કરતાં નારદે આશીર્વાદ આપે કે –“હે કુમારી! તને વસુદેવ વર મળે.” ત્યારે તેણીએ કહ્યું- વસુદેવ કોણ?નારદ બોલ્યા- મન્મથના રૂપને મથન નરનાર, યુવાન, તથા વિદ્યાધરીઓને પ્રિય એ દશમો દશાહ વસુદેવ તારા સાંભળવામાં નથી આવ્ય શું? તે તે આબાલગોપાલ સિદ્ધ છે. બીજું તે શુ? જેના રૂપ અને સૌભાગ્યની દેવતાઓ પણ બરાબરી કરી શકતા નથી તે વસુદેવ.” એમ કહીને નારદ અદશ્ય થઈ ગયા. તેના વચનથી વસુદેવે દેવકીના હદયમાં પ્રવેશ કર્યો. હવે વસુદેવ અને કંસ તરત કૃતિકાવતી નગરીમાં આવ્યા, દેવક રાજાએ તેમને સત્કાર કર્યો અને ગ્યાસને બેસારીને તેમને
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી નેમિનાથ ચરિ– આવવાનું કારણ પૂછયું. એટલે કંસ બેલ્યો – ગ્ય દેવકી વસુદેવને અપાવવા માટે હું અહીં આવ્યો છું, એ આવવાનું કારણું.” ત્યારે દેવકલ્યા –કન્યાને માટે વર પિતે આવે, એ વિધિ નથી માટે એને હું દેવકી આપીશ નહિં.” એમ સાભળીને તે બને વિલક્ષ થઈ પિતાના સૈન્યના પડાવમાં ચાલ્યા ગયા, અને દેવક અંતઃપુરમાં આચ્ચે, એટલે દેવકીએ હર્ષથી તેને નમસ્કાર કર્યો, ત્યારે તેણે આશિષ આપી કે-“હે પુત્રી! તું લાયક વરને પામ' પછી દેવકે પિતાની રાણીને કહ્યું કે આજે કસે વસુદેવને દેવકી અપાવવા માટે મારી પાસે માગણી કરી, પણ તેને વિરહ સહન કરવાને અસમર્થ એવા મે તેને દેવકી આપી નહિ.” તે સાંભળતાં રાણ ખેદ પામી, અને દેવકી પણ દુખાતુર થઈ રેવા લાગી, ત્યારે તેને ભાવ જાણુને દેવક બોલ્યો – ખેદ કરવાની જરૂર નથી, તમને પૂછવાને હું અહીં આવ્યો છું એટલે રાણુ બેલી-દેવકીને વસુદેવ વર લાયક છે, એને વરવાને માટે લાગ્યો એ પોતે જ અહીં આવી ચડશે.” એમ સાંભળી દેવકે મંત્રીને મોકલીને પૂર્વે અપમાન પહોંચાડેલ કસ અને વસુદેવને તરતજ બોલાવ્યા પછી પવિત્ર દિવસે ગવાતા ધવલમગલ અને મોટા ઓચ્છવ પૂર્વક તે વસુદેવ અને દેવકીને વિવાહ થયે. કાચનમા દેવકે વસુદેવને બહુ સુવર્ણાદિક અને કોટિ ગાય સહિત દશ ગોકુલને સ્વામી નંદ આપ્યા પછી નંદ સહિત વસુદેવ અને કસ મથુરા નગરીમાં આવ્યા, અને ત્યાં કસે મિત્રના વિવાહને ઓચ્છવ માર્યો.
હવે પૂર્વે જે દીક્ષા લીધી છે એ કંસનો નાનો ભાઈ અતિસુક્તમુનિ તપથી દુર્બળ શરીરવાળા તે પારણુને માટે કસના ઘરે આવ્યા. ત્યારે કંસની જીવયશા પત્ની મદ્યપાનથી ઉન્મત્ત થયેલી તે સાધુને જોઈને બોલી–“હે દેવર ! આ મહોત્સવમા તું ઠીક આવી પહોંચે. મારી સાથે તુ નાચ અને ગાયન કર.” એ રીતે તેના કંઠે વળગીને તેણીએ ગૃહસ્થની જેમ તે સાધુની અનેક પ્રકારે કદથના કરી, એટલે તે જ્ઞાની ખેદ પામતા બોલ્યા કે—જેના નિમિત્તે આ ઓચ્છવ થાય છે, તેને સાતમો ગર્ભ તારા પતિ અને પિતાને મારશે. તેનું આ ભયંકર વચન સાંભળીને તત્કાળ ભયથી કંપતી અને મદ્યપાનના મદરહિત થયેલ છવયશાએ તે સુનિને મૂકી દીધે, અને તરત જઈને તેણે કંસને તે વાત કહી. ત્યારે કંસ વિચાર કરવા લાગ્યા કે–વજ કદાચ નિષ્ફળ જાય, પણ સુનિએ કહેલ વચન અન્યથા તે નજ થાય. અથવા જ્યા સુધી કેઈને ખબર નથી, ત્યાં સુધી દેવકીના સાતે ગોંની વસુદેવ પાસે માગણી કરી લઉ, પછી માથાં છતાં જે એ વસુદેવ મિત્ર ગર્ભે મને આપશે નહિ, તે બીજો ઉપાય લઈશ કે જેથી પિતાને હરક્ત ન થાય? એમ ધારીને પોતે મદરહિત છતાં મદાવસ્થાને બતાવતો તે કંસ વસુદેવ પાસે ગયો અને ફરથી તેણે આજલિ જેડી, એટલે વસુદેવ પણ એકદમ
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃષ્ણ વાસુદેવને જન્મ
૧૦૦ ઉઠી, તેને ગ્યાસને બેસારી, પિતાને હાથ ફેરવતાં તે – હે મિત્ર! તું મારા પ્રાણ કરતાં પણ મને વધારે વહાલો છે, તેથી કઈક જાણે કહેવાની તારી મરજી હોય એમ દેખાય છે. માટે કહે, જે તું બેલે, તે હું કરું ત્યારે કંસ અં જલિ જોડીને બોલ્યા- “હે મિત્ર ! આગળ પણ જરાસંધ રાજા પાસેથી છવયશા અપાવતાં તેમને કૃતાર્થ કર્યો, અને હવે દેવકીના તરત જન્મેલા સાત ગ તુ મને સેપી દેજે, અત્યારે તારી પાસે હું એટલુંજ માગું છું. તે સાંભળીને સરલ ચિત્તવાળા વસુદેવે કબુલ કરી લીધુ, પરમાર્થને જાણતી દેવકીએ પણ કહ્યું કે
હે કંસ! ભલે એમ થાય. વસુદેવના અને તારા પુત્રોમાં જુદાઈ નથી. વિધાતાની જેમ તેં જ અમારે ચોગ કરી આપે છે. તેથી આજ શું તું અનધિકારી થઈ ગયે, કે આમ બેલે છે?' વસુદેવ –“હે સુભ્ર ! બહુ બોલવાની જરૂર નથી. તારા તરતના જન્મેલા સાત ગલ કસને સોંપી દેજે. તે વખતે મદિરાપાનને ડાળ રાખીને કરો વસુદેવને કહ્યું કે તમે મારી ઉપર આ એક મેહેરબાની કરી.” પછી તે ઉન્મત્ત, વસુદેવની સાથે મદિરાપાન કરીને પોતાના ઘરે ગ. પાછળથી અતિમુક્ત મુનિને વૃત્તાંત વસુદેવના સાંભળવામાં આવ્યું, ત્યારે અહા! કંસ મને છેતરી ગયે.” એમ સત્યવાદી તે વસુદેવને પશ્ચાત્તાપ થઈ પડ્યો.
હવે ભદિલપુર નગરમાં નાગ નામે એક મોટે શેઠ હતું. તેની મુલાસા નામે સ્ત્રી હતી. તે બને પરમ શ્રાવક હતા. સુલસાને બાલ્યાવસ્થામાં અતિસૂક્ત ચારણુર્ષિએ કહ્યું હતું કે--આ બાલા મૃતવત્સા (મૃત બાલ જેને અવતરે એવી) જ થશે. ત્યારે તપથી તેણે હરિભેગમેથી દેવને આરાધે, તે સંતુષ્ટ થયે, એટલે તેની પાસે પુત્રની માગણી કરી, ત્યારે અવધિજ્ઞાનથી જાણીને તે સુલસાને કહેવા લાગ્યા કે “હે સુલસે ! કશે મારવાને માગેલા દેવકીના ગર્ભે ગર્ભસંચારથી હું તને આપીશ” એમ કહીને તે દેવે પોતાની શક્તિથી દેવકી અને સલસાને સાથે રજસ્વલા કરી, એટલે તે સાથે સગર્ભા થઈ અને સાથે પ્રસવ વાળી થઈ. તે દેવે સુલસાને મૃત ગર્ભ દેવકીમા સંચાર્યો અને દેવકીને ગર્ભ સુલાસાને આગે. એ રીતે તે દેવકી અને અલસાના છ ગર્ભોનું તેણે પરાવર્તન કર્યું. કસ પણ તે મૃત ગર્ભોને શિલાપર ગાઢ રીતે પછાડતા હતા. દેવકીના તે છએ પુત્રે તે સુલસાના ઘરે પિતાના પુત્ર પ્રમાણે ધાવણ ધાઈને ઉછર્યા. તેમનાં નામ નીચે પ્રમાણે અનીકથશા, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા, અને શત્રુસેન.
- હવે એક વખતે તુસ્નાતા દેવકીએ પ્રભાતે ગજ, સિંહ, સૂર્ય, વજ, વિમાન, પાવર અને અગ્નિ-આ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વને જોયાં, અને મહાશુક્ર દેવલોકથી ગગદત્તને જીવ ચવીને તેની કુખે અવતર્યો. નિધાનભૂમિ જેમ રત્નને ધરે, તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો, અને શ્રાવણ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રો તેમનાથ ચરિત્ર
ન
મહિનાની અ ધારી ઋષ્ટમીની રાત્રે શુભ વેળાએ દેવકી રાણીએ દેવાની સહાય સહિત અને વૈરીએના કુળરૂપ વનને કુઠાર ( ગુહાડા ) સમાન એવા પુત્ર રત્ન કૃષ્ણને જન્મ આપ્યા એટલે તેના અધિષ્ઠાયક દેવતાઓએ પાતાની શક્તિથી કંસે શખેલા પહેશ ભરનારા પુરૂષાને જાણે ઝેર ખાઇ સુઇ ગયા હોય તેમ સુવાડી દીધા ત્યારે દેવકીએ પોતાના પતિને એલાવીને કહ્યુ કે હું પ્રિયતમ 1 મિત્ર છતાં શત્રુ સમાન એવા પાપી કસે તમને વચનથી ખાધી લીધા દરેકમાશ પુત્રને જન્મતા જ એ મારી નાખે છે. માટે માયા ચીને પણ આ મહાપ્રભાવી પુત્રરત્નને મચાવે માળરક્ષણ કરવા જતા માયા પણ પાપને પાથતી નથી, માટે આ આલકને લઈને નદના ગાકુલમા મૂકી આવે. ત્યા મેાસાળમાં હોય તેમ એ વૃદ્ધિ પામશે ’ એમ સાભળી ‘સારૂ સારૂં” એ પ્રમાણે ખેલતા સ્નેહી વસુદેવ તે ખાલકને લઈને જ્યાં પહેરાવાળા સુતેલા છે એવા ઘરમાંથી બ્હાર નીકળો ગયે. તે બાળકની ઉપર દેવતાઓએ છત્ર ધારણ કર્યું, પુષ્પાની વૃષ્ટિ કરી અને આઠ દીવાથી રસ્તામાં પ્રકાશ કર્યાં. વળી તે દેવતાઓએ આળકની આગળ થઈને ધવલ વૃષભના રૂપે ખીજાએ ન જાણી શકે તેમ નગરના દરવાજા ઉઘાડ્યા. વસુદેવ મુખ્ય દ્વાર પાસે આળ્યે, ત્યા લાકડાના પાંજરામા પૂરાયેલ ઉગ્રસેન રાજાએ વિસ્મયથી પૂછ્યું કે આ શુ?” ત્યારે આ કંસના નાશ કરનાર’ એમ કહી વસુદેવે તે ખાળક ઉગ્રસેન રાજાને બતાવતાં હ પૂર્વક કહ્યું કે હે રાજન ! આનાથી તારા વૈરીને નિગ્રહ થશે અને એનાથી તારા ઉદય પણ થશે, પરતુ તારે કોઇને કહેવુ નહિ બહુ સારૂં' એમ તેણે કહ્યુ, એટલે વસુદેવ નદના ઘરે ગયા. તેની ભાર્યાં ચશેાદાએ પણ તેજ વખતે પુત્રીને જન્મ આપ્યા, પછી વસુદેવે પોતાને પુત્રયશેાદાને આપી, તેની પુત્રી લઈને તરતજ દેવકીની પાસે પુત્રના સ્થાને મૂકી દીધી, અને વસુદેવ ત્યાથી વ્હાર નીકળી ગયા હવે તે કસના પુરૂષષ જાગ્યા અને · શું જન્મ્યું ? " એસ આવતા ત્યાં તે પુત્રીને તેમણે જોઇ, એટલે તેમણે તે ખાળા કસને સેાપી દીધી. ત્યારે તે પણ વિચારમા પડ્યો. મને મારવાને જે સાતમા ગર્ભ થવાના હતા, તે તે સ્ત્રી માત્ર છે ! તેથી મુનિના વચનને હું મિથ્યા માનુ છું. એને હણવાથી શું ? ’ એમ ધારીને તેની નાાસકા કાપી તે માળા દેવકીને પાછી સોંપી.
Top
હવે શરીરે શ્યામ હેાવાથી તે ખાળકનું કૃષ્ણે એવુ નામ રાખ્યું, અને દેવીએથી રક્ષા કરાતે તે નના ઘરે વધવા લાગ્યા. એક માસ વીતતાં દેવકીએ વસુદેવને કહ્યુ~~~ પુત્રને જોવાની મને બહુ ઉત્કંઠા છે. માટે ત્યાં ગોકુલમાં હું જઈશ ’ ત્યારે વસુદેવ આક્લ્યા અકસ્માત્ જતાં તું કેંસના ખ્યાલમાં આવી જઈશ, માટે કઈ કાર કહાડીને હું સુભગે ! ત્યા વું ઉચિત છે માટે બહુ સ્ત્રી સહિત ચાતરફ ગાયાના રસ્તે ગાયાને પૂજતી તું ગોકુલમાં જા. * દેવકીએ પશુ તેમજ કર્યું. ત્યાં દેવકીએ શ્રીવત્સથી જેનું હૃદય શાલિત છે, મરકટ રત્ન
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ વાસુદેવને જન્મ જેવી જેના શરીરની કાતિ છે, જેના હાથ, પગમાં ચક્રાદિના લક્ષણ છે, વિકવર પુંડરીક સમાન જેના લોચન છે, જે ચહાના ખોળામાં બેઠેલ છે અને હૃદયને આનદ આપનાર એવા પિતાના પુત્રને જે. પછી પુત્રના વિરહને સહન ન કરી શકવાથી તે ગ–પૂજનના બાનાથી દરાજ ત્યા જતી હતી ત્યારથી લેકમાં ગે-પૂજનનું વ્રત પ્રવૃત્ત થયું. - હવે સૂઈકની શનિ અને પુતના નામે બે પુત્રીઓ પિતાના પિતાના વરથી વસુદેવને અપકાર કરવાને અસમર્થ બની શાકિનીની જેમ છળ જોઈને યશોદા અને નદ રહિત એકલા કૃષ્ણને મારવાને ત્યાં ગોકુલમાં આવી. પછી શકુનિ ગાડાપર ચડી અને કૃષ્ણ તે ગાડાની નીચે આવી જતાં તે કટુ લાગે તેમ રોઈ અને પૂતનાએ કૃષ્ણના મુખમાં વિષલિસ સ્તન નાખ્યું ત્યારે તરતજ કૃષ્ણને સહાય આપનાર દેવતાઓએ તે જ ગાડાવતી પ્રહાર કરીને તે બનેને મારી નાખી. પાછળથી ત્યા આવેલ નદે એકાદી કૃષ્ણ, છુટું થયેલ તે ગાડુ, અને મારી નાખવામા આવેલ તે બે વિદ્યાધરીઓને જોઈ. એટલે “હું લુટા” એમ બોલતે નંદ, કૃષ્ણને ખોળામાં લઈને ગવાળાને દબાવીને કહેવા લાગ્ય––“અરે! આ ગાડું કેમ હટી ગયું? આ બંને રાક્ષસીના જેવી રક્ત લેનવાળી કેશુ? આ મારે એક બાળક આજે ભાગ્યેજ જીવતે રહો છે.” ત્યારે ગોવાળ કહેવા લાગ્યા કે
હે સ્વામિન્ ! આ બળવાન તારા બાળકે ગાડું વિખેરી નાખ્યું અને એણે એક લાએજ આ બંનેને મારી તે સાભળીને ન દે કૃષ્ણનું આખું શરીર તપાસી જોયું, અને તેને અક્ષતાગ જોઈને યશોદાને તે કહેવા લાગ્યું કે- બાળકને એક મૂકીને તું બીજા કામમા કેમ લાગે છે? હવે પછી તારે કયા પણ ન જવું. આજે હેજ એને છુટે મૂકતા વખતસર એ સંકટમાં આવી પડત. માટે ઘીના ઘડા વચમાં લટાતા હોય છતાં કૃષ્ણને એકલા મૂકીને હવે પછી તારે કયા પણ જવું નહિ. તારાં બીજા કામે જોતા નથી. એમ સાંભળીને તે યાદ પણ “અહા! હું મરાણી” એમ બોલતી હાથથી હદયને ફૂટતી તરતજ આવીને તેણે કશુને ઉપાડી લીધા પછી બધાં અગેને જોઈને હે પુત્રી તને કયાંય વાચ્યું તો નથીને?” એમ તેને પૂછતી યશોદાએ તેને શિરમાં ચુંબન કર્યું અને આલિંગન કર્યું, પછી તે બાલકની આદરપૂર્વક તે પોતે દરરોજ સભાળ રાખતી હતી, પણ કૃષ્ણ ઉત્સાહશીલ હોવાથી છળ જોઈને આમતેમ ચાલ્યા જતો હતો.
એક દિવસે કૃષ્ણને પેટે દેરડીવતી બાધી અને તે દેરડીને છેડે ઉમળે બાંધીને તેના જવા માટે ભય પામતી યશોદા પાડાસણના ઘરે ગઈ તે વખતે સૂર્પકને પુત્ર દાદાના વરને સંભારતે ત્યા આવીને કૃષ્ણની બને બાજુ નજીકમાં તેણે બે અને વૃક્ષો વિકવ્ય, એટલે ઉખળ સહિત કૃષ્ણને પીસી નાખવાને તે વિદ્યાધર અને વૃક્ષોની વચમાં તેને લઈ ગયો, ત્યારે કૃષ્ણને સહાય કરનાર દેવતાએ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧ર
શ્રી નેમિનાથ ચરિત્રતે બને ને ભાગીને વિદ્યાધરને માર્યો. એવામાં હાથીનાં બચ્ચાંની જેમ કરે બે અર્જુનવૃક્ષને ઉખેડી નાખ્યા એમ ગોવાળના મુખથી સાભળીને ચોદાની સાથે નંદ ત્યાં તરત આવ્યું, અને તે બન્નેએ ધુળથી ખરડાયેલા કૃષ્ણને માહથી મતમાં ચુંબન કર્યું. તે બાલકને ઉદરમાં દામg(દોરડી) બાંધવાથી વાળ તેને દામોદર એવા નામથી બોલાવવા લાગ્યા. ગાવાળે અને ગોવાલણને તે અતિવલ્લભ હેવાથી તેઓ રાત દિવસ તેને હદય, કેળા અને મસ્તક૫ર રાખતા હતા. તેના કેતુકને જેતી અને હાર્ટ એવી ગોપીઓના અટકાવ વિના ચપલ હવભાવથી તે તેમની દેણીઓમાંથી માખણ લઈ લેતા હતા. કુષ્ણ બાલતા, ચાલતા, માતા અને ખાતાં પણ યદા, નંદ અને બીજા વાળને મહા આનંદદાયક થઈ પડયે વિનથી ભય પામેલા તેઓ તે બાલકને જતા પકડી શકતા ન હતા. પણ કેવલ સ્નેહપાશથી બંધાયેલા છે તેની પાછળ પાછળ જતા હતા એવામાં તેણે શકુનિને પૂતના મારી, ગાડું ભાંગ્યું અને બે અર્જુનવૃક્ષ લાગ્યા એમ વસુદેવના સાંભળવામાં આવ્યું, એટલે તે ચિત્તમાં ચિંતવવા લાગે કે-અહે! મેં પુત્રને ગોપ, છતાં પિતાના બળથી તે પ્રસિદ્ધ થતો જાય છે. તે મા દુઇ કસના જાણવામાં ન આવે તે સારું. કઈ જાણવામાં આવતા તે એનું અમંગલ કરશે. માટે કૃષ્ણને મદદ કરવા પુત્રોમાંથી કોને મોકલ? જે અાદિક પુત્ર છે, તે તે ફ્રરમતિ કંસના જાણવામાં છે. માટે રામને જવાને આદેશ કરૂં. એમ નિશ્ચય કરીને વસુદેવે કેશલા નગરીથી રામસહિત રહિણીને તેડાવી ભલામણ આપીને તેને શૈર્યપુરમા માલી. પછી એક વખતે રામને બોલાવી. યથાર્થ વાત કહી. શિખામણ આપીને તેણે નંદ અને ચદાને પુત્ર તરીકે સે. તે બંને જાતા દશ ધનુષ ઊચા, સુંદર રૂપધારી, અને અન્ય કામને જેમણે તજી દીધેલ છે એવી ગેપીએથી જેવાતા તે સ્વેચ્છાએ રમવા લાગ્યા.ગેવાળાએ જેને ઉપકરણ આ આપેલ છે એ કૃષ્ણ હમેશાં રામની પાસે ધનુર્વેદ તથા બીજી પણ કળાએ શીખતા હતા કેઈવાર તે મને ભ્રાતા થતા કેઈવાર મિત્ર થતા કેઈવાર શિષ્ય ને આચાર્ય બની ક્ષણવાર પણ વિગ પામ્યા વિના તે વિવિધ ચેષ્ટા અને ક્રીડા કરતા હતા. મન્મત્ત થઈ જતા વૃષભેને કૃષ્ણ પૂછથી પકડી લેતે હતે ભ્રાતાનું બળ જાણતો રામ ઉદાસીન જે થઈને જોયા કરતે હતા, અને મનમાં ચમત્કાર પામતે. જેમ જેમ કૃષણ ત્યાં વૃદ્ધિ પામ્યું તેમ તેમ તેને જોવાથી ગેપીએને મદનવિકાર જાગે, તે કૃષ્ણને વચમાં બેસારીને ગોપીઓ ઘસ રમતી અને વસંતક્રીડા કરતી હતી જેમ ભમરીઓ કમલને ક્ષણવાર પણ મૂકતી ન હતી, તમ ગેપીઓ એક ક્ષણ પણ તેને સુકતી નહાતી તેને જોતા ગોપીઓ જેમ પોતાના લોચન મીચતી ન હતી. તેમ કૃષ્ણ કૃષ્ણ એમ બોલતી તે પિતાના પુત્રને પણ બંધ કરતી ન
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ પ્રભુના જન્મ.
૧૧૩
www
---
હતી. કૃષ્ણમાં તેમનું મન ગયેલ હાવાથી આગળ પડેલા વાસણાને પણ ન જાણતી તે ગેાપાંગનાએ કોઈવાર જમીનપર ગાયા દાતી હતી. કોઇવાર વિમુખ જતા કૃષ્ણને સન્મુખ કરવાને તેએ અસ્થાને પણ ત્રાસ પામવા જેવા દેખાવ કરતી હતી. કારણ કે તે કૃષ્ણ સદા સર્વત્ર ભયભીતનું રક્ષણ કરવામાં તત્પર હતેા. નિર્ગુડી વિગેરે પુષ્પાની માળા ગુંથીને ગોપીએ પેાતે સ્વયંવરમાલાની જેમ કૃષ્ણુના કંઠમાં નાખતી હતી કૃષ્ણના મુખ થકી શિખામણુના ખાને પ્રસાદ વચનના માલાપ મેળવવાને ઈચ્છતી તે ગોપી ગીત, નૃત્યાદિકમાં બુદ્ધિપૂર્વક સ્ખલન કરતી હતી ગમે તે પ્રકારે પેાતાના મન્ત્રવિકાર ગાપી ન શકવાથી તે ગેાપી કૃષ્ણને ગાપેદ્ર કહેતી અને પ`તી હતી. મયૂરના પીછાને વિભૂષિત બનાવનાર કૃષ્ણ, ગૈાપીઓએ નિર’તર જેની શ્રુતિને પૂરી દીધી છે એવા તે સુંદર સ્વરનું વાજીંત્ર વગાડીને ગાયન કરતા હતા. કાઇવાર પ્રાર્થના કરાયેલ કૃષ્ણે અગાધ જળમાં રહેલા કમળાને હું સની જેમ લીલાથી તરતા લઇ આવીને તે ગોપીઓને આપતા હતા. ‘ જોતા આ કૃષ્ણે અમાશ મનને હરે છે અને ન જોતા જીવિતને હરે છે. હે રામ ! તારા ભાઈ માવા છે' એમ કોઇવાર તે ગેાપીએ રામને આલંભા દેતી હતી, કોઈવાર પતના શિખરપર રહી મધુર સ્વરે વેણુ વગાડતા અને નાચતાં તે રામને હસાવતા હતા. કૃષ્ણેગેપેદ્ર નૃત્ય કરતા અને ગેાપીએ ગાતી, ત્યારે ગાચાર્યની જેમ શમ હસ્તતાલ દેતા હતા. એ પ્રમાણે વિવિધ ક્રીડા કરતા રામ અને કૃષ્ણના અગીયાર વરસ સુષમાકાલની જેમ સુખે ચાલ્યા ગયા. **@@@*
પ્રકરણ ૧૦ મું.
શ્રી નેમિનાથ ભગવંતના જન્મ,
વે અહી ગાય પુર નગરમાં સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીએ પ્રભાતે આ પ્રમાણે ચાદ મહા સ્વપ્ના જોયાં—ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુલ, પદ્મસરોવર, સાગર, દેવિમાન, રત્નપુ જ અને નિમ અગ્નિ તે વખતે કાતિ માસના કૃષ્ણપક્ષની ખારસના દિવસે ચિત્રાનક્ષત્ર સાથે ચંદ્રમાના યોગ થતા અપરાજિત અનુત્તર વિમાનથી શંખના જીવ ચવીને શિવાદેવીની મુખે અવતર્યો. ત્યારે અંતર્મુહ નારક જીવાને પણ સુખ થયુ, અને ત્રણે
૧૫
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ર
------- - ---- ------------- લોકમા ઉલ્લત થયે- તીર્થકરના કલ્યાણમા એટલું અવશ્ય થાય જ, પછી શિવાદેવીએ તરત જાગીને તે સ્વને પતિને કહી સંભળાવ્યાં રાજાએ સ્વપનાથે પૂછવાને કોમ્યુકિ સ્વપ્ન પાઠકને ત્યા બોલાવતા તે આવ્યે એવામાં ત્યાં એક ચારણર્ષિ આવ્યા, રાજાએ ઉભા થઈને તેમને વદન કર્યું અને મુનિ મેટા આસન પર બેઠા. પછી તે સ્વપ્ન પાઠક સહિત મુનિને રાજાએ સ્વપનનું ફળ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે- “હે રાજન ! તારે પુત્ર ત્રણ લેકનો સ્વામી તીર્થકર થશે ” એમ કહીને તે સાધુ ચાલ્યા ગયા. તે રાજા રાણું જાણે સુધારસથી ન્હાયા હોય તેમ અતિ આનંદ પામ્યા. શિવાદેવી સુખકારી ગુઢ ગર્ભને ધારણ કરવા લાગી. ઉદરમા રહેલ ગર્ભ માતાના દરેક અંગને લાવણ્ય અને સાભાગ્યને ઉત્કર્ષ આપનાર થઈ પડ્યો. પછી શ્રાવણ મહિનાની શુકલ પંચમીએ રાતે ચિત્રાવક્ષેત્ર સાથે ચદ્રમાને પેગ થતાં શિવાદેવીએ મરત રત્ન સમાન જેના શરીરની કાતિ છે અને શંખ લાઇનથી જે સુશોભિત છે એવા પુત્ર રત્નને જન્મ આવે. ત્યારે છપન્ન દિશિકમરીઓએ પિતપોતાના સ્થાનથી આવીને શિવાદેવી અને જિનેશ્વરનું સૂતિકર્મ કર્યું. અને સધર્મેદ્ર આવી માતા પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી, પંચરૂપે બની, એક રૂપથી પ્રભુને લીધા, બે રૂપથી બે ચામર, એક રૂપથી ઉજવળ છત્ર, અને એક રૂપથી ભગવંતની આગળ વશ ઉલાળતા નર્તકની જેમ નાચતે પરમ ભક્તિથી મેરૂ પર્વતના શિખર પર અતિયાંકબલા નામે શિલાપર ગયે. પિતાના મેળામાં પ્રભુને સ્થાપી શકે તે સિહાસન ઉપર છે. એટલે અયુત વિગેરે ત્રેસઠ ઇદ્રોએ ભક્તિથી ભગવતને હરાવ્યા. પછી શહેપણુ ભગવતને ઈશાને ના ખોળામાં બેસારીને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું, દિવ્ય પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરી, અને આરતી રચી, નમન કરી, હાથ જોડીને બહુ ભક્તિથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય–“હે મોક્ષગામિન ! હે શિવાદેવીની કુખરૂપ છીપમા મુકતાફળ સમાન ! હે પ્રભે! શિલાદેવીના રસ અમારા ક૯યાણ ભણી થાઓ. બાવીશમાં તીર્થનાથી મોક્ષસુખ જેના કરતલમાં છે, સર્વ પદાર્થોને જેણે જાણ્યા છે, વિવિધ લક્ષ્મીના નિધાનરૂપ એવા તમને નમસ્કાર છે. હે જગદ્દગુરૂ આ હરિવશ આજે પવિત્ર થયે, તથા આ ભરતભૂમિ પણ આજે પાવન થઈ, જ્યા ચરમશરીરી તીથીધિરાજ તમે અવતર્યો. હે ત્રિભુવન વલ્લભી લતા સમૂહને મેઘની જેમ કૃપાના તમે એકજ આધાર છે. બ્રહ્મચર્યના એક સ્થાન છે, એશ્વર્યના આશય એક તમેજ છે. હે જગત્પતિ! આપના દર્શનથી પણ પ્રાણીઓનો મોહ નાશ પામતા દેશનાકર્મ અવશ્ય સિદ્ધ થાય છે, કે હરિવંશરૂપ વનમાં જલધર સમાન ! તમે નિષ્કારણ ત્રાતા છે, નિષ્કારણ વત્સલ છે, અને કારણ વિના સર્વ જીના ભરણ-પોષણ કરનાર છે, હે પ્રભો! આજે અપરાજિત અનુત્તર વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ બન્યું કે જ્યા લોકોને સમ્યકત્વ
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃષ્ણ તથા રામનુ પરાક્રમ અને ક્રમના વધ
W
એ
૧૫
આપનારા તમે અવતર્યો, હે નાથ ! તમારાં ચરણા મારા મનરૂપ માનસરાવરમાં રાજ સપણાને પામે, અને આપના ગુણગાન કરતાં મારી વાણી સલ થા.” એ પ્રમાણે શ્રી જગત્પ્રભુને સ્તવી, ગ્રહણ કરી અને શિવાદેવી માતા પાસે લઈ જઈને યથાસ્થિતિએ મૂકયા, અને ભગવ ંતને માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે આદેશ કરી પછી પાતે નંદીશ્વરની યાત્રા કરીને ઈંદ્ર પેાતાના સ્થાને ગયે. પ્રભાત કાલે ઉગતા સૂર્યની જેમ મહા તેજસ્વી પુત્રને જોઇ, અત્યંત હર્ષ પામીને સમુદ્રવિજય રાજાએ તેના જન્મ મહાત્સવ કર્યોં . આ માલક ગલમાં આન્ગે, ત્યારે એની માતાએ ચૌદ સ્વપ્ન જોયા પછી અરિષ્ઠરતની ચક્રધારા જોઈ, તે સ્વપ્નના અનુસાર રાજાએ તે ખાલકનું અરિષ્ટનેમિ એવુ નામ પાડ્યુ. અષ્ટિનેમિના જેન્મ સાંભળતાં વસુદેવ વિગેરે રાજાઓએ અતિશય હર્ષ થી મથુશનગરીમા તેને જન્મ મહાત્સવ કર્યો.
પ્રકરણ ૧૧ સુ.
શ્રી કૃષ્ણ તથા રામનું પરાક્રમ અને કંસના વધ.
*
એક દિવસે દેવકીને જોવાને કંસ વસુદેવના ઘરે આળ્યે, ત્યારે ત્યાં જેની નાસિકા છેદાયેલી છે એવી તે કન્યાને જોઇ, એટલે ભય પામી ઘરે આવીને એક સારા નિમિત્તિયાને પૂછ્યુ ~~~ મુનિએ કહ્યુ' હતું — દેવકીના સાતમા ગર્ભ તારા ભાણેજ તને હણનાર છે.’ એ વાત ખાટી કે નહિ ? ' તે એલ્સે— ઋષિના મેલ મેટા ન થાય. દેવકીના સાતમા ગર્ભ, તારા અત આણુનાર કથા વિદ્યમાન છે, તેની ખાત્રી કરવાના હેતુ સાભળ—અષ્ટિ નામે જે તારા વૃષભ, કેશી નામે અશ્વ, દુઘેંત દુ:ખે દમન થઈ શકે તેવા ) ગધેડા અને ઘેંટા એ મધાને વૃંદાવનમાં માકળા મૂક, ત્યાં ઇચ્છાનુસાર રમતા પર્વત સમાન અલવંત એવા એમને જે હણશે, તે દેવકીના સાતમા પુત્ર તને હણુશે. અને વળી તારા ઘરે પૂર્વથી આવેલ શાંગ ધનુષ્ય કે જેને તારી માતા પૂજે છે, તેને જે ચડાવશે, તેજ તને હણનાર છે અને જ્ઞાનીએ કહેલ છે કે અન્ય પુરૂષોને દુ:સ્પર્શ એવુ એ ધનુષ્ય, ભાવી થનાર વાસુદેવનું અવશ્ય થવાનુ છે. વળી તે કાલીયનાગને દમશે. ચારમલ્લના ઘાત કરશે અને તારા પદ્મોત્તર અને ચંપક નામના હાથીઓના તે નાશ કરશે, ” એમ સાંભળી ભયભ્રાંત થયેલ કંસે પોતાના
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી તેમનાથ ચરિત્ર—
.
'
શત્રુને જાણવાને અરિષ્ટાદિકને વૃદાવનમા છેડી દ્વીધા, અને ચાણ્ર તથા સુષ્ટિક મલને કુસ્તી કરવાના હુકમ માખ્યા. હવે શરદઋતુમા સાક્ષાત્ અશુભ સમાન તે અરિષ્ટ વ્રુદાવનમા જતા ગાપ જનાને ઉપદ્રવ કરવા લાગ્યા તે વૃષભ શીંગડાના અગ્ર ભાગથી નદીના બેંક ( કાદવ )ની જેમ ગાયાને ઉંચે ઉપાડતા અને ખુરના અગ્ર ભાગથી અનેક ધૃતભાનાને ઉંધા વાળી દેતે હતા ત્યારે હું કૃષ્ણ ! હે રામ ! અમાને મચાવ, ખેંચાવ' એ રીતે અતિદીન ગાપ, ગપીએના કાલાહલ થઈ પડયા, એટલે રામની સાથે કુષ્ણુ · આ શું ? ' એમ ચિતવતા ભ્રમ સહિત તત્કાલ દાડી અબ્યા, અને આગળ પહેલા મહાબળવાન વૃષભ તેના જેવામા માન્યે. તે વખતે વૃદ્ધ મનુષ્યએ કૃષ્ણને અટકાવતાં કહ્યુ કે અમારે ગાયાતુ કઈ કામ નથી, અને ઘીની પણ કઇ પરવા નથી, માટે અહીંજ એસી રહે. ’ આ શિખામણને ન ગણકારતા તેણે વૃષણને જોરથી હાક મારી, એટલે પેાતાના શીંગડાને ઉંચા કરી રાષથી મુખનેસ કાચી અને પૂછડાને ઉંચ વાળતાં તે અષ્ટિ વૃષભ કૃષ્ણની સામે દોઢચે, ત્યારે કૃષ્ણે તેને શીંગડામા પકડી તેના ગળારૂપ નાલને વાળી, શ્વાસ રહિત બનાવીને તેને મારી નાખ્યા. અરિષ્ટને મારતા ગેપીએ સહિત બધા ગાવાળા આનંદ પામીને કૃષ્ણને પૂજવા લાગ્યા, અને બહુજ ઉત્કંઠાથી નિમેષ રહિત લેાચને તેને જોવા લાગ્યા.
.
એક દિવસે નદકુમાર ક્રીડા કરતા હતા, તેવામાં ચમની જેમ ન જોઈ શકાય તેવા, તથા જેણે મુખને પસારેલ છે એવા કંસના કેશી અશ્વ આવ્યે પેાતાના દાંતવતી વાછરડાઓને પકડતા, ગર્ભવતી ગાયાને ભુરાથી મારતા અને હેષારવ કરતા એવા તે અશ્વની હરિએ અહુજ તર્જના કરી. ત્યારે હણવાને આવતા તે અશ્વના દાતરૂપ કરવતાથી ભય કર અને પ્રસરેલા એવા સુખમાં કૃષ્ણે વજા સમાન પેાતાની ભુજાને વાળીને નાખી દીધી અને તેથી ડેાક સુધી તેનુ મુખ એવી રીતે ફાટી ગયુ કે જેથી તે મરણ પામ્યા. કવિ કહે છે કેમષ્ટિના વિરહને સહન ન કરી શકવાયાં તેને મળવાને ઉત્સુક બનીને તે અન્ય યમપુરીમાં ગય શુ ? એક વખતે કસના મહાબલિષ્ઠ તે ખર અને મૈષને ભટકતા જોઈ મહાભુજ કૃષ્ણે તે મ તેને લીલા માત્રમા મારી નાખ્યા
હવે તે બધાને હણાયા સાભળીને પેાતાના શત્રુની ખાખર પરીક્ષા કરવાને ક્રસે પૂજા—ઉત્સવના માને શારંગ ધનુષ્યને પેાતાની સભામા સ્થાપન કર્યું, તેની ઉપાસના કરનારો પોતાની મ્હેન સત્યભામા કુમારીને સદા તે ધનુષ્યની પાસે રાખી અને અનેક પ્રકારે એચ્છવ કર્યો પછી તેણે પટહની ઉદ્ઘાષણા કરાવી કે જે શારગ ધનુષ્યને ઉપાડશે, તેને હું દેવાગના સમાન સત્યભામા પરણાવીશ, તે સાભળીને દૂર દેશમાથી અનેક રાજાઓ ત્યાં આવ્યા, પણ તે ધનુષ્ય ઉપાઢવાને
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃગુ તથા રામનું પરાક્રમ અને કસને વધ કઈ સમર્થ ન થયે તે સાંભળતાં પિતાને વર માનનાર વસુદેવના પુત્ર, મદનગાથી ઉત્પન્ન થયેલ અનાવૃષ્ટિ વેગશાળી પ્રધાન રથ પર બેઠા અને ગોકુળમાં આવતા સુંદર અને યુવાન એવા પિતાના બે બંધુ રામ અને કૃષ્ણને જોઈને તેમને રમાડતા તે એક રાત ત્યાં રહ્યો, અને સ્નેહગણી કરી. પછી પ્રભાતે રથપર ચડી, લઘુ બંધુ રામને વિસર્જન કરી તથા મથુરાને માર્ગ બતાવનાર કૃષ્ણને લઈને તે ચાલે. મોટા વૃક્ષાથી સંકીર્ણ એવા રસ્તામાં એક વટ વૃક્ષમાં તેને રથ અટકી પડે, તેને છોડાવવાને અનાધૃષ્ટિ સમર્થ ન થશે. ત્યારે પદાતિ થઈ ચાલતા નંદપુત્રે તે વૃક્ષને લીલામાત્રમા, ઉખેડીને દૂર ફેંકી દીધું. ત્યારથી તે રથમાર્ગને સુગમ કરી દીધું. અનાધૃષ્ટિ તેનું આ બળ જોઈને ખુશી થા, અને રથથી ઉતરીને તેને ભેટી પડયે વળી રથપર પિતે તેને બેસાર્યો, અનુક્રમે યમુના ઉતરી, મથુરામાં આવીને ભેગા થયેલા અનેક રાજાએથી સકર્ણ એવી તે ધનુકસભામાં તે બંને ગાયા, અને તે ધનુષ્યની પાસે જાણે અધિષ્ઠાયક દેવી હોય એવી કમલાક્ષી સત્યભામાને તેમણે જોઈ, અને સત્યભામા પણ ઈચ્છા પૂર્વક કુણને જોતા મદન બાણથી પીડિત થઈને મનથી તે વરને વરી. એવામાં અનાધૃષ્ટિ તે ધનુષ્યને ઉપડવા જતાં પણ કાદવમાં લપસી જતા પગે જેમ ઉંટ પડે, તેમ તે જમીન પર પડી ગયો. એટલે જેને હાર તુટી ગ છે, સુગટ ભાગી ગયો છે અને કુડલ જેના નીકળી ગયા છે એવા તે અનાધૃષ્ટિને જોઈને સત્યભામા જરા લજજા પામી અને બીજા રાજાઓ વિકસિત લોચને હસ્યા તેમના હાસ્યને સહન ન કરનાર કેશવે તરત તે ધનુષ્યને પુષ્પમાલાની જેમ ઉપાડયું અને લીલા મામા તેને દેરી પર ચડાવી દીધુ. તે વખતે ઇદ્ર ધનુષ્યના દંડથી જેમ વરસાદ કાલને મેઘ શોભે, તેમ કંડલની જેમ વળેલ અને પ્રબળ તેજ યુક્ત એવા તે ધનુષ્યથી કૃષ્ણ બહુજ શોભવા લાગ્યો. પછી કૃષ્ણ સહિત અનાધૃષ્ટિપિતાને ઘરે આવી, રથમાં રહેલ કેશવને દ્વારપર બેસારીને પોતે અંદર ગયે, અને પિતાને કહ્યું કે-“હે તાત! બીજા રાજાઓ જેને સ્પર્શ કરવાને અશક્ત થયા, તે શારંગ ધનુષ્યને મે એકલાએ ચડાવ્યું ' તે સાભળતાં વસુદેવ તેને જરા દબાવીને બોલ્ય–વહે અનાધૃષ્ટિ તુ એકદમ ઉતાવળથી ચાલ્યા જા જે તે ધનુષ્ય ચડાવ્યું એમ કંસના જાણવામાં આવશે, તો તે તને મારી નાખશે”તે સાંભળતા ભય પામેલ અનાધૃષ્ટિ પિતાના ઘરથી નીકળીને કૃષ્ણની સાથે તે એકદમ નંદના ગોકુલમા આવ્યું. ત્યા રામ-કૃષ્ણની રજા લઈને તે શિાપુરમા ગયે. એવામા “નંદપુત્ર ધનુષ્ય ચડાવ્યુ” એમ ચારે બાજુ વાત થવા લાગી.
હવે ધનુષ્ય ચડાવવાથી દુભાયેલ કસક્રોધથી ધમેલ અગ્નિ જેવું બની ગયે. તેણે ધનુષ્ય–ઉત્સવને અટકાવીને યુદ્ધને માટે સર્વ ભીલને આદેશ કર્યો. ત્યાં તૈયાર કરેલા માંચડા પર બેઠેલા અને જોવાની ઈચ્છાવાળા એવા રાજાઓએ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી નેમિનાથ ચરિત્ર–
મટા માચડા પર બેઠેલ કસ ઉપર પિતાની દ્રષ્ટિને ગાઢ રીતે સ્થાપી દીધી. ત્યારે કસના દુર્ભાવને જાણનાર વસુદેવે પિતાના બધા ચેક બ ધુઓને અને અજુરાદિક પિતાના બધા પુત્રને બોલાવ્યા એટલે કશે સન્માન આપીને તેમને ઉચામાં ઉંચા માચડા પર બેસાર્યા, તે વખતે તે બધા તેજથી સુર્યના જેવા શોભતા હતા એવામા મલ્લયુદ્ધને ઉત્સવ સાભળતા કુણે રામને કા–“હે ભ્રાત! આપણે ત્યા જઈએ અને મલ્લયુદ્ધનુ કુતૂહલ જોઈએ, એટલે રામે તે કબુલ રાખીને યશોદાને કહ્યું કે અમારે મથુરાનગરીએ જવાનું છે, માટે જ્ઞાનની સગ વડ કરી, ત્યારે તેને કઈક આલસુ જોઈને કૃષ્ણને બધુવને પ્રસંગ બતાવવાને રામે આક્ષેપથીકહ્યું – “હે યશોદા! પૂર્વને દાસીભાવ શું તુ ભૂલી ગઈ છે કે અમારો હુકમ તું અત્યારે તરત બજાવતી નથી, આ વચનથી ઝાખા સુખવાળા કૃષણને લઈને વશ થયેલ બલભદ્ર સ્નાનને માટે તેને યમુનામાં લઈ ગયે, અને બોલ્યો કે –“હે વત્સ! આજે શોકાતુર કેમ દેખાય છે? ત્યારે ગોવિંદ બલ. ભદ્રને ગદગદ સ્વરે કહ્યું કે-“ભ્રાત! મારી માતાને દાસીના આક્ષેપથી કેમ માલાવી?” એટલે રામે કેમળ વચનથી કૃષ્ણને કહ્યું-“હે ભ્રાત! યશોદા તારી માતા નથી અને નઇ તારે પિતા નથી દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે, અને જગતમાં એક વીર શિરોમણિ અને સુંદરરૂપને ધરનાર એવો વસુદેવ તારે પિતા છે. તે દેવકી તને જોવાની ઈચ્છાથી પૂજનના બાને રસ્તનના દૂધથી ભૂતલને જેણે સિંચન કરેલ છે અને જેના લેચન આસુઓથી પૂર્ણ છે એવી તે મહિને મહિને અહીં આવે છેઆપણે પિતા વસુદેવ કેસના આગ્રહથી મથુરામાં રહ્યો છે, કારણકે તે દાક્ષિણયને ભડાર છે. હું તારા માટે ઓરમાન ભાઈ છું, તારી ઉપર સટ આવવાની શકા રાખીને પિતાએ તારી સભાલ રાખવાને માટે મને અહીં મોકલેલછે,” એ પ્રમાણે રામનું વચન સાંભળીને કેશવ એલ–પિતાએ મને અહીં શા માટે મોકલે છે?” ત્યારે રામેકસના કરેલ બધા ભ્રાતૃવધાદિક કહી સંભળાવ્યા તે સાંભળીને કે પાયમાન થયેલ અને ક્રોધથી ભુજંગ સમાન ભચકર મુખવાળા કૃણે કંસને મારવાની પ્રતિજ્ઞા લીધી પછી તેણે યમુના નદીમાં સ્નાન કરવાને પ્રવેશ કર્યો. ત્યારે કંસના પ્રિય મિત્રને જાણ જેવાને ઇચ્છતા હોય અને નદીના જળમાં મગ્ન થયેલ, સાક્ષાત જાણે કાલ હેાય એ કાલિયનાગ કૃષ્ણની સામે દેડ. તેની ફણામાં રહેલ મણિના ઉદ્યોતથી” આ શું!” એમ રામ બોલતા હતા, તેવામાં કૃષ્ણ તરતજ ઉડીને કમળની જેમ તેને પકડી લીધો. પછી કમલના નાલથી બળદની જેમ તેને નાકમાં ના (નથ નાંખી) અને ઉપર ચડીને લાંબા વખત તેને જળમા ચલાવ્યો પછી નીજીવની જેમ અત્યંત ખેદ પામેલ એવા તે ભુજંગને છેડી દઈને હરિ નદીની હાર નીકળે, એટલે સ્નાન કરવા આવેલા બ્રાહ્મણએ આવીને ઊતકથી તેને ઘેરી લીધું ત્યારબાદ શેવાળેથી
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ તથા રામનું પરાક્રમ અને કસને વધ.
૧૧૯ પરવરેલા મહા બલવંત તે બને રામ કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા, અને મુખ્ય દ્વાર પાસે આવ્યા ત્યા કંસના હકમથી મહાવતેએ છુટા મુકેલા પદ્યોત્તર અને ચંપક નામના બે મંદેમત હાથી તેમની સામે દેડયા, એટલે દાત ઉખેડતા અને સુષ્ટિપ્રહાર કરતા સિંહની જેમ હરિએ પદ્વત્તર હાથીને મારી નાખે, અને ચા પાકને બલદેવે ખલાસ કર્યો, આ નદના અને પુત્ર અરિષ્ટાદિકના મારનાર છે” એમ અન્યોન્ય બોલતા નાગરે અતિ વિસ્મયથી જેમને જોઈ રહ્યા છે, નીલ અને પીત વસ્ત્રને ધારણ કરનારા વનમાલા અને આભરણુદિથી અલકૃત તથા ગોવાળેથી પરવરેલ એવા રામ-કૃણ તે મલ્લોના અખાડામાં ગયા ત્યા એક મનહર માચડા ઉપર બેઠેલા લેકને દૂર હડસેલીને નિશક અને પરિવાર સહિત તે બને બેઠા એટલે રામે તેને વૈરી કસ દેખાડે. વડીલોની પાછળ પિતાને પિતા અને સમુદ્રવિજયાદિકાકાઓ બતાવ્યા પછી આ દેવ સમાન બનેકાણુ”એમ પરસ્પર વિચાર કરતા દરેક માચડા૫ર રહેલ રાજાઓ અને નગર જને તેમને જોઈ રહ્યા. હવે ત્યા કસના હુકમથી ઘણુ મલે કુસ્તી કરતા હતા. પછી રાજાની પ્રેરણાથી ચાણુર મહલ ઉઠ અને અશાડ માસના મેઘની જેમ ગાજતે હાથ વતી અગપર અવાજ કરાવતે અને બધા રાજાઓ પર આક્ષેપ કરતે તે ઉચેથી બેલ્યો-“જે કોઈ વિરથી જ હાય, અને જે કઈ પોતાને વીર માનતે હેય, તે આવીને મારી સાથે યુદ્ધ કરે, અને મારી ચુદ્ધ શ્રદ્ધાને પૂર્ણ કરે, ત્યારે મહાભુજ કેશવે ચાણુરનુ અતિમદનું વચન તથા ગર્વને સહન ન કરતા માંચડા પરથી ઉતરીને ભુજાને અવાજ કરા એટલે કેસરીસિંહના પુચ્છના અવાજની જેમ જબરજસ્ત વનિયુક્ત તેની ભુજાને આાટ જાણે આકાશ-પૃથ્વી ફેડ હેય તેવું લાગે. એવામાં ત્યાં બેઠેલા લેકે ચિંતવવા લાગ્યા કે–આ ચાણુર વય અને શરીરે મટે છે. કસરતથી જેનું શરીર કર્કશ છે, મલ્લકુસ્તીપર આજીવિકા ચલાવનાર તથા સદાકૂર છે, અને આ નંદપુત્ર હજી દુધ પીનાર, કમળના ગર્ભ કરતાં પણ કમળ, સુગ્ધતથા વનમા વસવાથી અભ્યાસહિત છે, માટે એ બનેનુ યુદ્ધ ઉચિત નથી. અરે! એ કામને ધિકાર છે, એ અઘટિત છે, અહા ! એ વિશ્વ વિદિત છે એમ મેટેથી બોલતા લોકોનો માટે લાહલ થઈ પડ, પછી કસકોપાયમાન થઈને બા –ગાયના દુધપાનથી ઉન્મત્ત થયેલા આ બે ગોવાળોને અહીં કોણે બોલાવ્યા છે? કદાચ પિતાની મેળે જ આવ્યા લાગે છે પાતે યુદ્ધ કરવા તૈયાર થયા છે, તે એમને કોણ
અટકાવે? આ બનેની પીડા હોય તે અલગ આવીને બેલે, એ રીતે કસનું ફર વચન સાંભળીને બધા લકે ચુપ થઈ રહ્યા. એટલે જેના લોચનરૂપકમળ વિકસિત છે એ ગાવિદ બે કે-આ ગાશુર રાજપિડથી પુર્ણ થયે છે, નિરતર કરેલ અભ્યાસથી શરીરે સમર્થ છે, અને સર્વ મામા વૃદ્ધ છે, પરતુ ગાયના દુષ્પપાન પર જીવનાર, ગોપાલને આલાક એ હું, મન્મત્ત હાથીને સિહ બચચાની
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી નેમિનાથ ચરિત્ર – જેમ આજે કેમ મારૂ છુ.તે જુએ, તેના આ ઉત્કટ વચનથી ભય પામેલ કસે એક સાથે યુદ્ધ કરવાને બીજા મુષ્ટિક નામના મહામત્વને એકદમ હુકમ કર્યો, એટલે તેને ઉકેલ જોઈને રણકર્મમા કુશલ એવા રામે માચડાથી ઉતરીને તેને યુદ્ધ કરવાને બાલાવ્યો. પછી કેશવ અને ચાણુર તથા રામ અને સુપ્રિક એમ ચાર જણ નાગપાશ સમાન પોતાની ભુજાઓથી યુદ્ધ કરવા લાગ્યા. તેમના અત્યત દઢ ચરણના ન્યાસ (સ્થાપન ) થી પૃથ્વી જાતે કપતી હોય, અને હાથના આશ્લેટ ( થાપ ) ના શબ્દોથી બ્રહ્માડ મંડપ જાતે હાય-એમ ભાસતું હતું તે ચાણુર અને મુષ્ટિકને રામ-કૃષ્ણ ઉંચે ઉપાડીને ઘાસના પુળાની માફક આકાશમાં ઉછાળેલા એવા તેમને જોતા લેકે હર્ષ પામ્યા, અને ચાણૂર-સૃષ્ટિકે લેશ પણ ઉચે ઉછાળેલા તે બને સુભટેને જોઈને રાતના કમળની જેમ લેકના સુખ પ્લાન થઈ જતા હતા. હાથી જેમ વેગથી પિતાના દતરૂપ સુશલવડે પર્વતને મારે, તેમ કેશવે ચાણને સુષ્ટિ મારી. એટલે માનવડે દુર્ધર અને જથમાની એવા ચાણૂરે વજાના ગેળા સમાન સખ્ત મુષ્ટિ હરિની છાતીમાં મારી અને તેના પ્રહારથી પીડાયેલ કૃષ્ણ, મધથી જેમ ડેળા ફરી જાય અને આખ મીચાઈ જાય તેવી સ્થિતિમાં આવતા તે જમીન પર પડી ગમે ત્યારે છળને જાણનાર કસથી પ્રેરાયેલ પાપી ચાણુર બેભાન ગાવિદ તરફ પાછે દે, એટલે મારવાને તત્પર એવા તેને જાણીને તરતજ મુષ્ટિકને એક બાજુ મૂકી બલભદ્ર ચારને વજ સમાન મજબુત સૃષ્ટિ મારી, તેના ઘાતથી તે સાત ધનુષ્ય દૂર હટી ગયા પછી ક્ષણવાર આશ્વાસન લઈને કૃષ્ણ પણ પાછે તેને ચુ
મા બાલા, અને મહાન પરાક્રમી ગોવિ દે ઢીચણથી તેને મધ્યભાગે દબાવી અને બાહથી મસ્તક નમાવીને ચારને સખત સુષ્ટિ મારી, તેથી રૂધિરની ધારાને વમતા અને વિધુર (નિજ) લેનવાળા એવા તેને કૃષણે છોડી મૂકો, ત્યારે તરતજ જાણે ભય પામ્યા હોય એવા પ્રાણેએ તેને તજી દીધો. એવામાં ભય અને કેપથી કંપતા કસે કહ્યું કે –“અરે! આ બે શેવાળના બાલકને સત્વરે મારી નાખો અને અને આ બે સપને જેણે ઉછેરી મોટા કર્યા, તે દુષ્ટ સંદને પણ મારી નાખો, તે દુર્મતિનું સર્વસ્વ લુટી લઈને તેને અહી લઈ આવો બીજે કે તેને બચાવવાને ૫ક્ષ કરે અને વચમાં પડે, તો મારી આજ્ઞાથી તેને પણ સમાન ગુન્હેગાર સમજીને મારી નાખે ” એટલે કે પાકાત અને રક્ત લેચનવાળા
વિદ બોલ્યો કે-“અરે પાપિછી ચાર મરાવા છતા તુ હજી પિતાને મૃત તુલ્ય માનતા નથી શુ ? અરે! પ્રથમ મારા ઘાતથી પોતાનું તે રક્ષણ કર, પછી પોતાની ક્રૂરતાના વિચારને નાદાદિક તરફ રવજે.” એમ કરી કુદકે મારી, માચતાપર ચડીને કેશવે તત્કાલ કસના કેશ પકડીને તેને જમીન પર પાડી નાખ્યો. અને જેના મુગટના ભૂક થઈ ગયા છે, ઉત્તરીય વસ્ત્ર જેનું નીચે પડી ગયું છે, તથા
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ તથા રામનું પરાકમ-કસને વધ
કરશે જેના લેચન ચપલ થઈ ગયા છે એવા વસ્થાને બાધેલા પશુ સમાન તે કંસને ગોવિંદે કહ્યું – અરે ! દુષ્ટ !તે પિતાના રક્ષણની ખાતર બાલહત્યા ફેગટ કરી, અત્યારે હવે તુજ નથી, અરે ! દુઇ Tણ! કૃપાપમ' હવે તું તારા કર્મનું ફળ ભગવ!” ત્યારે કસને જેણે પકડેલ છે, તથા જેણે ખ્યાલ (વિકરાલ)નું રૂપ ધારણ કરેલ છે એવા કેશવને જતાં બધા લેકે આશ્ચર્ય પામ્યા. પછી જેતરના જેવા બધથી મુહિકમલુને શ્વાસ રહિત કરીને યજ્ઞમાં “ વાવેલ બકરાની જેમ મહાવીર રામે તેને મારી નાખે. એવામાં કંસની રક્ષા કરનારા સુભટે હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને કૃષ્ણને મારવાને દયા, ત્યારે માડાના સ્તભ ઉપાડીને બલભદ્રે તેમને સખત માર્યા એટલે મધપર રહેલ મક્ષિકાઓની જેમ તેઓ તરત વિખરાઇ ગયા. તે વખતે કૃષ્ણ મસ્તાર પગ દઈને કંસને પાડી નાખે, અને કેશ પકડીને તેને મહ૫માથી બહાર કહાડશે. જેમ સમુદ્ર જલચર જીવના કલેવરને બહાર ફેંકી દે છે. એવામાં કરી પ્રથમ લાવેલ જરાસ થના સૈનીક રામ-કૃણને મારવાને સજજ થયા. એટલે સમુદ્રવિજય રાજા સમુદ્રની જેમ આગળ આવ્યા અને તેમને સજજ થયેલા જોઈને તે યુદ્ધ કરવાને તૈયાર થયે. કારણ કે તે એટલા માટે જ ત્યા આવ્યું હતું. તેને સજજ થયેલ જાણને જરાસંધના સુભાટે એકદમ ભાગીને તરફ ચાલ્યા ગયા. પછી સમૃદ્રવિજયના આદેશથી અનાવૃષ્ટિ રામકૃષ્ણને પિતાના રથમાં બેસારીને વસુદેવના ભવનમાં લઈ ગયે ત્યાં સમુદ્રવિજયાદિક બધા યાદ સભા ભરીને બેઠા, અને પોતાના અર્ધ આસન પર જેણે બલભદ્રને બેસારેલ છે એવા વસુદેવે અર્થપૂર્ણ નયને કેશવને ખેાળામાં બેસાડીને વારંવાર શિરપર ચુંબન આપ્યું. પછી આ શું?” એમ ભાઈઓએ વસુદેવને પુછયું, ત્યારે અતિસુકત્તકમુનિના વૃત્તાંતથી માંડીને તેણે કૃષ્ણને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે સમુદ્રવિજય રાજાએ કૃષ્ણને પિતાના ખોળામાં લીધા અને તેની સંભાલ રાખવામાં તત્પર એવા ભલભદ્રની તેણે વારંવાર પ્રશંસા કરી. એવામાં નાસિકા જેની છેડાએલ છે એવી તે પુત્રીની સાથે આવીને દેવકીએ એક ઉસંગથી બીજા ઉત્સ ગમા સંચરતા એવા કૃષ્ણને લઈને આલિંગન કર્યું
હવે સુભટ યાદવએ આખમાં આંસુ આણને વસુદેવને કહ્યું કે – “હે મા હાભુજી તું એકલો સમસ્ત જગતને જીતવાને પણ સમર્થ છે, છતાં હે વીર ! અત્યંત નિચ કસ પોતાના પુત્રને જન્મતાંજ મારતો હતો, તે કેમ સહન કરી શકે? ત્યારે વસુદેવ બોલા–“ જન્મથી પાળેલ સત્યવ્રતની રક્ષા કરવાને એ દુષ્કર્મને એ સહન કરી લીધું. દેવકીના આગ્રહથી આ કેશવને શેકુલમાં રાખી અને આ નદસુતા લાવીને તેને બે બચાવ્યા છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી તેમનાથ ચરિત્ર
------
UMA A
"
એટલે ધ્રુવદીના સાતમા ગર્ભ સ્રી માત્ર છે’ એમ અવજ્ઞાથી તે પાપ બુદ્ધિએ એક નાસાપુટ છેઢીને એને મૂકી ીધી ” પછી ભાઈ અને ભાયાતાની સમતિથી સમુદ્રવિજય રાજાએ ઉગ્રસેનને કેદખાનામાથી છેડાવ્યેશ, તેની સાથે સમુદ્રવિજયાદિક રાજાઓએ યમુના નદીના તટપર્કસનું પ્રેત કાર્ય કર્યું. કંસની માતા અને પત્નીઓએ તે નદીમા જલાજિલ આપી, પણ એક જીવયશાએ ન આપી, અને કહ્યુ કે— આ શમકૃષ્ણ એ ગાવાળ અને સ ંતતિ સહિત દશે ઇશાનિ માવીને મારા પતિનુ હું પ્રેત કાર્ય કરીશ, નહિ તા જીવતી અગ્નિમા મળી મરીશ ?, એમ ઉંચેથી પ્રતિજ્ઞા લઈ ત્યાંથી નીકળીને તરતજ પેાતાના પિ તાના ઘરે રાજગૃહનગરમાં ગઇ. પછી રામકૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજય રાજાએ ઉગ્રસેનને મથુરાના રાજા અનાવ્યા. તેણે સ્થાપેલ પેાતાની પુત્રી સત્યભામાને નિમિન્ડિયાએ ખતાવેલ શુભ દિવસે કૃષ્ણુ યથા નિધિએ પરણ્યા.
હુવે મહીં પોતાના કેશને જેણે છુટા મૂકેલ છે, અત્યત રૂદન કરતી અને જાણે સાક્ષાત દરિદ્રતા હાય એવી તે જીવયશાએ જરાસ ધની સભામા પ્રવેશ કર્યાં, ત્યારે જરાસંધે પૂછતા તે મહાકષ્ટ અતિમુક્તક મુનિના વ્રત્તાત અને કંસના મચ્છુની કથા તેણે કહી સંભળાવી. તે સાંભળીને જરાસંધ એલ્યા—' કે પુત્રી ! કંસે સારી ન કર્યું, કે દેવકીનેજ ન મારી. કારણ કે ક્ષેત્રના અભાવે કૃષિ કયાથી થાય ? હે વત્સે હવે તું રૂદન ન કર. કસના ઘાત કરનારા તેમને ભૂલથી સારી રીતે હણીને તેમની સીએને રાવાવીશ !, એમીને કહી જાસ ધે સાસ નામના એક રાજાને સમજાવીને સમુદ્ધવિજય રાજાની પાસે મોકલ્યા. તે મથુરાનગરીમા આાવીને સમુદ્રવિજયને કહેવા લાગ્યું કેમ્પ” હે રાજન! તમારી તે જરાસ ધ સ્વામી આદેશ કરે છે કે—જીવયશા પુત્રી અમને જીવતર કરતા પણ વ્હાલી છે, તેના સ્નેહથી તેના પતિ પણ તેટલેાજ વલ્લભ હતા. તે કોણ નથી જાણતું ? તમે અમાશ સેવકો સુખે રહેા પશુ કે'સને મારનારા આ શુદ્ર રામ અને કૃષ્ણ મમને સોંપી દો. અને વળી આ દેવકીના સાતમા ગર્ભ પૂર્વે પણ માગેલાજ છે, તે હજી પણ આપી દે અને તેની રક્ષા કરતાં રામ પણ અપરાધી હેાવાથી તે પશુ સોંપી દો. ” આ સાભળીને સમુદ્રવિજય માલ્યા— મારા માશુતાં સરલ ચિત્તવાળા વસુદેવે કદાચ છ ગર્ભ સાખ્યા, તે ખરેખર ! સારૂ તા નજ કર્યું. હવે પોતાના ભાઈઓના વધના વેરથી રામકૃષ્ણે કંસને માર્ચો તેથી તે મપાથી શી રીતે ગણાય ? અહીં અમારા એક દોષ કે વસુદેવ બાલ્યાવ સ્થાથી સ્વેચ્છારી હતા, તેની બુદ્ધિથી કસે મારા છ પુત્રાને મારી નાખ્યા. હવે અત્યારે મારા પ્રાણ સમાન આ રામકૃષ્ણને મારવાની મરજીથી માગતા તાશ સ્વામીમા વિચારના લેશ પણ નથી. ’ ત્યારે સામ ક્રોધ સહિત મેલ્યા શ્રીના હુકમ મજાવવામાં સેવકાને ચુક્તાયુક્તના વિચાર કરવા તે કદાપિ ચેાગ્યજ
સ્વા
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃષ્ણુ તથા રામનુ પરાક્રમ અને કસના વધ
૧૧૩
ન કહેવાય. હે રાજન ! જ્યાં તારા છ પુત્રા ગયા, ત્યાં આ એ દુતિ પણ ભી જાય. હું નૃપ ! તક્ષક સર્પના મુખને ખજવાળ નહિ. કારણ કે ખલવાની સાથે કરેલ વિરાધ તે નાશ કરનાર નીવડે છે, તું એક ઘેટા સમાન, મગધેશ્વર રૂપ મહા મદોન્મત્ત હાથીની આગળ શું માત્ર છે ? ' એટલે કેશવ ક્રોધથી એલ્યા અને સામ ! માશ પિતાએ સરલતાથી સ્નેહ સંબંધ પાળ્યો, તેથી શું તારા સ્વામી અમારા ધણી થઈ પડ્યો ? જરાસધ અસારા કોઈ રીતે સ્વામી નથી, પરંતુ આવી રીતે ખેલતાં તારા સ્વામી ખીજે કંસ થવાને ઈચ્છે છે. માટે ત્યાં તરત જા અને ઈચ્છા મુજબ તારા ધણીને કહી સંભળાવ' એ રીતે સભળતાં ક્રોધથી ધમધમીને સામ, સમુદ્રવિજય રાજાને કહેવા લાગ્યા હું દશાર્હ ! તાશ આ પુત્ર કુલાગાર સમાન છે, એની શામાટે ઉપેક્ષા કરે છે? આ તેના વચનથી ક્રોધે ધગધગત અનાવૃષ્ટિ કુમાર આલ્યા— અરે સામ ! પિતા પાસેથી વારંવાર અને પુત્રાની માગણી કરતાં તું શરમાતા નથી ? તે જશસધ જમાઈના વધથો ભાચા છે, તા અમે છ ભાઈઓના વધથી શું નથી ભાચા ? મહાભુજ રામ, કૃષ્ણ અને બીજા અકરાદિક અમે આવુ ખેલનાર તને કર્દિ સહન કરનાર નથી. ’એ રીતે અનાવૃષ્ટિએ ક્રોધથી તેને નિમ્ર છછ્યા, એટલે સમુદ્રવિજય રાજાથી ઉપેક્ષા કરાયેલ સામરાજા ક્રોધથી ધમધમતા શગૃહમાં ગયા. પછી બીજે દિવસે સમુદ્રવિજય શજાએ પાતાના ખાંધવાને ભેગા કરીને નૈમિત્તિકામાં ઉત્તમ અને હિતકારી
એવા ફોષ્ટિક નામના નિમિત્તિયાને પૂછ્યું કે ભદ્ર ત્રણ ખંડના સ્વામી એવા જરાસ ધરાજાની સાથે અમારા વિગ્રહ ઉપસ્થિત થયા છે. તે હવે શું થશે, તે કહે. ” તે આત્ચા કે - અલ્પ સમયમાંજ આ મહાબલવંત શમ—કેશવ, તે જરાસ ધને મારીને ત્રણ ખંડના સ્વામી થશે, પરંતુ તમે અત્યારે સમુદ્ર કિનાર થઈ પશ્ચિમ દિશાતરફ જાઓ. તમારે ત્યાં જતાંજ શત્રુના ક્ષયની શરૂઆત થશે. વળી આ સત્યભામા જ્યાં બે પુત્રને જન્મ આપૈ, ત્યાંજ નગરીની સ્થાપના કરીને તમારે નિશંક થઈને રહેવું. • એમ સાંભળીને રાજા હુ પામ્યા. પછી પટહુની ઉદ્ઘાષણાથી પોતાનું પ્રયાણ તેણે પાતાના સંબધીઓને જણાવ્યુ. અભ્યાર ફુલકાટિસહિત સમુદ્રવિજય રાજાએ મથુરાનગરીના ત્યાગ કર્યો. ત્યાંથી થાય પુરમાં જઇ સાત કુલકાટિલઈને પોતાની જ્ઞાતિસહિત ચાલ્યા, ઉગ્રસેન રાજા પણ તેની પાછળ ગા, અને બધા વિધ્યાચલના મધ્ય રસ્તામાં સુગે જવા લાગ્યા.
હવે સામાજાએ આવીને તે બધું જશસંધને કહી સંભળાવ્યું એટલે તે કોધાયમાન થઇ ગયેા. તેને ક્રોધીય જોઈને તેના પુત્ર કાલકુમારે કહ્યું કે—s તાત ! તમારી આગળ એ ખીણુ યાદવેા શું માત્ર છે ? માટે મને હુકમ કરી કે તેમને સમુદ્ર કે અગ્નિના મધ્યમાંથી અને દિશાઓના અ`તથી ખેંચીને મારીશ, નહિ ત હું અગ્નિમાં પ્રવેશ કરીશ, પણ કાઇરીતે પાછા હઠીશ નહિ. ’ ત્યાર પછી પાંચંસે’
.
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી મનાથ ચરિત્રરાજાઓ સહિત તથા મહાસંન્યથી પરવારેલ એવા કાલકુમારને તેણે યાદવને હ. gવાને માટે આદેશ કર્યો. એટલે કાલ પોતાના ભાઈ યવન સહદેવ સહિત અપશુકન તથા દુષ્ટ નિમિત્તોએ વાર્યા છતાં તે પાછો ન હો, અને યાદવેની પાછળ પાછળ જતા અ૮૫ સમયમાજ નજીકમા ક્યા યાદ વાસ કરી રહ્યા છે એવી વિંધ્યાચલની અધભૂમિમાં તે આવી પહોચે. એવામાં કાલકુમારને નજીક આવેલ જેઈને રામ-સ્કૃષ્ણની અધિષ્ઠાયક દેવતાએ એક કારવાળે, વિસ્તીર્ણ અને ઉન્નત એ એક પર્વત વિકુઓં, અને “અહી રહેલ યાદવેનું સૈન્ય અગ્નિથી ભસ્મ થઈ ગયું એમ રોતી એક સ્ત્રી ને ચિતા સમીપે વિકવી. તેને જોઈને કાલકુમાર બાલ્યા- હે ભદ્રે ! તું કેણુ છે? અને આમ રૂદન શા માટે કરે છે?* ત્યારે તે બોલી કે––જરાસંધથી ભય પામીને બધાએ યાદ નાશી ગયા અને તેમની પાછળ કાલની સમાન વીર કાલકુમાર દડો તે પાસે આવેલ સાંભળતાંબધા યાદવે ચક્તિ થઈને અનિમા પઠાં, દર્શીહા, તથા રામકૃષ્ણ અહીં ચિતામાં પેઠા. તે અંગેના વિચગથી હું પણ અનિમાં પ્રવેશ કરું છું.' એમ કહીને તે અનિમા પડી ત્યારે દેવતાથી માહિત થઈ કાલે થવસ સહદેવ તથા શ્રી રાજાને કહ્યું કે_મેં પિતા અને એની પાસે આવી તિજ્ઞા કરી છે કે--અનિવિગેરેમાંથી ખેંચી કહાડીને પણ ચાદવેને હું અવશ્ય મારીશ.' મારા ભયથી અગ્નિમાં પેકેલા તેમને હણવાને સત્ય પ્રતિજ્ઞાવાળા હું પણ આ બળતા અગ્નિમાં પ્રવેશ કરીશ” એમ કહી તે કાલ ઢાલ, તલવાર લઈને પતંગની જેમ અગ્નિમાં પ, અને દેવતાઓથી માહિત થયેલા પોતાના સંબધિઓના દેખતાં તે મરણ પામે. એવામાં સૂર્ય અસ્ત થયે. તેથી તે યવન સહદેવાદિક ત્યાંજ રાત રહ્યા. પ્રભાત થતાં તે પર્વત અને ચિતા તેમના જેવામા ના આવી. તે વખતે દતાએ આવીને તેમને કહ્યું કે-- યાદ દૂર નીકળી ગયા.” પછી વૃદ્ધોના વિચારથી તે દેવતાએ કરેલ સહ જાણીને ચવનાદિક પાછા ફરી તે બધુ જરાસંધને કહી સંભળાવ્યું. તે સાભળતા જરાસ ધ અત્યંત સુચ્છ પામીને પૃથ્વી ઉપર પડી ગયો, અને સાવધાન થતા સમકાલે--હાકાલાહાકાલ!હાસ! હાસ એમ બોલતે તે.કરૂણ સ્વરે જેવા લાગે હવેચાદાએ જતા જતાં કાલનું મરણ જાણીને જેમને વિશ્વાસ આવેલ છે એવા તેમણે પરમ આનંદથી ક્રોકિનું પૂજન કર્યું. રસ્તામાં એક વનમાં રહેતા તેમની પાસે અતિમુક્તક તે ચારણર્ષિ આવ્યા, સમુદ્રવિજયે તેની પૂજા કરી. પછીતે મહામુનિને નમીતેણે પૂછયું કે-- હે સ્વામીન ! આ સંકટમાં અમારું શું થશે?” એટલે તે મુનિ બોલ્યા કે-“હે ગજના ભય ન પામ.આ તારે અરિષ્ટનેમિકુમાર બાવીશમાં તીર્થકર અને અદિલીય બલવાન થશે, અને આ રામકૃષ્ણ બલદેવ અને વાસુદેવ દ્વારકામાં રહેતાં જરાસંધને વધ કરીને અર્ધ ભારતના સ્વામી થશે.” તે સાંભળી હર્ષિત થયેલ
Page #155
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણે કરેલી દ્વારકા નગરીની સ્થાપના
138
.
"
9
સમુદ્રવિજય રાજાએ તે મુનિને પૂછને વિસર્જન કર્યો. પછી સુખે પ્રયાણ કરતા યાદવા સાાષ્ટ્રદેશમાં ગયા, અને ત્યાં ગિરનારની ઉત્તરને પશ્ચિમે અઢાર કુલકેાટિ સહિત તેમણે પડાવ નાખ્યા ત્યા કૃષ્ણની પત્ની સત્યભામાએ જાત્ય સુવર્ણ સમાન કાંતિવાળા ભાનુ અને ભ્રામર નામના બે પુત્રાને જન્મ આપ્યું. પછી ક્રાણુ કીએ ખતાવેલ દિવસે સ્નાન અને અલિક કરી એિ અષ્ટમ તપ’કરીને સમુદ્ધની પૂજા કરી એટલે ત્રીજી રાત્રે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામે દેવ આકાશમાં રહી અ ંજલિ જોડીને આવ્યા. તેણે કૃષ્ણને પાંચજન્ય શ ંખ તથા રામને સુધાષ શ ખ તેમજ દિવ્ય રત્ન, માળા અને વસ્ત્રો માખ્યાં અને કહ્યું કે- હે કેશવ ! હું સુસ્થિત નામે દેવ છું. તે મને શા માટે યાદ કર્યાં છે ? એટલ, તારૂં શું કામ કરૂં ? ? ત્યારે કૃષ્ણે તે દેવને કહ્યું— પૂર્વે વાસુદેવાની જે અહીં દ્વારકા નગરી હતી, તેને જળથી ઢાંકી સીધી છે, મારે વસવાને માટે તેનું સ્થાન પ્રગટ કર. એટલે તે દેવતાએ મુલ શખી તે પ્રમાણે કરીને ઈંદ્રને વિનંતિ કરી, ત્યારે સાધકેંદ્રની માત્તાથી ધનદે ભાર ચેાજન લાખી અને નવ ચેાજન વિસ્તૃત એવી રત્નમય દ્વારકા નગરી અનાવી તેની ચારે બાજુ મઢાર હાથ ઉંચા, નવ હાથ પૃથ્વીમાં ગયેલ, ખાર હાથ પહેાળા તથા ખાઇ સહિત કિલ્લો બનાવ્યા. વળી ત્યાં વૃત્ત, ચતુરસ, વ્યાયત, ગિકૂિટ, સ્વસ્તિક, સ તાભદ્ર, મંદર, અવતસ, અને વમાન એવા નામે લાખો ગમે એક લાંયના, એ ભેાથના, ત્રણ ભયના, એમ સાત ભાંય સુધીના મ્હેલા અનાવ્યા, વળી વિચિત્ર રત્ન, માણિકય, સુવર્ણ અને રૂપાના ચત્વરા ( જ્યાં ચાર રસ્તા સાથે મળે તેવા સ્થાના )માં, ત્રિકા ( ત્રણ રસ્તા ભેગા થાય તેવા સ્થાનેા ) મા હજારા દિવ્ય જિનચૈત્ય કરાવ્યાં. તેમાં પ્રથમ અગ્નિ ખુણે કિલ્લા સહિત સુવર્ણ ના સ્વસ્તિક નામે સ્કેલ - સમુદ્રવિજય રાજાને માટે તૈયાર થયા. તેના સમીપે અક્ષેશભ્ય અને તિમિતના અનુક્રમે દ્રુ ( કાટ ) સહિત નઢાવર્ત્ત તથા ગિરિષ્કૃટ નામે પ્રાસાદ થયા, નૈઋત ખુણે સાગરને માટે ઉંચા અષ્ટાંશ નામે પ્રાસાદ થયે પછી હિમવાન્ અને અચલને માટે વમાન નામના એ પ્રાસાદ થયા, વાયવ્ય ખુણામાં ધરણને માટે પુષ્પપત્ર નામે પ્રાસાદ, પૂરણને માટે આાકદન નામે પ્રાસાદ, અને તેની પાસે અભિચંદ્રને માટે વિમુક્ત નામે પ્રાસાદ થયા. પછી ઇશાન ખુણે વસુદેવને માટે કુબેરછ' નામે પ્રાસાદ થા, ઉગ્રસેનના રાજમાર્ગની પાસે શ્રીવિહારક્ષમ નામે ઐાઢ પ્રાસાદ થયા, બધા પ્રાસાદો કલ્પવૃક્ષો સહિત, ગજશાળા અને અશ્વશાળાથી મર્હિત, ગઢચુસ્ત મોટાઢાર અને ધ્વજ સમૂહને ધારણ કરનારા હતા તે બધાની મધ્યભાગમાં વસુ. ધ્રુવના ચારસ અને મોટા દ્વારવાળા પૃથ્વીજય નામે મહાન પ્રાસાદ કરવામાં આન્યા. તે પછી અઢાર ભૂમિ ( ભેાય ) વાળા, નાના પ્રકારના અનેક ઘરો યુક્ત એવા સ તાલ નામે પ્રાસાદ વાસુદેવના થયા રામ કૃષ્ણના પ્રાસાદની સમક્ષ
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી સ્નાક ચરિર– વિશદ સ્ત્ર અને માફિક્ય મય તથા સુધમાં સમાન એવી સર્વપ્રભાસા નામે સભા હતી. ત્યારપછી વિશ્વકર્માએ એ આઠ હાથ ઉંચે, જિન પ્રતિમાથી વિભૂષિત, મેરૂ શિખર સમાન ઉચ. મણિ રત્ન, માણિજ્ય અને કેનમય, અનેક લેય તથા ગાવા વિગેરેથી વિરાજિત, વિચિત્ર કનની વેદિકા સહિત. અને મનેa એ જિન પ્રસાદ બનાવ્યું. વળી સાવરે. દીધિંકા, વા, ચૈ, ઉદ્યાનમાર્ગ અને બીજું બધું ત્યાં ધનદે એક અસત્રમાં બનાવી દીધું. એ પ્રમાણે દ્રપુરી સમાન વાસુદેવની મનહર દ્વારકાનગરી ધનદે તૈયાર કરી ને નગરીની પૂર્વ દિશાએ ગિરનાર પર્વત, દક્ષિણ દિશાએ માલ્યવાન પર્વત. પશ્ચિમ દિશાએ
મનસ, અને ઉત્તર દિશાએ ગધ માદન-એમ ચાર મોટા પર્વતે હતા. હવે પ્રભાત થતાં પૂર્વના ઘણા પુણ્યને લીધે કુબેરે કૃષ્ણને બે પીળા વસ્ત્ર, નક્ષત્ર માલા, મુગટ, સ્તુભ નામે મહારત્ન. શગ ધનુષ્ય, અક્ષય બાણવાળા બે ભાથા નક નામે અડગ માદકી ગદા, અને ગરુડધ્વજ નામે રથ એ બધા માપ્યાં. અને રામને વનમાલા નામે આભરણ વિશેષ, હલ, મુશલ એ આયુધ, બે વ. તાવજ રથ, અક્ષય બાણવાળા બે ભાથા અને ધનુષ્ય એ બધાં ધનદે આપ્યાં. પછી પનદે દશે દિશાહને રત્ન અને ભૂષણે આપ્યાં. કારણ કે તેઓ રામ-કૃષ્ણને પૂજનીય હતા. હવે બધા સાદાએ કેશવને શત્રુઓને ક્ષય કરનાર અણીને હર્ષ પૂર્વક પશ્ચમ સમુદ્રના કિનારાપર તેને રાજ્યાભિષેક કર્યો. પછી સિદ્ધાર્થ સારથિ સહિત બલદેવ અને દારૂક સારથિ સહિત કેશવ એ મને વીરે દ્વારકામાં પ્રવેશ. કરવાને થપર બેઠા નક્ષત્ર વડે ચંદ્ર-સૂર્યની જેમ રથમાં બેઠેલા યાદથી પર વિલા તે અને વીએ જય જય નાદની સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. તે વખતે તે નગરીમા પનદે સાડાત્રણ દિવસ ૨ મણિ. માણિજ્ય, કાંચન, રજત, ધન, ધાન્ય અને વિચિત્ર વસ્ત્રોને વૃદ્ધિ કરી પછી કુબેરે બતાવેલ ઘરમાં સર્વ એ સુખે વાસ કર્યો, હવે વિષ્ણુ વિગેરે બધા ચોદવેએ તે નગરીમાં નિવાસ કર્યો કુબેર તેમની અતુલ વાંછાને પરતે હતે. વળી એ ઘરવાળી દ્વારકાને સુવર્ણ, ધાન્ય અને વિવિધ વોથી સંપૂર્ણ રીતે પરિત થતાં તેમાં સંપદાઓનિરંતર ચોતરફથી તત સાવવા લાગી
એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિવિરચિત શ્રીમાનું અરિષ્ટનેમિના ચરિત્રમાં પાંચમો પરિચ્છેદ સમાપ્ત થયે.
Page #157
--------------------------------------------------------------------------
________________
-
*
શા
૪૪.
1296)
षष्ठ परिच्छेद.
પ્રકરણ ૧૨ મું. શ્રી નેમિનાથ પ્રભુનું બાહ્ય જીવન, શ્રીકૃષ્ણ કરેલ જ , કિમણીનું હરણ અને પ્રદ્યુમ્ન જન્મ
વે રામ સહિત કેશવ દશે દિશાહને અનુસરતે, યાદના પરિવારથી પરવારેલ ક્રીડા કરતે તે દ્વારકામાં સુખે રહેવા લાગ્યા. વળી ત્યા દશાહને પ્રમેહ પમાડતા તથા રામકૃષ્ણના મનને આનદ પમાડતા શ્રીનેમિનાથ વૃદ્ધિ પામવા લાગ્યા. પિોતે વૃદ્ધ
છતા લઘુ બનીને સર્વ બ્રાતાઓ સ્વામીની સાથે ક્રીડા પર્વત પર અને ઉલ્લાનાદિકમાં ક્રીડા કરવા લાગ્યા. દશ ધનુષ્ય ઉચા પ્રભુ અનુક્રમે વનવય પામ્યા. પરંત જન્મથી કામને જીતનાર હોવાથી તે વિકાર રહિત છે. માત પિતા, તથા રામકૂણાદિક બાધા દિવસે દિવસે પરણવાની પ્રાર્થના કરે છે, તથાપિ ભગવંત કોઈ કન્યાનું પાણિગ્રહણ કબુલ કરતા નથી. હવે જાણે શક અને ઈશાન સાથે મળ્યા હોય તેવા રામ અને કૃષ્ણ અને પિતાના બળથી ઘણુ માંડલિક રાજા એને તાબે કરીને રાજ્ય કરવા લાગ્યા.
એક દિવસે નારદ ઋષિ ફરતે ફતે કૃષ્ણના ઘરે આવી ચડ્યો. રામ સહિત કથશે પોતે તેને વિધિ પૂર્વક પૂજો, પછી તે કૃષ્ણના અંતઃપુરમાં ગયે, ત્યાદર્પણમા પિતાનું સ્વરૂપ જોતિ સત્યભામાએ વ્યગ્ર હોવાથી આસનાદિકવડે તેને આદર સત્કાર ન કર્યો. એટલે તે ક્રોધાયમાન થઈને ત્યાથી નીકળી ગયા અને વિરુદ્ધ ચિંતવવા લાગે કે શ્વાસુદેવમાં અંતઃપુરમાં નારદ બધા નિરતર આદર પામ્યા છે, અને આ પતિને વલ્લભ હોવાથી ગર્વિષ્ઠ થયેલી સત્યભામાએ મારી સામે અલયસ્થાન કરવાનું તે દૂર રહ્યું, પરંતુ મારી સામે પણ ન જે. માટે એને અત્યંત રૂપવતી એવી સપત્નીની પ્રાપ્તિના મહા સ કટમા નાખું.” એમ વિચારતે નારદ કંડિન પુરમાં ગયા. ત્યાં ભીમક નામે રાજા હતા. તેની યશોમતી નામે સ્ત્રી હતી તેમને કિમ નામે પુત્ર અને દિવ્ય રૂપને ધારણ કરનાર રૂકિણી નામે પુત્રો હતા. ત્યાં નારદ ગયો, એટલે રૂકિમણુએ ઉડીને નમસ્કાર કર્યો, ત્યારે નારદ આશિષ આપી કે–“અર્થ ભરતને ધણું કૃષ્ણ તને વર મળે.” ત્યારે તેણીએ પૂછયું કે–એ કૃષ્ણ કોણ?” એટલે નાદે તેના અદભૂત અને અસાધારણ
Page #158
--------------------------------------------------------------------------
________________
Re
શ્રી તેમનાથ ચરિત્ર
INTERESTING THE
---
----
એવા શાદિક ગુણા કહી બતાવ્યા. તે સાભળીને રૂકિમણી તત્કાલ કેશવ ઉપર અનુરક્ત થઈ, અને કૃષ્ણુનેજ મ્હાતી તે મદનાતુર બની ગઈ. પછી નારદે તેનુ રૂપ પટપર આલેખી, દ્વારકામા આવીને કુષ્ણને ખતાન્યુ. લેાચનને અમૃત સમાન તે રૂપ જોઈને કૃષ્ણે નારદને પૂછ્યું કે— હું ભગવન્! આ કઈ દેવીને તમે પટપર આલેખી છે? તે કહા.’ ત્યારે નારદ હસીને એલ્યે કે હે કેશવ! આ દેવી નથી, પશુ કુઢિનપુરના સ્વામી રૂક્મિ રાજાની એન એ કુમારી છે” તે સાભળીને તેના રૂપથી વિસ્મય પામેલ અને માહિત થયેલ ગાવિદે તરત રૂક્મિરાજા પાસે માજીસ મોકલીને મીઠી વાણીથી રૂક્મિણીની માગણી કરી. ત્યારે રૂક્મિરાજા હસીને આત્યા
— મહા ! આ ગેટવાળ હીન કુળવાળા છતા મૂઢ મારી બેનની માગણી કરે છે. આ તેના મનોરથ કેવા છે ? એના રૂપને લાયક શિશુપાલ રાજાને હું મારી એન આપીશ, એમના ચેાગ શહિણી અને ચંદ્રમા જેવા ઉચિત થશે. ’ એમ તેના કઢાર એલ સાભળી તે આવીને કૃષ્ણને કહી સંભળાવ્યા, હવે તે વૃત્તાત જાણી પિતાની એન એવી ધાત્રીએ રૂક્મિણીને સ્નેહથી એકાનમા ખેલાવીને કહ્યુ કે— “હે પુત્રી! માલ્યાવસ્થામાં તને મારા ખેાળામા બેઠેલી જોઇને અતિમુક્તક મુનિએ કર્યુ હતુ કે આ કૃષ્ણુની પટરાણી થશે ' ત્યારે મે પૂછ્યુ કે કુખ્શ શી રીતે આળખાશે ?' તે મેલ્યા કે પશ્ચિમ સમુદ્ધપર દ્વારકા નગરીને સ્થાપવાથી કૃષ્ણ જણાશે.’ તેણે માગ્યા છતા રૂક્મિએ તને ક્રૃષ્ણ સાથે ન વરાવી, પર ંતુ દમઘાષના પુત્રં શિશુપાલને તે આપવા ઇચ્છે છે.” તે સાભળીને રૂક્મિણી મેલી કૈં—માત! ઋષિઓનુ વચન શું અન્યથા થાય ? પ્રાતઃકાલના ગરવ શુ નિષ્કુલ જાય ? ’ એ રીતે કુછ્યુ ઉપર રૂક્મિણીના ભાવ જાણીને તે ધાત્રીએ ગુપ્ત દૂતથી કૃષ્ણને જણાવ્યુ કે માઘ માસની અજવાળી અષ્ટમીએ નાગપૂજાના માને રૂક્મિણીની સાથે બ્હાર નીકળીને હું ઉદ્યાનના માર્ગે જઇશ. જો તમારે રૂક્મિણીને પરજીવી, હાય, તો ત્યાં તમે આવજો, નહિ તે તેને શિશુપાલ પરણી જશે. ’
હવે અહીં કૃમિ રાજાએ ખેલાવેલ શિશુપાલ રૂકિમણીને પરણવાને સૈન્ય સહિત કુઢિનપુરમા આવ્યા. ત્યા રૂક્મિણીના પાણિગ્રહણને માટે તૈયાર થઈ આવેલ શિશુપાલના સમાચાર `કલિકુતૂહલી નારદે કૃષ્ણને જણાવ્યા ત્યારે કૃષ્ણે પશુ પોતાના સ મ ધી જના ન જાણી શકે તેમ રામની સાથે વિભિન્ન રથમાં બેસીને કુંઠિનપુરમા ગધે, એટલે તે ધાત્રી તથા અન્ય સખીએ સહિત રૂકિમણી નાગપૂજાના આને ઉદ્યાનમા આવી, ત્યારે કૃષ્ણે પણ રથથી ઉતરી, પેાતાનુ મૂલથી સ્વરૂપ જણાવી, તે યાત્રીને નમીને રૂક્મિણીને કહ્યુ કે— હૈ સુંદરી 1 માલતી તરફ મધુકર–ભ્રમરની જેમ તારા ગુણાથી ખેંચાયેલા હું કેશવ બહુ ક્રથી તારી પાસે આબ્યો છું. માટે મારા રથમા બેસી જા. ' એટલે તેના ભાવને જાણનારી ધાત્રીની
9
૧. ફ્ળ કરાવીને દહેલ આશ્ચય પામનાર ૨ અલગ નહિ તે
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ કરેલુ રુકિમણુનું હરણ.
૧૨૯ પ્રેરણાથી રોમાંચિત થયેલ રૂકમણી તરતજ કૃષ્ણના હદયની જેમ સ્નેહ પૂર્વક રથ પર ચડી. પછી ગોવિંદ કઈક દૂર ગયા, ત્યારે પિતાને દોષ ટાળવાની ખાતર તે ધાત્રી તથા બીજી દાસીઓએ ઉચથી પિકાર કર્યો કે –“હે રૂકિમન ! હે રૂકિમન ! આ તારી રુકિમણી બહેનને ચોરની જેમ રામ સહિત કુણુ બલાત્કારથી હરી જાય છે. એવામાં રામ-કૃણે પિતાના પાંચ જન્ય અને સુષ શખ વગાડ્યા, ત્યારે સમુદ્રની જેમ રૂમિનું સમસ્ત નગર અત્યંત ક્ષોભ પામ્યું. પછી મહાભુજવાળા, મહાબલવાળા અને મહા સચવાળા એવા કિમ અને શિશુપાલ બને રામ-કણની પાછળ દેવ્યા. તે જોઈને મેળામાં બેઠેલ રુકિમણીએ ચકિત થઈને હરિને કહ્યું કે-“હે નાથ ! મારે ભાઈ કૂર અને મહા બલવાન છે, તથા શિશુપાલ પણ તેના જેજ છે, વળી બીજા પણ તેમના ઘણું સુભટે અહિં આવતા દેખાય છે. અને અહીં તમે બે એકલા છે. તેથી હું ભય પામું છું કે શી ગતિ થશે?” ત્યારે હરિ હસીને બોલ્યા- હે સુંદરી! તુ ભય ન પામ, તું ક્ષત્રિય સુતા છે. મારી આગળ આ રૂકિમ વિગેરે બિચારા શું માત્ર છે? આ મારૂ બળ જે.” એમ કહીને તેને વિશ્વાસ પમાડવા કણે અર્ધચદ્ર બાણના એક ઘાથી કમલનાલની એક પંક્તિની જેમ તાલ વૃક્ષની શ્રેણિને છેદી (વીંધી) નાખી, અને વળી વીંટીની હીરાકણીને અંગુષ અને આ ગુલિથી દબાવતાં રંધાયેલ મસુર ધાન્યના કણની જેમ લીલાથી તેને દળી નાખી. ત્યારે પિતાના પતિના તે બલથી રૂકમણીને બહુ આનંદ થશે. પછી ગાવિંદે રામને કહ્યું કે– તમે આ રુકિમણીને લઈને જાઓ, હું પાછળ આવતા રૂણિમ વિગેરેને મારતે આવીશ.” ત્યારે રામ બોલ્યા કે –“હે બ્રાત! તુ જા, હું એ બધાએને મારીશ.” તે સાંભળીને રૂકિમણી ભયભીત થતી એલી કે મારા ભાઈને બચાવજે.” ત્યારે ગોવિદની અનુમતિથી રામે તેનું વચન કબુલ રાખ્યું અને યુદ્ધ કરવાને ત્યાંજ ઊભો રહ્યો, તથા જનાર્દન (કૃષ્ણ) રુકિમણીને લઈને ચાલ્યા ગયા.
હવે સંગ્રામમાં સાવધાન અને મુલાયુધને જેણે ફેકેલ છે એવા બલભદ્રે, મંથનાચલ જેમ સમુદ્રને મળે તેમ આવેલ સૈન્યને વલવી નાખ્યું. તેના મુશલ વડે વજથી જેમ પર્વત પડે તેમ હાથીઓ પૃથવી ઉપર પડવા લાગ્યા, અને રથ ઘડાના દીકરાની જેમ ભાગીને ભુકેશુકા થઈ ગયા. તે રામે શિશુપાલની સાથે કિમની સેનાને પરાભવ કર્યો, ત્યારે વીરમાની રૂકિમ બલભદ્રને કહેવા લાગ્યો કે–અરે ગોવાળ! મેં તને જે. મારી આગળ આવી જા આ હું તારા ગે-દુધના પીવાથી ચડેલ મદને ઉતારીશ.” ત્યારે રામે લીધેલ વચનને યાદ કરતાં સુશલ મૂકીને
બાણથી તેના રથને ભાંગી નાંખપે, તથા બuતરને ભેદી નાખ્યું અને વેગથી ' અશ્વોને મારી નાખ્યા. પછી લગભગ મરવાની અણુ સુધી પહોચેલ રૂમિના
૧૭.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમનાથ ચરિત્રે
સુરપ્રમાણથી માથાના વાળ સુંડીને હસતા હસતા રામ તેને કહેવા લાગ્યા તું મારા ભ્રાતાની વધૂનો ભાઈ છે, માટે મારવા લાયક નથી. અરે ! હવે ચાલ્યા જા, તુ ભલે મુડ સુંઢાવેલ છતાં અમારા પ્રસાદથી તારી સ્ત્રીઓ સાથે ભાગ વિલાસ કર ’ એમ કહીને ખલદેવે તેને છોડી મૂકયેા. તે શરમના માર્ચ ડિનપુરમા ન ગયા, પરંતુ ત્યાજ ભાજકઢ નામે નગર વસાવીને રહ્યો.
૩૦
હવે કૃષ્ણે દ્વારકામાં પ્રવેશ કરતાં રૂક્મિણીને કહ્યું કે હે દેવી ! દેવતાએ રચેલી આ મારી રત્નમય નગરી નિહાલ કે સુભ્ર ! અહીં કલ્પવૃક્ષેાથી વિરાજીત બગીચામા મારી સાથે તુ સુર સુદરીની જેમ નિર તર ઇચ્છા મુજબ સુખે ક્રીડા કરજે. ' ત્યારે રૂક્મિણીએ કેશવને કહ્યુ` કે— હે પ્રિયતમ ! તમારી સીએ માટી ઋદ્ધિ સહિત અને મોટા પરિવાર યુક્ત તેમના પિતા વિગેરે વડીલે એ તમેને આપી છે, અને મને તેા એક કેદીની જેમ તમે એકલા લઈ આવ્યા છે, માટે તે મારી મશ્કરી ન કરે, તેમ કરો, ’ તે સાભળીને કૃષ્ણે કહ્યુ કે— તને તેમના કરતા અધિક કરીશ ' એમ રૂક્મિણીને કહીને તેને સત્યભામાના ઘર પાસે પ્રાસાદમાં રાખી, અને ગ ધવ વિવાહથી તેને પરણીને વિષ્ણુએ પેાતાની ઈચ્છા મુજખ રાત ભર તેની સાથે ક્રીડા કરી. તે વખતે કૃષ્ણે રૂક્મિણીના ઘરમા અન્ય જનને આવવાના પ્રતિબ ધ કર્યાં. એવામા સત્યભામાએ મહેજ આગ્રહથી કૃષ્ણને કહ્યું કે- હું પ્રિય ! નવી પરણી લાવેલ પત્ની મને દેખાડા.' ત્યારે ગાવિંદ લીલા-ઉધાનમા લક્ષ્મી પ્રાસાદમા લક્ષ્મીની પ્રતિમાને સજ્જ કરવાના છઠ્ઠાને મહાનિપુણ ચિત્રકારાના હાથે દૂર કરાવી, અને તેને ઠેકાણે રૂક્મિણીને સ્થાપન કરી. વળી તેને ભલામણ કરી કે— ાણીઓ આવે, ત્યારે તુ દેવીની જેમ નિશ્ર્ચલ એસજે, ” એમ કહીને કૃષ્ણ પોતાના સ્થાને ગયા. એટલે સત્યભામાએ તેને ફરીને પૂછ્યુ કે નવીન પ્રિયતમાને તમે કર્યો ઠેકાણે રાખી છે ? ત્યારે કૃષ્ણે કહ્યું કે— તેને શ્રી ( લક્ષ્મી ) પ્રાસાદમાં રાખી છે. ’ તે સાંભળીને સપત્ની સહિત સત્યભામા શ્રી પ્રાસાદમા ગઇ. ત્યાં શ્રીના સ્થાને એઠેલી અને નિશ્ર્ચલ એવી રૂકિમણીને તેણે કહ્યુ કે— અહેા ! લક્ષ્મીદેવીનું રૂપ ! અહા ! કારીગરીની કુશળતા ! ? એમ કહી પ્રણામ કરીને સત્યભામાએ વિનતિ કરી કે હે દેવી ! હુ હની નવીન પત્નીને રૂપમા જીતી જાઉં, તેમ કર. આ મારો મનેરથ જો સફળ થશે, તેા તારી પૂજા કરીશ. ' એમ કહીને તે કૃષ્ણ પાસે ગઈ, અને આલી કે તમારી પ્રિયતમા ક્યાં છે ?’ એટલે હિર સત્યભામા તથા ખીજી
>
C
સ્ત્રી સાથે શ્રી પ્રાસાદમાં આવ્યા ત્યારે ત્યાં રૂક્મિણીએ ઉકીને કહ્યુ કે~ હું કાને નમું ? ત્યારે કૃષ્ણે તેને સત્યભામા દેખાડી. એટલે સત્યભામા માલી કે—— એ મને શી રીતે નમશે ? ’ કારણ કે અજ્ઞાનથી હુંજ તેને નમી પડી. ? ત્યારે હરિએ હસીને કહ્યુ કે— ભગિનીને નમતા શા દોષ ? ' એટલે સત્યભામા વલખી
Page #161
--------------------------------------------------------------------------
________________
કણ વાસુદેવની આઠ પટરાણીઓનું વર્ણન ૧૩૧ થઈને પોતાના સ્થાને ચાલી ગઈ. પછી કરણે કિમણીને મોટી સ પતિ આપી અને તેની સાથે તે રને સુધારસમા નિમગ્ન થઈને વિલાસ કરવા લાગ્યા.
એક દિવસે નારદ ત્યા આવ્યા, ત્યારે કેશવે તેને પૂજીને કહ્યું કે હે ભગવાન ! કંઈ આશ્ચર્ય દીઠું? કારણ કે તમે તેની ખાતર સર્વત્ર ભમ્યા કરે છે.” નારદ બોલ્યા-સાભળવતાઠ્ય પર્વતપર જાબવાનું નામે વિદ્યાધર રાજા છે, તેની શિવચંદ્રા પત્ની છે, તેમને વિશ્વન નામે પુત્ર અને જાંબવતી નામે કુમારી પુત્રી છે. રૂપમાં તે તેની સમાન ત્રણે જગતમાં કોઈ જોઈ પણ નથી અને સાંભળી પણ નથી. તે રાજહંસીની જેમ કીડા કરવાને સદા ગંગામા જાય છે. આશ્ચર્યરૂપ તેને જોઈને હું તને કહેવાનું આ છું. તે સાંભળીને વિશુ લશ્કર તથા વાહન સહિત સત્વર ત્યાં ગયો, અને સખીઓથી પરવારીને રમતી તે જાબવતીને તેણે જોઈ. “નારદે જેવી એને વર્ણવી, તેવીજ છે એમ બોલતાં હરિ જાબવતીનું હરણ કરી ગયેલ ત્યારે મહાન કોલાહલ થઈ પડી. તરતજ હાલ -તરવારને ધારણ કરીને ફોધી બનતે જાંબવાન તેની પાછળ ચાલે, તેને અનાષ્ટિ જીતીને કૃષ્ણની પાસે લઈ ગયે. એ રીતે વશ થયેલ જાળવાને જ બવતી વિપશુને આપી, અને પોતે અપમાનને લીધે વિરક્ત થઈને દીક્ષા લીધી. તેના વિશ્વન પુત્ર સહિત હરિ જાબવતીને લઈને દ્વારકામાં ગયા. ત્યાં શેવિદે તેને રુકિમણુના મકાન પાસે ઘર આપ્યું, અને બીજું જે કાંઈ તેને જેતું હતું તે બધું આપ્યું. તેણે રૂકિમણુની સાથે મિત્રાઇ (સંગત) કરી.
એક વખતે સિંહલદ્વીપના સ્વામી શ્વ@ામ રાજાની પાસે ગયેલ તે પાછા આવીને ગોવિદને કહ્યું કે–“હે સ્વામિન ! સ્લક્ષણામ તમારી આજ્ઞા માન નથી. વળી તેની લક્ષ્મણ નામે કન્યા છે, તે લક્ષણથી તમેનેજ લાયક છે. તે અત્યારે મિસેન સેનાપતિના રક્ષણ નીચે નાન કરવાને સાગર૫ર આવેલી છે અને ત્યાં સાત શત્રિદિવસ સ્નાન કરશે.” એમ સાંભળીને રામ સહિત કૃષ્ણ ત્યાં ગયે, અને તે સેનાપતિને મારીને તથા લમણાને લઈને તે ચાલતે થયે, પછી તેને પરણીને તેણે જણાવતીના ઘર પાસે રાનગૃહમાં રાખી, અને પરિવાર આપે.
હવે સુરાષ્ટ્ર દેશમાં આયુરી નામે નગરીમાં રાષ્ટ્રવર્ધન નામે રાજા હતું, તેની વિજયા નામે રાણ હતી. તેમને નમુચિ નામે મહાબલવાન યુવરાજ પુત્ર, અને રૂપ સંપદાથી અસાધારણ એવી સુસીમા નામે પુત્રી હતી. દિવ્ય આયુધને જે સાધેલ છે એવો નમુચિ કૃષ્ણની આજ્ઞાને માનતા ન હતા. એક વખતે તે સુસીમાની સાથે પ્રભાસ તીર્થ પર સ્નાન કરવાને ગયે. ત્યાં છાવણી નાખીને પડેલ તેને જાણ, સભ્ય સહિત આવીને કૃણે તેને મારી નાચે, અને સુસીમાને લઈ લીધી. તેને પરણીને લમણાના ઘર પાસે હવેલીમાં રાખી, કેશવે તેને
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી નેમિનાથ ચરિત્રપણ માટી ટિ આપી. તે વખતે રાષ્ટ્રવર્ધન રાજાએ પણ અસીમાને પરિવાર તથા હરિના વિવાહને ચગ્ય હાથી, ઘોડા વિગેરે મકલ્યા. પછી મરૂદેશમા વીતભયનગરમા એવુ નામે રાજાની ગાદી નામે કન્યાને કગણ પર અને તેને સુસીમાના ઘર પાસેના મકાનમાં રાખી. હવે અમ્રિપુર નગરમાં રામ સહિત હરિ, હિરણ્યનાભ રાજાની પદ્માવતી પુત્રીના સ્વયંવરમંડ૫મા ગયા. ત્યાં રોહિણના ભાઈ હિરણયનાભ રાજાએ તે બંને વીરને પોતાના ભાણેજ સમજીને હર્ષપૂર્વક વિધિથી તેમને સત્કાર કર્યો. હિરણ્યનાભ રાજાના સૈવત નામે ચેષ્ઠ ભ્રાતાએ પિતાની સાથે નમિનાથના તીર્થમાં દીક્ષા લીધી, તેની રૈવતી, રામા, સીતા અને બહુમતી એવા નામની ચારે પુત્રીઓ પૂર્વે હિeણ પુત્ર રામને આપેલ હતી, તેથી બધા રાજાઓના દેખતાં હરિએ પદ્માવતીનું હરણ કર્યું, અને સ્વયંવરમાં આવેલ તથા યુદ્ધ કરતા બધા રાજાઓને તે જીતી ગયે, પછી પોત પોતાની પત્ની સહિત રામ-કૃષ્ણ દ્વારકામાં આવ્યા. વિદે ગારીના ઘરની પાસેના મહેલમા પદ્માવતીને રાખી
હવે ગાંધાર નામના દેશમાં આવેલી પુષ્કલાવતી નગરીમા નગ્નજીને રાજાને પુત્ર ચારૂદત્ત નામે રાજા હતા. તેની મનને મોહ પમાડે તેવા રૂપને ધરનારી ગાંધારી નામે બહેન હતી. પિતા મરણ પામતાં ચારૂદત્તને તેના ભાયાતેએ જીતી લીધું. ત્યારે દૂત મારફતે તેણે કૃષ્ણ પાસે શરણું માગ્યું. એટલે હરિએ તરતજ ગાંધારમાં જઈને તેના ભાયાતને સંગ્રામમા મારી નાખ્યા, અને ચારૂદત્ત આપેલ ગાધારીને તે પર. તેને પદ્માવતીના ઘરની પાસેના મકાનમાં રાખી, એ પ્રમાણે ક્રમે કરીને ઘરે આવેલી કૃષ્ણની આઠ પટરાણીઓ થઈ
એકદિવસે રુકિમણીના ઘરે અતિમુકત કષિ આવ્યા. તેને જોઈને સત્યભામા પણ તરત ત્યા આવી, રુકિમણુએ નમન કરીને તે મુનિને પૂછયું કે- હે ભગવાન! મને પુત્ર થશે કે નહિ ? ત્યારે તને કુણુ સમાન પુત્ર થશે” એમ કહીને સુનિ ચાલ્યા ગયા. હવે સત્યભામા તે મુનિ વચનને પોતાને લાગુ પડેલ માનતી, રૂકિમ
ને કહેવા લાગી–મને કુણુ સમાન પુત્ર થશે રૂકિમણું બલી-છલ કરવાથી ત્રાષિનું વચન ફલતું નથી. એ પ્રમાણે વાદ કરતી તે સત્યભામા અને રુકિમણું અને કૃષ્ણ પાસે ગઈ, ને વખતે ત્યાં આવેલ પોતાના ભાઈ દુર્યોધનને સત્યભામા એ કહ્યું-મારો પુત્ર તારે જમાઈ થશે.” વળી રુકિમણુએ પણ તેને તેજ રીતે કહ્યું ત્યારે દુર્યોધન બોલ્ય–તમારા બનેમા એકજે પુત્રને જન્મ આપશે, તેને હું મારી પુત્રી આપીશ. એટલે સત્યભામા બોલી કે જેણીનો પુત્ર પ્રથમ પરણશે, તેને વિવાહમાં બીજીએ પોતાના કેશ આપવા આ બાબતમાં સાક્ષી અને જામીન બલદેવ, વિષ્ણુ અને દુર્યોધન એમ કહીને તે બંને પિત પિતાના ઘરે ગઈ,
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારને જન્મ અને પૂર્વભવ
૧૩૭ હવે એક વખતે પ્રભાતે રુકિમણુએ સ્વપ્નમાં ધવલ વૃષભ૫ર રહેલ વિમાનમાં પિતાને બેઠેલી જોઈ અને તે જાગ્રત થઈ તેજ વખતે મહાશુક વિમાનથી ચવેલ મહર્તિક દેવ રુકિમણું રાણુના ઉદરમાં અવતર્યો. તેણુએ તે સ્વપન હરિને કહી સંભળાવ્યું ત્યારે કૃષ્ણ કહ્યું કે–તને જગતમાં એક વાર એ પુત્ર થશે. એવામાં સત્યભામાની દાસીએ, વિષ્ણુએ કહેલ સ્વપ્નને તેવા પ્રકારને અર્થ સાભળી સત્યભામા પાસે આવીને કર્ણને દુઃખ ઉપજાનાર તે અર્થ કહી સંભળાવ્યું. ત્યારે તેણુએ ખાટા સવન કલ્પના કરીને કૃષ્ણની પાસે આવીને સ્વન કહી સં. ભળાવ્યું–આજે મેં અરાવણ જે હાથી સ્વપ્નમા જે.”તેની બાહ્ય ચેષ્ટાથી કૃણે તે સ્થાને બનાવટી જાયા છતા આ “ગુસ્સે ન થાય એમ ધારીને કહ્યું કે–તને સારો પુત્ર થશે. તે વખતે દેવયાગે તેને પણ ગર્ભ રો, અને ઉદરવવા લાગ્યું, પણ રુકિમણને ઉત્તમ ગર્ભ હોવાથી તેનું ઉદરજેવું હતું તેવું જ રહ્યું. એક વખતે સત્યભામાએ કેશવને કહ્યું–આ તારી રૂકિમણું પ્રિયતમાએ તને કપટથી ગર્ભ કહે છે. બંનેનું ઉદર જુઓ એવામાં તેજ વખતે કૃષ્ણને વધાવતી એક દાસી દોડી આવીને બેલી-“અત્યારે રૂઠિમણું રાણીએ સુવર્ણ જેવી કાતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપે તે સાંભળતા વલખી થયેલ અને ક્રોધમા આવી ગયેલ સત્યભામાએ પોતાના ઘરે જતાં જ ભાજીક નામના પુત્રને જન્મ આપે, હવે કૃષ્ણ હર્ષ પામતે રુકિમણના ઘરે ગયા, અને ત્યાં પ્રથમસિંહાસન પર બેસી પુત્રને મંગાવીને તેણે જે. પિતાના શરીરની કાતિથી એ સર્વ દિશાઓને પ્રોતિત કરવાથી કુણે તેને પ્રશ્ન એવા નામથી બોલાવ્યો અને કેશવ ક્ષણવાર ત્યા રો. તે વખતે પૂર્વભવના વેરથી ધુમકેત નામે દેવ રુકિમણના વેશે આવી, બાલકને લઈને વૈતાઢય પર્વત પર આવ્યું અને ભૂતકરમણ ઉદ્યાનમાં ટેકશિલા ઉપર જઈને વિચારવા લાગ્ય–શુ આને પછાડીને મારી નાખું? પરંતુ એમ કરવાથી આ દુઃખી નહિ થાય. માટે શિલા પરજ મૂકી દઉ કે જેથી આહારરહિત એ ક્ષધાથી આક્રદ કરતે મરી જાય” એમ નિશ્ચય કરી તે બાલકને ત્યાં મૂકીને તે પિતાના સ્થાને ગયે. હવે તે બાલક ચરમ શરીર હોવાથી તથા નિરૂપક્રમ આયુષ્યવાળા હાવાથી બહુ પાંદડાંથી વ્યાપ્ત પ્રદેશમાં તે કંઈ પણ ખાધા પામ્યા વિના શિલાપરથી નીચે પડે. એવામા પ્રભાતે અગ્નિજવાલ નગરથી પિતાના નગર તરફ જતાં કાલસંવર વિદ્યાધરનું વિમાન ત્યાં અલના પામ્યું. તે ખલના કારણને વિચારતે નીચે ઉતર્યો, અને મહા તેજસ્વી તે બાળકને તેણે દીઠા. “મારા વિમાનના ખલનમા આ કઈ મહાત્માજ કારણ ભૂત લાગે છે,” એમ જાણી તેને લઈને પોતાની કનકમાલા પતનીને પુત્ર તરીકે આપે. અને તે વિદ્યાધર પિતાના મેઘકટ નામના નગરમાં જઈને કહેવા લાગ્યો કે મારી સ્ત્રીને ગુઢ ગર્ભ રહ્યો હતો, અત્યારે તેણે પુત્રને જન્મ આપે.” પછી તે કાલસંવર
Page #164
--------------------------------------------------------------------------
________________
સર
શ્રી તેમનાધ ચરિત્ર
પશુ મેટી ઋદ્ધિ આપી. તે વખતે રાષ્ટ્રવન રાજાએ પશુ સુસીમાને પરિવાર તથા હરિના વિવાહને ચેાગ્ય હાથી, ઘેાડા વિગેરે સાકલ્યા. પછી મરૂદેશમાં વીતભય નગરમાં મેરૂ નામે રાજાની ગારી નામે કન્યાને કૃષ્ણ પરણ્યા અને તેને સુસીમાના ઘર પાસેના મકાનમાં રાખી. હવે અરિષ્ટપુર નગરમા રામ સહિત હરિ, હિરણ્યનાભ રાજાની પદ્માવતી પુત્રીના સ્વચવર–સડપમા ગયા. ત્યાં શહિણીના ભાઈ હિરણ્યનાભ રાજાએ તે અને વીરને પોતાના ભાણેજ સમજીને હુ પૂર્વ ક વિધિથી તેમના સત્કાર કર્યાં. હિરણ્યનાભ રાજાના રૈવત નામે જ્યેષ્ઠ ભ્રાતાએ પિતાની સાથે નમિનાથના તીર્થં મા દીક્ષા લીધી, તેની રેવતી, રામા, સીતા અને મધુમતી એવા નામની ચારે પુત્રીએ પૂર્વે શહિણી પુત્ર રામને આપેલ હતી, તેથી બધા રાજાઓના દેખતાં હિરએ પદ્માવતીનું હરણ કર્યું, અને સ્વયંવરમાં આવેલ તથા યુદ્ધ કરતા બધા રાજાઓને તે જીતી ગયા, પછી પોત પોતાની પત્ની સહિત રામકૃષ્ણ દ્વારકામાં આવ્યા, ગાવિદ ગારીના ઘરની પાસેના મહે. લમા પદ્માવતીને રાખી
-----
હવે ગાંધાર નામના દેશમાં આવેલી પુકલાવતી નગરીમા નગ્નજીત રાજાના પુત્ર ચારૂદત્ત નામે રાજા હતા. તેની મનને માહ પમાડે તેવા રૂપને ધરનારી ગાંધારી નામે મ્હેન હતી. પિતા મરણ પામતાં ચારૂદત્તને તેના ભાયાતાએ જીતી લીધા. ત્યારે કૂત મારફતે તેણે કૃષ્ણ પાસે શત્રુ માગ્યું. એટલે હરિએ તરતજ ગાંધારમાં જઈને તેના ભાયાતાને સ ંગ્રામમાં મારી નાખ્યા, અને ચાઈત્ત આપેલ‘ગાધારીને તે પરણ્યા. તેને પદ્માવતીના ઘરની પાસેના મકાનમા રાખી, એ પ્રમાણે ક્રમે કરીને ઘરે આવેલી કૃષ્ણુની આઠ પટરાણીઓ થઇ
એક દિવસે રૂક્મિણીના ઘરે અતિમુત્ત ઋષિ આવ્યા. તેને જોઈને સત્યભામા પણ તરત ત્યા આાવી. રૂક્મિણીએ નમન કરીને તે મુનિને પૂછ્યું કે— હે ભગવાન્ ! મને પુત્ર થશે કે નહિ ? ત્યારે તને કૃષ્ણ સમાન પુત્ર થશે' એમ કહીને મુનિ ચાલ્યા ગયા. હવે સત્યભામા તે મુનિ વચનને પાતાને લાગુ પડેલ માનતી, રૂક્મિણીને કહેવા લાગી'મને કૃષ્ણ સમાન પુત્ર થશે' રૂક્મિણી એટલી છલ કરવાથી ઋષિનું વચન લેતુ નથી.' એ પ્રમાણે વાદ કરતી તે સત્યભામા અને રૂક્મિણી અને કૃષ્ણ પાસે ગઈ, તે વખતે ત્યાં આવેલ પેાતાના ભાઈ દુર્વાધનને સત્યભામા એ કહ્યું— મારા પુત્ર તારા જમાઇ થશે.' વળી રૂક્મિણીએ પણ તેને તેજ રીતે કહ્યું ત્યારે દુર્ગંધન મળ્યે—તમારા આ નૈસા એકજે પુત્રને જન્મ આપશે, તેને હું મારી પુત્રી આપીશ.’ એટલે સત્યભામા એટલી કે— જેણીના પુત્ર પ્રથમ પરણશે, તેના વિવાહમા ખીજીએ પાતાના ક્રેશ આપવા. આ માબતમાં સાક્ષી અને જામીન ખલદેવ, વિષ્ણુ અને દુર્યોધન ’ એમ કહીને તે અને પાત પાતાના ઘરે ગઈ,
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારને જન્મ અને પૂર્વભવ.
૧૨૭ હવે એક વખતે પ્રભાતે રૂકિમણુએ સ્વપ્નમાં ધવલ વૃષભપર રહેલ વિમાનમાં પોતાને બેઠેલી જોઈ અને તે જાગ્રત થઈ તેજ વખતે મહાશુદ્ધ વિમાનથી ચલ મહર્તિક દેવ રુકિમણું રાણુના ઉદરમાં અવતર્યો. તેણીએ તે સ્વપ્ન હરિને કહી સંભળાયું ત્યારે કૃષ્ણ કહ્યું કે–તને જગતમાં એક વાર એ પુત્ર થશે. એવામા સત્યભામાની દાસીએ, વિષ્ણુએ કહેલ સ્વપનને તેવા પ્રકારને અર્થ સાંભળી સત્યભામા પાસે આવીને કર્ણને દુખ ઉપજાનાર તે અર્થ કહી સંભળાવ્યા. ત્યારે તેણીએ ખોટા વન કપના કરીને કૃષ્ણની પાસે આવીને સ્વપ્ન કહી સંભળાવ્યું–આજે મેં અરાવણ જે હાથી વનમાં જે.”તેની બાહા ચેષ્ટાથી કૃણે તે સ્વપ્નને બનાવટી જાણ્યા છતા આ “ગુસ્સે ન થાય એમ ધારીને કહ્યું કે—તને સારે પુત્ર થશે તે વખતે દેવયાને તેને પણ ગર્ભ ર, અને ઉદર વધવા લાગ્યું, પણ રૂકિમણીને ઉત્તમ ગર્ભ હોવાથી તેનું ઉદરજેવું હતું તેવું જ રહ્યું. એક વખતે સત્યભામાએ કેશવને કહ્યું–આ તારી રૂકિમણી પ્રિયતમાએ તને કપટથી ગર્ભ કહ્યા છે. બંનેનું ઉદર જુઓ” એવામાં તેજ વખતે કૃષ્ણને વધાવતી એક દાસી દોડી આવીને બેલી- અત્યારે રૂકિમણું રાણીએ સુવર્ણ જેવી કાતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપે તે સાંભળતા વલખી થયેલ અને ક્રોધમા આવી ગયેલ સત્યભામાએ પોતાના ઘરે જતાંજ ભાવુક નામના પુત્રને જન્મ આપે હવે કૃષ્ણ હર્ષ પામતો રુકિમણીના ઘરે ગયે, અને ત્યાં પ્રથમ સિંહાસન પર બેસી પુત્રને મંગાવીને તેણે જે. પિતાના શરીરની કાતિથી એ સર્વ દિશાઓને પ્રતિત કરવાથી કૃણે તેને પ્રદ્યુમન એવા નામથી બોલાવ્યો અને કેશવ ક્ષણવાર ત્યાં રહો. તે વખતે પૂર્વભવના વેરથી ધુમકેત નામે દેવ રૂમિના વેષે આવી, બાલકને લઈને વૈતાઢય પર્વત પર આવ્યો અને ભૂતનમણુ ઉદ્યાનમાં ટેકશિલા ઉપર જઈને વિચારવા લાગ્ય–શુ આને પછાડીને મારી નાખું? પરંતુ એમ કરવાથી આ દુખી નહિ થાય. માટે શિલા પરજ મૂકી દઉ કે જેથી આહારરહિત એ સુધાથી આક્રંદ કરતે મરી જાય” એમ નિશ્ચય કરી તે બાલકને ત્યા મૂકીને તે પોતાના સ્થાને ગ. હવે તે બાલક ચરમ શરીરી હાવાથી તથા નિયમ આયુષ્યવાળો હોવાથી બહુ પાંદડાંથી વ્યાપ્ત પ્રદેશમાં તે કંઈ પણ બાધા પામ્યા વિના શિલાપરથી નીચે પડશે. એવામા પ્રભાતે અગ્નિજવાલ નગરથી પિતાના નગર તરફ જતાં કાલસંવર વિદ્યાધરનું વિમાન ત્યાં ખલના પામ્યું. તે ખલના કારણને વિચારતે નીચે ઉતર્યો, અને મહા તેજસ્વી તે બાલકને તેણે દીઠે. “મારા વિમાનના ખલનમાં આ કઈ મહાત્માજ કારણભૂત લાગે છે, એમ જાણી તેને લઈને પિતાની કનકમાલા પતનીને પુત્ર તરીકે આપે. અને તે વિદ્યાધર પિતાના મેઘટનામના નગરમાં જઈને કહેવા લાગ્યા કે—મારી જીને ગુઢ ગર્ભ રહ્યો હતો, અત્યારે તેણે પુત્રને જન્મ આપે.” પછી તે કાલસંવર
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉ૪
શ્રી નેમિનાથ ચરિત્ર – વિદ્યારે પુત્રને જન્મ મહોત્સવ કરીને શુભ દિવસે દિશાઓને પ્રોતિત કરવાથી તેનું પ્રદ્યુમ્ન એવું નામ રાણું.
હવે રૂકિમણુએ આવીને કૃષ્ણને પૂછયું કે-હે નાથ! તમારે પુત્ર ક્યાં ? ત્યારે–“હમણાંજ તે લઈ લીધ” એમ વિષણુએ તેને કહ્યું. એટલે-“હે નાથ! મને શા માટે છેતરે છે?” એમ તેણીએ ફરીને કૃષ્ણને કહ્યું. ત્યારે—મને કઈ છળ કરીને છેતરી ગયા છે” એમ જાણી તેણે પુત્રની બહુ રીતે તપાસ કરાવી, પણ પુત્રના સમાચાર કયાંથી પણ ન મળવાથી રુકિમણી મૂચ્છ ખાઈને ધરણપર ઢળી પડી, અને સાવધાન થતાં પરિજનોની સાથે અત્યંત કરૂણ સ્વરે તે રૂદન કરવા લાગી. તેને જોઈને ચાદ, યાદવાની સ્ત્રીઓ તથા બધા લોકો સંતાપ પામ્યા, પરંતુ એક સત્યભામા પિતાના પરિવાર સહિત હર્ષ પામી, “ આવા સમર્થ કણને હજી પણ પુત્રના સમાચાર કેમ ન આવ્યા ?” એમ બોલતી કિમણીએ કણને અત્યંત દુખી બનાવી દીધો. એવામાં એક વખતે સર્વ યાદની સાથે ઉગ પામેલ વિગની સભામાં નારદ આવી ચઢ્યા, અને “આ ?’ એમ બે ત્યારે કૃમણે કહ્યું-તરત જન્મેલે રૂકિમણીને પુત્ર મારા હાથમાથી કઈક હરી ગ. હે ભગવન ! તમે કંઈ તેના સમાચાર જાણે છે?” નારદ બોલ્યાઅહીં મહાજ્ઞાની અતિમુક્ત ઋષિ હતા, તે તે ક્ષે ગયા. અત્યારે ભરતક્ષેત્રમાં તેના જેવા કે જ્ઞાની નથી. માટે હે કૃષ્ણ! પૂર્વ મહાવિદેહમા જઈને હું સિમંધર
સ્વાએિને પૂછું એમ સાભળતાં હર્ષ પામેલ કૃષ્ણ અને અન્ય યાદવેએ પૂછને નારદને વીનવ્યા, એટલે તે તરત સિમંધર સવામી પાસે ગયા. સમવસરણમાં બિરાજમાન જિનૈને નમસ્કાર કરીને તેણે પૂછયું કે “હે ભગવન! કૃષ્ણ અને રુકિમણીને પુત્ર અત્યારે કયાં છે?” ભગવંત બોલ્યા–પૂર્વભવને વૈરી ધૂમકેતુ દેવછલથી કૃષ્ણના પ્રદ્યુમ્ન નામના પુત્રને હરી ગયે તેણે વિતાલ્ય પર્વતમાં શિલાપર મૂર્યો, પરંતુ તે મરણ પામ્યું નથી, કારણકે ચરમ શરીરી હાવાથી ઈદ્ર પણ તેને મારી ન શકે. પછી પ્રભાતે જતા કાલસ વર વિદ્યાધર રાજાના તે જેવામા આવ્યે. તેણે પોતાની પત્નીને તે પુત્ર તરીકે આપે. અત્યારે ત્યાં સુખ પૂર્વક વૃદ્ધિ પામે છે.” એમ, સાંભળીને ફરી નારદે પૂછયું કે-પૂર્વ જન્મમા તેની સાથે ધુમકેતુનું વેર શી રીતે થયુ?” એટલે ભગવંત બોલ્યા કે
“આજ ભરતક્ષેત્રને વિશે મગધ દેશમા આવેલા શાલિગ્રામમાં મનોરમ નામે ઉદ્યાન છે. તેને સુમન નામે યક્ષ અધિષ્ઠાયક હતા. તે ગામમા સામદેવ નામે બ્રાહા હતા તેની અનિલા નામની ભાર્થીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે વેદાર્થને જાણનારા બે પુત્રો થયા તે અને ત્યા વિદ્યાથી વિખ્યાત થયા અને ચિવન પામતા વિવિધ ક્ષેગ ભેગવતાં તે મહેન્દ્રત થયા. એક વખતે તે મને રમ ઉપવનમાં નંદિવર્ધન ના આચાર્ય પધાર્યા, લેકએ આવીને તેમને વાલા. પરંતુ '
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારને જન્મ અને પૂર્વભવ.
૧૩૫
અગ્નિભૂતિ અને વાયુભૂતિ બને ગર્વિષ્ઠ થઈને બોલ્યા કે—“હે જૈન મતથી વાસિત મતિવાળા ! હે વેતાબર! જે કઈ શાસ્ત્રાર્થ જાણતા હોય, તે કહે” ત્યારે નંદિવર્ધનના અવધિજ્ઞાની સત્ય નામના શિષ્ય તે બનેને પૂછયું કે–તમે કયાંથી આવ્યા છો?” એટલે તેમણે – શાલિગ્રામથી આવ્યા છીએ'એમ તેને કહ્યું. ત્યારે સત્ય મુનિએ ફરી પૂછયું કે–અરે ! હું એમ નથી પૂછતો, પરંતુ કયા ભવથી તમે માનવપશુ પામ્યા–એમ તમારી અતીત વાત પૂછું છું જે કંઈ જાણતા હતા તે સવર બોલો.” ત્યારે જ્ઞાનવર્જિત તેમણે લજજાને લીધે નીચે મુખ કરી દીધું. એટલે સત્ય તેમને પૂર્વભવ કહેવા લાગ્યું કે “અહો ! બ્રાહ્મણે!પૂર્વ ભવમા તમે આ ગામના વનમા માંસના લુપી બે શીયાળ હતા. એક વખતે કઈ ટુંબીએ ક્ષેત્રમાં રાત્રે ચર્મની દોરડી મૂકી, તે વરસાદથી રજાઈ ગઈ, તે તમામ તે મને શીયાળવા ખાઈ ગયા, અત્યાહારથી મરણ પામીને પિતાના કર્મો તમે બંને આ ભવે સેમદેવ વિપ્રના પુત્ર થયા છે, પછી પ્રભાતે તે ખેડત બધું ખવાઈ ગયેલું જોઈને પિતાના ઘરે ગયે. કેટલીક વખત ગયા પછી તે ખેડુત મરણ પામીને પિતાની પુત્રવધુને પુત્ર થયે, અને જાતિસ્મરણ જ્ઞાનને પામતાં તે–પુત્રવધુને માતા અને પુત્રને પિતા શી રીતે હું કહું?” એમ ધારીને ૫ટથી જન્મને સુ થયે છે જે તમને વિશ્વાસ ન આવતો હોય, તે તેને પૂછે કે જેથી પોતાનું સુ ગાપણું તજીનેતે આ વૃતાત તમને કહી બતાવશે.ત્યારે વિસ્મય પામેલેકે તરતજ તે મની ખેડુતના પુત્રને ત્યા લઈ આવ્યા. એટલે સત્યમુનિ બેલ્યા કે–“હે ખેડુત!તું શરૂઆતથી પોતાને પૂર્વ ભવ કહે. પિતા પુત્ર થાય અને પુત્ર પિતા થાય, એવીજ પ્રાય: આ સંસારની સ્થિતિ છે. માટે પૂર્વજન્મ સં. બંધી લજજા અને મનને ત્યાગ કર.” ત્યારે પિતાની વાત સાંભળી હર્ષ પામેલ તે ખેડુત મુનિને પ્રણામ કરીને સર્વ લોકોના સાંભળતા તે જ પ્રમાણે પિતાને પૂર્વભવ કહી સંભળાવ્યા. તેથી ઘણા જનોએ ત્યાં દીક્ષા લીધી, તે કેટુંબિક પ્રતિબોધ પામે, અને તે અને બ્રાહ્મણ, લેકના હાંસીપાત્ર તથા વલખા થઈને પિતાને ઘરે ગયા. પછી વૈર કરતા તે બંને રાત્રે હાથમાં તરવાર લઈને તે સુનિને મારવાને આવ્યા, ત્યારે સુમનયક્ષે તરત જ તેમને ખલી દીધા, અને પ્રભાતે તેમના માતાપિતા અને લોકોએ તેમને આકંદ કરતા દીઠા. તે વખતે સુમનયક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્ય–સુનિને મારવાને તૈયાર થયેલા આ દુર્ણ દુર્મતિઓને મે સ્ત ભી દીધા છે, જે એ બને દીક્ષા ગ્રહણ કરે, તે એમને મુક્ત કરૂં, અન્યથા નહિ.” ત્યારે તે બને બોલ્યા કે- સાધુધર્મ દુષ્કર છે, માટે અમે શ્રાવકધર્મને સ્વીકાર કરીશું” એમ તેમણે કહ્યું, એટલે યક્ષે તેમને મુક્ત કર્યા ત્યારથી તે અને યથાવિધિ જેન ધર્મ પાળતા હતા, પરંતુ તેમના માતાપિતા તે લેશ પણ આત ધર્મ પાયા નહિ. પછી અગ્નિભૂતિ અને વાયુભૂતિ મરણ પામીને સાધર્મ
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રદેવલેકે છ પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા, ત્યાંથી આવીને ગજપુરમા અહંદૃાસના પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે પુત્ર પૂર્વભવના ક્રમથી શ્રાવક થયા છે. એક વખતે તે નગરમાં મહેંદ મુનિ આવ્યા, તેમની પાસે ધર્મ સાંભળીને અર્વાસ રોકીએ દીક્ષા લીધી. તે પૂર્ણભદ્ર અને માણિભદ્ર પણ તે મુનિને વંદન કરવા જતાં રસ્તામાં ચંડાલ અને કુતરી નેઈ, એટલે તરત તેમના પર સનેહાળ થયા. તેથી સુનિ પાસે આવી, નમીને તેમણે પૂછયું કે-“હે ભગવન ! એ ચંડાલ કેશુ? અને કુતરી કાણ? કે જેમને જોતા અમને સ્નેહ થ.” ત્યારે સાધુ સ્થા–“અગ્નિભૂતિ અને વાયુભૂતિના ભવમાં તમારે એમદેવ વિક પિતા અને અનિલા નામે માતા હતાં. તે પિતા મરણ પામીને આજ ભરતત્રમાં શંખપુરનો જિતશત્રુ નામે રાજા થયે, તે પરસ્ત્રીમાં અત્યંત આસક્ત હતો. અનિલા પણ મરણ પામીને તેજ નગરમા સોમભૂતિ બ્રાહ્મણની રમણ નામે સી થઈ, એક વખતે પોતાના ઘરના આંગણુ પાસેથી જતી તે રૂકમણીને જિતશત્રુ રાજાએ જોઈ, અને તરત તે કામવશ થઈ ગયા પછી એમબ્રતિપર એક આપ ચડાવીને રાજાએ તેને પોતાના અંતપુરમાં રાખી તેથી તે બ્રાહ્મણ, તેના વિરહથી આતુર થતે જાણે અગ્નિમાં મગ્ન થયે હોય તે થઈ ગયે. જિતશત્રુ રાજા તેણીની સાથે એક હજાર વરસ લેગ ભેગવી, મરણ પામીને નરકમાં ત્રણ પાપમના આઉખાવાળા નારક થયો ત્યાંથી ચવીને મૃગ થયે, તેને શિકારીઓએ મારી નાખ્યું. ત્યાંથી માયામંદિર (કપટના ઘર) રૂપાણીને પુત્ર છે. તે પણ મરણ પામીને હાથી થયે. દેવગે જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે હાથી અનશન કરીને મહારમે દિવસે મરણ પામી ત્રણ પલ્યોપમના આયુષ્યવાળે વૈમાનિક દેવ થયે. ત્યાંથી ચવીને આ ચંડાલ થયે છે, અને તે રૂકમણી ઘણા ભ ભમીને આ કુતરી થઈ છે. તેથી તમારે એમના પર નેહ થાય છે.” તે સાંભળી પ્રાપ્ત થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્ણભદ્ર અને માણિભદ્રે તે ચંડાલ તથા કુતરીને પ્રતિબોધ આપ્યો તેથી વિરક્ત થયેલ ચંડાલ એક મહિના અનશન કરીને મરણ પામી તે નદીશ્વર દ્વીપમાં દેવ થયે તે કુતરી પણ પ્રતિબાધ પામી, અનશન કરી, મરણ પામીને તેજ શંખપુરમાં સુદર્શના નામે રાજપુત્રી થઈ. ફરીને પણ તે મહેંદ્ર સાધુ ત્યા આવ્યા, ત્યારે તે અહçસના પુત્રોએ ચંડાલ અને કુતરીની ગતિ પૂછતા મુનિએ બધુ કહી બતાવ્યું. એટલે તેમણે જ પ્રતિબોધેલી રાજકુમારી દીક્ષા લઈને દેવકે ગઈ. તથા તે પૂર્ણભદ્ર અને માનિ. ભ૮ શ્રાવકધર્મ પાળી, મરણ પામીને સાધમ દેવલોકમાં સામાનિક દેવ થયા. ત્યાથી ચવીને તે મને હસ્તિનાપુરમા વિશ્વસેન રાજાના મધુ અને કૈટભ નામે
ત્રા થયાહવે તે નંદીશ્વરદ્વીપનો દેવ ચવીને ચિરકાલ ભવ ભમી વટપુરમાં કનકાલ નામે રાજા થયે, અને તે સુદર્શના સ્વર્ગથી ચવીને ઘણે સંસાર ભમી
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારની જન્મ અને પૂર્વ ભવ.
---- .
કનકપ્રભ રાજાની ચંદ્રાણા નામની પટરાણી થઈ. હવે વિષ્ણુસેન રાજા મધુને રાજ્યપર અને કેટલને ચાવરાજ્યપર બેસારી, પાતે દીક્ષા લઈને બ્રહ્મદેવલે કે ગયા. એવામાં જેમણે સર્વ વસુધાને વશ કરેલ છે એવા મધુ અને કૈટભના દેશને છળ કરનાર ભીમ નામે પટ્ટીપતિ પરાભવ પમાડતા હતા. મધુ તેને હણુવાને ચાલ્યા. એવામા રસ્તે વટપુરમા કનપ્રભ રાજાએ ભેજનાદિથી તેને સત્કાર કર્યો, અને ભાજનના અંતે તે સેવક કનકપ્રલ રાજા સ્વામિભક્તિથી ચંદ્રાભા પાતાની રાણી સાથે ભેટણા લાવીને મધુ રાજાની આગળ ખેડા. મધુને પ્રણામ કરીને તે ચદ્રાભા પાછી અંતઃપુરમા ચાલી ગઈ. તેજ વખતે મધુ કામાત્ત થઈને અલાત્કાર કરીને પણ તેને લેવાને ઈચ્છતા હતા, પણ પ્રધાને વાર્ધા, તેથી આગળ ચાલ્યેા. પછી ભીમ પદ્ધિપતિને જીતીને પાછ ફ્રીને તે ત્યાં આવ્યા. એટલે ફનપ્રભ રાજાએ ફરી તેના સત્કાર કર્યાં, ત્યારે આલ્બે!— અમારે તારા ભેટણાં જોતા નથી, મને આ ચઢાણાજ સાપી દે, ’ એસ માગણી કરતા પણુ કનકપ્રલે જ્યારે તે ન આપી, ત્યારે મધુ તે ચંદ્રાબાને જબરજસ્તીથી છીનવીને પેાતાના નગરમા લઇ ગયા. તે વખતે દુઃખિત ચઇ મૂર્છા ખાઈને કનકપ્રલ પૃથ્વીપર પડી ગયેા, ઉઠીને ઉંચેથી તે વિલાપ કરવા લાગ્યા અને ગાંડાની જેમ ભમવા લાગ્યા. એક વખતે મધુરાજા પ્રથાના સાથે કાઈક ન્યાય કરવા બેઠા, પણ તેના નિર્ણય કર્યા વિના તે ચદ્રાણાના ઘરે ચાલ્યા ગયે. ત્યારે તેણીએ તેને પૂછ્યુ` કે મા૨ે ફ્રેમ વિલખ થયા ? ' તે મલ્યેા હું આજે પારદ્વારિક વાદમા હતા. ” ત્યારે તે હસીને આલી કે— તે પારદ્વારિકા તને પૂજ્ય છે મધુ ખાલ્યે. તે પૂજ્ય શી રીતે ? મધાએ પારદારિકને સજા કરવી જોઈએ, ’ ચંદ્રાણા ફરીને ખેલી— જો એવા ન્યાય કરનાર તું છે, તા પ્રથમ પેાતાને પારદારિક ક્રમ જાણતા નથી ? ' તે સાભળતાં મધુ પ્રતિબંધ પામીને લજિત થઇ ગયા. એવામાં ગાતા, નાચતા અને ગાંડાની ચેષ્ટા કરતા તથા ખાળકીએ જેને ચેાતરફ ઘેરી લીધા છે એવા તે કનકપ્રભુ ત્યાં આન્યા. તેને જોઈને ચદ્રાણાને વિચાર થયો કે— મારા વિચેાગને લીધે આ મારા પતિ માવી દુર્દશાને પામેલ છે, તેથી પરવશ એવી મને ધિક્કાર છે ! ' એમ વિચારીને તે આવતા કનકપ્રભ મધુને દેખાડ્યો, એટલે મધુ પણ તે પેાતાના, દુષ્કર્મથી પશ્ચાત્તાપ પામ્યા અને વારવાર પેાતાના આત્માને નિદ્મવા લાગ્યા. પછી ધુ નામના પોતાના પુત્રને શજ્યપર બેસારીને કેટલ સહિત મધુ રાજાએ વિમલવાહન ગુરૂ પાસે દીક્ષા લીધી. હારા વરસા ઉગ્ર તપ તપતા દ્વાદશાંગીને ધારણ કરતા તથા સદા સાધુઆની વૈયાવચ્ચને સાધતા તે બંને પ્રાંતે અનશન લઈ, આલેચનાપૂર્વક મરણુ પામીને મહાચ્છુક દેવલાકમાં સામાનિક દેવતા થયા. તે કનકપ્રભ રાજા પણ સુધા,
>
·
2
૧૮
-
૧૩૭
A
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી નેમિનાથ ચરિત્રતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વરસ વીતાવીને મરણ પામે, અને જોતિષી દેમા ધૂમકેતુ નામે દેવ થશે. તેણે અવધિજ્ઞાનથી મધુને પૂર્વ ભવને વૈરી જાણીને અવલોકન કર્યું, પણ તે મહદ્ધિક હોવાથી તેને જોઈ ન શકા, ત્યાથી ચવી, મનુષ્યપણુ પામીને તે તાપસ થે. ત્યા ખાલ તપ કરી મરણ પામીને તે વૈમાનિક દેવ થયે ત્યા પણ મહર્તિક મધુને જેવાને તે લેશ પણ સમર્થ ન થઈ શકયે. તે સ્થાનથી પણ ચવી, ઘણે સંસાર ભમીને કર્મવશાત કરીને પણ જેતિષી દેવામા ધમકેતુ નામે દેવ થયે, એવામા મધુને જીવ મહાશુકદેવલાક થકી ચવીને કૃષ્ણની પટરાણી રુકિમણીના ઉદરમાં અવતર્યો ત્યારે પૂર્વના વેરથી જન્મતાજ તે બાલકને ધૂમકેતુ હરી ગયે. તે દુષ્ટ મારી નાખવાને તેને સંકશિલા ઉપર મૂકો, પરંતુ પોતાના પ્રભાવથી લેશ પણ શરીરે ઈજ થયા વિના તેને કાલસવર લઈ ગયે. સોળ વરસના અંતે તે રૂકિમણને મળશે.” એમ સાંભળીને ફરી નારદે પ્રભુને પૂછયું કે-“હે ભગવન ! એ રીતે રૂકમણીને પુત્રની સાથે વિગ કથા કર્મથી થયે?” એટલે ભગવંત છેલ્યા કે–
“જબૂદ્વીપના ભરતક્ષેત્રે મગધ દેશમા લક્ષ્મીગ્રામ નામે ગામમાં સેમદેવ નામે બ્રાહ્મણ હતા, તેની લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી તે કઈવાર ઉદ્યાનમાં ગઈ. ત્યા મયૂરના ઈંડાને જોઈને તુકને લીધે કુકુમથી રગેલા હાથવતી તેને સ્પર્શ કર્યો. તેના સ્પર્શથી અન્ય વર્ણ અને અન્ય ગ ધને પ્રાપ્ત થયેલ તે ઈડાને આ મારૂ છે એમ ન જાણતી તે માતાએ સેળ ઘડી સુધી તેને તજી દીધું. પછી અકસ્માત વરસાદ થતા મૂલ રૂપમાં આવી ગયેલ તે ઇડાને જોઈને માતાએ તેનું સેવન કર્યું, પછી વખત જતાં તે મયૂર થશે. એવામાં તે લક્ષમીવતી બ્યુરી ત્યાં આવી, અને તે મયૂરને અતિ રમણીય જોઈને તેની માતાના રોતા છતાં તેણીએ તેને લઈ લીધે. પછી પિતાના ઘરે સુંદર પાજરામાં રાખીને અન્ન-પાનથી સંતુષ્ટ કરતી તેણીએ તેને નૃત્ય એવુ શીખવ્યું, કે તે અત્યંત મનોહર નૃત્ય કરતે હતો, પરંતુ તેની માતામયૂરી પુત્ર નેહથી બંધાયેલી અને કરૂણુ સ્વરે બોલતી તેણે તે સ્થાન ન મૂકહ્યું, તેથી લકે તે લક્ષમીવતીને કહેવા લાગ્યા કે– તારૂ કેતુક તે કદી પણ પૂરાશે નહી, પણ આ બિચારી મયૂરી મરે છે, માટે એના પુત્રને છડી મૂકી તેમના વચનથી તેને પણ દયા આવી ગઈ. એટલે જે સ્થાનથી તેને લીધો હતા, તે સ્થાને ળ માસના વન પામેલ તે મયૂર બાળકને તેણીએ મૂકી દીધે. તે પ્રમાદથી તેણીએ સેળ વરસ સુધી પોતાના પુત્ર વિયેગથી વેહવા લાયક એવું મોટું કર્મ બાંગ્યુ.
પછી એક દિવસે તે દર્પણમા પિતાનું સ્વરૂપ અને શુગાર જેતી હતી, તેવામાં તેના ઘરે સમાધિગુપ્ત નામના સાધુ ભિક્ષા લેવાને આવ્યા ત્યારે તેના પતિએ તેને કહ્યું કે- આ સાધુને ભિક્ષા આપ.” એમ કહેતા તેને કોઈ કારણથી
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારનો જન્મ અને પર્વભવ.
૧૮ કાઈ માણસે બોલાવ્યું, એટલે તે બહાર ચાલ્યા ગયે. ત્યારે “શુ શુ એમ કરતી તેણીએ કઠિનાક્ષર બોલીને તે મહર્ષિને ઘરથી હાર કહાડ, અને તરત દ્વાર બંધ કરી દીધું. તે નિંદાના કર્મથી સાતમે દિવસ તેને સર્વ ગળતે કેહ થશે. તે દુઃખથી વિરક્ત થતાં તે અનિમા પેઠી, અને મરણ પામીને તેજ ગામમા ધાબીના ઘરે ગધેડી થઈ. ફરી મરણ પામી તેજ ગામમા ખાબોચીયાની ભુંડણ થઈ, અને તે મરીને કુતરી થઈ, તે દાવાનિથી મળી અને તેનું મસ્તક કુટી પડયું તે વેદનાથી મારીને ભૃગુકચ્છ નગરમાં નર્મદાના તટપર દુર્ગધા અને દુર્ભાગા એવી કાણુ નામની ધીવર (મચ્છીમાર)ની પુત્રી થઈ, તેની દુર્ગધને સહન ન કરી શકવાથી માત પિતાએ તેને નર્મરાના તટપર મૂકી દીધો, તે અનુક્રમે ચાવનવતી થતાં નિરંતર લેને નાવથી પેલે પાર ઉતારતી હતી. એવામા દેવગે શીયાળામાં તે સમાધિગમ નામના વ્યષિ ત્યા આવ્યા, અને રાત્રે પર્વતની જેમ નિષ્કપ તે કાચોત્સર્ગમાં રહ્યા. “આ મહાત્મા આખી રાત દુસહ ટાઢ શી રીતે સહન કરી શકશે?” એ રીતે આદ્ર મન થતાં વિચાર કરીને તેણીએ તે મુનિને ખૂણેથી ઢાંકયા. રાત્રિ ખલાસ થતા તે મુનિના પગે પડી. એટલે મુનિએ પણ તેને ભક જાણીને ધર્મ સંભળાવ્યું. પછી પૂર્વે આ મહર્ષિને કે ક્યાંક જોયા છે” એમ લાગે વખત વિચાર કરી તેણે મુનિને પૂછ્યું, એટલે મુનિએ તેને પૂર્વના ભવે કહી બતાવ્યા, અને ફરી તે મહર્ષિ વેલ્યા કે–સાધુની નિંદા કરવાથી તું અહીં દુધા થઈ છે. કારણ કે બધું બર્માનુસારે થાય છે. માટે તેને ક્ષય કરવા યત્ન કર.” આ પ્રમાણે સાભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવે કરેલ સાધુજુગુપ્સા (નિંદ) ને તે જાણવા લાગી પછી તે મુનિને તેણે વારંવાર ખમાવ્યા, અને પિતાની અત્યંત નિંદા કરી, ત્યારથી તે શ્રાવિકા થઈ તેથી તે કપાળ મુનિએ ધર્મશ્રી નામની આર્થીને તે સુપ્રત કરી. તેની સાથે વિચરતા તે બહુજ સુખી થઈ. પછી કઈ ગામમાં ગાયેલ ધર્મશ્રીએ નાયલ નામના શ્રાવકને તે સોપી ત્યાં એકાંતરે ઉપવાસ કરતાં, સદા જિનપૂજામાં આસક્ત રહેતાં તેણીએ નાયલના ઘરમાં બાર વરસ સુખે ગાળ્યા. પ્રાતે અનશન કરી, મરણ પામીને અર્ચ્યુરેંદ્રની પંચાવન પાપમના આયુષ્યવાળી સુખ્ય ઇદ્રાણી થઈ. ત્યાથી ચવીને તે કૃષ્ણની રુકિમણું નામની પટરાણું થઈ છે. મયૂરીને બાલકની સાથે વિયાગ કરાવવાથી તે રુકિમણી સોળ વરસ સુધી પુત્રવિરહનું દુખ જોગવશે ”
એમ સાંભળી તે ભગવંતને નમીને નારદ આકાશમાર્ગે થઈ વૈતાઢય પર્વતપર મેઘટ નામના નગરમાં ગયા ત્યા “મહાભાગ્યે તેને પુત્ર થયે” એમ બોલતા નારદનો કાલસંવરે આદરસત્કાર કર્યો, અને તેને પ્રદ્યુમ્નકુમાર દેખાડશે. એટલે નારદ પણ તેને રુકિમણુની આકૃતિને મળતે જોઈને વિશ્વાસ આવતા તે વિદ્યાધર રાજાની રજા લઈને દ્વારકા નગરીમાં ગયે, અને કૃણાદિકને પુત્રના બધા સમાચાર
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ 2િ– કહી સંભળાવ્યા, તથા રૂક્મિણીને પણ લક્ષમીવતીના ભવથી માંડીને બધા ભવ કહી બતાવ્યા. એટલે તે રૂકમણું રાણીએ ભક્તિ થકી અંજલિ જોડી ત્યાં રહ્યાા છતાં સીમંધર સ્વામીને પ્રણામ કર્યા. સોળ વરસના અ તે ચુતની સાથે સમાગમ થશે એમ આહંત વચનથી તે સ્વસ્થ થઈને રહી
પ્રકરણ ૧૩ મું.
પાંચ પાંડેની ઉત્પત્તિ અને દ્વિપદીને સ્વયંવર.
Iણ હ વે પૂર્વે શ્રી ઋષભસ્વામીને ગુરૂ નામે પુત્ર હતું. જેના નામથી
અહીં કરુક્ષેત્ર કહેવાય છે. તે કરરાજને હસ્તી નામે પુત્ર હતે.
| જેના નામથી હસ્તિનાપુર થયુ. તેના સંતાનમાં અનંતવીય જિજર રાજા થયે, તેનાથી કૃતવીર્ય અને અને કૃતવીર્યથી સુભૂમ
--> ચક્રવતી’ થયા. ત્યારબાદ અસ ખ્ય રાજાઓ થયા પછી શાંતનુ રાજા થયે. તેની ગંગા અને સત્યવતી બે રાણીઓ હતી. ગંગાને ગાય નામે પુત્ર થયે, અને સત્યવતીને ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામે બે પુત્રો થયાં. ચિત્રવીર્યની અંબિકા, અંબાલિકા અને અંબા નામે સ્ત્રીઓ હતી. તે ત્રણેને ત્રણ પુત્રો થયા, કે જે ધૃતરાષ્ટ્ર, પાંડુ, અને વિદુર એવા નામથી ખ્યાત થયા. ધૃતરાષ્ટ્ર રાજ્યપર બેઠા, અને પાને શિકારને શોખ લાગ્યા વૃતરાષ્ટ્ર સબલ રાજાના પુત્ર, ગધારદેશના સ્વામી એવા શકની રાજાની ગાંધારી પ્રમુખ આઠ હેનને પરહયે. તેમને દુધનાદિક પુરો થયા અને પાની કુતીને યુધિષ્ઠિર, ભીમ અને અને એ ત્રણ પુત્રો થયા, તથા બીજી શલ્ય રાજાની બહેન મઢી નામની સ્ત્રીને નલ તથા સહદેવ-એ બે પુત્રો થયા. એ રીતે આ પાચે સિંહ જેવા શૂરવીર વિદ્યારે પણ જેમને જીતી ન શકે એવા તથા વિદ્યા અને પિતાના બાહુબલથી જબરજસ્ત થયા. તેઓ પોતાના વડીલ બધુ તરફ વિનીત, અન્યાયને દૂર કરવામાં તત્પર થઈ પિતાના લેાકોત્તર ગુણેથી પ્રજાજનેને પ્રમોદ પમાડતા હતા.
એક દિવસે કાંપિલ્ય નગરથી પદ રાજાના દૂતે આવી, નમન કરીને પાંડુ રાજાને કહ્યું કે–“હુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્રની બહેન અને ચુલની રાણીથી ઉત્પન્ન થયેલ દ્રોપદી નામે કન્યા છે, તેના સ્વયંવરમાં દશ દશાહ, રામ-કેશવ દમદત, શિશુપાલ. રૂકિમ, કર્ણ, દુર્યોધન તથા બીજા પણ મહાબલવંત ઘણા
Page #173
--------------------------------------------------------------------------
________________
પાંચ પાન ઉત્પત્તિ
૧૪ રાજાઓને અને કુમારને મારા સ્વામીએ બોલાવ્યા છે અને તેઓ આવતા જાય છે. માટે તમે પણ આ દેવકુમાર સમાન પાચ પુત્ર સહિત ત્યાં આવીને તે સ્વયંવર મંડપને શોભા એમ સાંભળતા પ્રમુદિત થયેલ પાડુરાજા, પચ બાણોથી જેમ કંદર્પ, તેમ તે પાંચ પુત્રો સહિત તરત કાપિથપુરમા ગયે. બીજા પણ રાજાઓ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ તે સર્વ રાજાઓને સત્કાર કર્યો પછી આકાશમાં ગ્રહોની જેમ તે સ્વયંવર મંડપમા બધા શોભવા લાગ્યા. હવે સ્નાન કરી કીંમતિ વેપ, માળા અને અદભુત અલંકારને ધારણ કરતી, રૂપમા દેવકન્યા સમાન એવી દ્વપદી અરિહંતને પૂજીને સખીઓ સહિત, સામાનિક દેવતા સમાન રામકુણુદિથી અલંકૃત એવા તે સ્વયંવર મંડપમાં આવી, ત્યા સખીએ સર્વ રાજા
ને દર્શાવ્યા છતા તે દ્વિપદી ક્યા પાચ પાડ બેઠેલા છે, ત્યા આવી, ત્યારે તેણુએ અનુરાગ સહિત તે પાચેના કઠમાં સમકાલે વરમાલા નાખી. એટલે “આ શું?” એમ રાજાઓ ત્યા આશ્ચર્ય પામ્યા, તેટલામાં કેઈ ચારણઝષિ ત્યાં આવ્યા. ત્યારે કૃષ્ણાદિ રાજાઓએ પૂછયું કે-આ દ્વિપદીના પાચ પતિ શું થઈ શકે?’ મુનિ બોલ્યા- “આ પૂર્વભવના ઉપાર્જલા કર્મને લીધે નિશ્ચય પાચ પતિવાળી થશે. અહીં આશ્ચર્ય શું છે? કારણ કે કર્મની ગતિ વિષમ છે. તે આ પ્રમાણે –
આજ ભરતક્ષેત્રમાં ચંપાપુરીને વિશે એમદેવ, સમભૂતિ અને સેમદત એવા ત્રણ ભાઈ વિપ્ર હતા. ધન, ધાન્યથી ભરપુર એવા તેમને અનુક્રમે નાગથી, ભૂતી અને યક્ષશ્રી નામે સ્ત્રીઓ હતી. તેઓ પરસ્પર પ્રેમાળ હતા, તેથી એક વખતે એવી વ્યવસ્થા કરી કે-“બધાએ એક એકના ઘરે વારા પ્રમાણે જમવું.” એટલે તેજ પ્રમાણે તેઓ બધા કરતા હતા. એક દિવસે એમદેવના ઘરે જમવાને વારે આવ્યા ત્યારે નાગશ્રીએ બધું ભેજન તૈયાર કર્યું. વિવિધ ભોજન પકાવતા અજાણતા તેણે કડવું તુંબડું પકાવીને શાક કર્યું, એટલે આ કેવું થયું હશે?” તે જાણવાને તેણે જરા ચાખ્યું. ત્યારે “આ ખાવા લાયક નથી” એમ જાણીને તરત જ તેણે થુકી નાખ્યું. “આ વિવિધ દ્રવ્યોથી મેં વઘારીને તૈયાર કર્યું, પણ કડવું નીવડયું” એ વિચાર કરતી અને મનમા ખેદ પામતી તેણે તે શાક ગોપવી રાખ્યું, અને તે સિવાય બીજા ભાજનથી કુટુંબ સહિત ઘરે આવેલા પતિ અને દેવરેને જમાડ્યા. એવામાં તે અવસરે સુભમિભાગ નામના ઉદ્યાનમા જ્ઞાનવાન ધર્મઘોષ સૂરિ પધાર્યા તેને ધર્મચિ નામે શિવ માસખમણના પારણે સેમ દેવાદિના ગયા પછી સોમશ્રીના ઘરે આવ્યા. એટલે “આને જ આ શાકથી સંતુષ્ટ કરૂ ? એમ ધારીને તે કડવી તુંબડીનું શાક તેણે તે સુનિને આપી દીધું, ત્યારે તે શિષ્ય પણ “મને અપૂર્વ દ્રવ્ય મળ્યું ? એમ ચિતવતા સ્થાને આવી, પાત્ર દેખાડવાને તેણે ગુરૂના હાથમાં મૂકયું, ગુરૂએ
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિં– તેનાગંધથી જાણીને કહ્યું કે-“હે વત્સ! તુ માનું ભક્ષા કરી, ને મણ પામીશ, માટે એને તરત પરઠી દે, અને બીજે આહાર ગાબર સમજપૂર્વક લાવીને પાછું કર ” એ રીતે ગુરૂના કહ્યા પ્રમાણે તે મુનિ બહાર નીકળીને ગુઢ સ્થાને છે. ત્યા પાત્રમાથી એક તુબભ્યને બિંદુ પોતે જમીન ઉપર પશે. ત્યા લાગેલ દીઓને તેને મરતી છે, ત્યારે તે મુનિએ વિચાર કર્યો કે
આના એક બિંદગી પણ અનેક છ મરે છે, તે એને પરડના કેટલ્સ ઇને નાશ થશે? માટે હું એક મરી જાન ભલે, પ ઘા કે ન મર.” એમ નિશ્ચય કરીને કહ્યું એવા તે મુનિએ પિત તે શાકનું ભાણ કર્યું, અને સમ્યક પ્રકારે આગધના કરી, સમાધિપૂર્વક મઝુ પામીને સર્વાર્થસિદ્ધના અનુત્તર વિમાનમાં અમિટ દેવ થયા એવામા ધર્મસૂરિએધર્મચિને વિલંબ કેમ થયે? તે જાણુવાને બીજા સાધુઓને આદેશ કર્યો હાર જતા તેમને તેને મ પામેલ દીઠા. એટલે તેના જેદરદિક લઈ જઈને બહુજ ખેદપૂર્વક તેમને ગુરૂને કહ્યું ત્યારે અતિશય જ્ઞાનના ઉપગથી તેણે નાગથીનું બધું દુરિત્ર પોતાના સાધુઓને કદી સભળાવ્યું તેથી
યાયમાન થયેલા ગ્રાહુ અને સાધ્વીઓએ તે રામદેવ પ્રમુખ કેને કહ્યું. અને વાટે ઘાટે તથા ચાર કે રાજમા નાગરીનું તે દુષ્કર્મ પ્રગટ કર્યું. ત્યારે મામ દેવ વગેરેએ તેને ઘરથી બહાર કાઢી મૂકી, એટલેકેથી અતિ નિંદા અને નિરકાર પામતી તે પાપી નાગાથી સર્વ સ્થાને દુઃખી થઈને ભટકવા લાગી ખાંસી, શ્વાસ, તાવ અને કઢવિર ભયંકર શાળ રોગથી પીડાતી તે આ સમાજ નક્કપણાને પામી શુધિત અને તૃષાતુર થતી જીર્ણ તથા ખંડવયુકત અને આ ધાર રહિત ભટકતી, તે મરણ પામીને છઠ્ઠી નરક ગઈ. ત્યાંથી નીકળીને ઢેરામાં અવતરી ત્યાંથી મરણ પામીને સાતમી નરગઈ, ત્યાંથી નીકળીને હેરામાં અવ તરી. ત્યાથી મરણ પામીને સાતમી નગ્મગઈ. ત્યાંથી નીકળીને મત્સ્યામાં ઉપની, પાછી સાતમી નરકે ગઈ અને ફરી મત્સ્યામાં ઉત્પન્ન થઈ એમ તે પાપણી બધી બધી નરકમાં બે બે વાર ગઈ, અને ત્યાથી પૃથ્વીકાયાદિમાં અનેકવાર ઉત્પન્ન થઈ અકામનિર્જરાનાગે બહુ દુષ્કમને તે ખપાવ્યા. અને ત્યારપછી તે આજ ચંપાનગરમાં સાગરત શ્રેણીની સુભદ્રા નામની સ્ત્રીથી ઉપન્ન થેલ સુકમા રિકા નામની પુત્રી થઈ, ત્યાંજ મહાધનવાન એવા જિનદન નામે સાર્થવાહહતે તેની ભટા નામે શ્રી હતી, તેમનો સાગર નામે પુત્ર થયે એક દિવસે સાગર દત્તના ઘર પાસેથી જતા જિનદત્ત શ્રેણીએ વન પામેલી, અને ઘરની ઉપરના ભાગમાં દડાથી રમત કરતી તે સુકુમારિકા કન્યાને જોઈ, ત્યારે આ કન્યા માણ પુત્રને ચેાથ છે” એમ ચિંતવને તે પિતાના ઘરે ગયે પછી બંધસહિત જિનદરે આવીને પોતાના પુત્રને માટે સાગરદત પાસે સુકુમારિકાની માગણી કરી.
Page #175
--------------------------------------------------------------------------
________________
પાચ પાંડાની ઉત્પત્તિ.
૪૩ એટલે સાગરદત્ત બન્યા− આ પુત્રી મને પ્રાણ કરતા પણ વ્હાલી છે. એના વિના હું રહેવાને સમર્થ નથી. જો તારા પુત્ર સાગર મારા ઘર જમાઈ થઈને રહે, તે ધનાદિસહિત હું તેને મારી પુત્રી આપું.' ત્યારે ‘વિચાર કરીશ' એમ કહીને જિનદત્ત પોતાના ઘરે ગયા. અને તે વાત તેણે સાગરને કહી સંભળાવી, પણ તે તેા માનમાજ રહ્યો. પછી- નિષેધ ન કર્યો, તેથી કબુલ કર્યું, એવા ન્યાયથી તેના પિતાએ સાગરદત્તને માટે પોતાના પુત્રને ઘરજમાઈ તરીકે રાખવા કબુલ કર્યું. એટલે તે કુમારિકાની સાથે અને શ્રેષ્ઠીએ સાગર કુમારને પરણાવી દીધા, અને તેણીની સાથે વાસગૃહમાં જઈને તે પથારીપર બેઠા. એવામાં પૂર્વ કર્મીના વશથી તેણીના સ્પર્શ કરતા ઋગારની માફ્ક સખ્ત ખળતા સાગર મહા કષ્ટ ક્ષણવાર ત્યા રહ્યો, પછી નિદ્રા કરતી તેને મૂકી, એક્દમ ભાગીને પાતાના ઘરે ગયા, અને તે કુમારી નિદ્રા લઇ જાગ્રત થતા પતિને ન જોવાથી અત્યંત રીવા લાગી. હવે પ્રભાતે વડું વરના દાતણુપાણીને માટે સુભદ્રાએ દાસી માકલી, ત્યાં પતિરહિત અને રૂદન કરતી સુકુમારિકાને તેણે જોઇ, એટલે તરત આવીને તેણે સુભદ્રાને કહ્યું, સુભદ્રાએ શેઠને કહ્યુ અને શ્રેષ્ઠીએ પેાતે જિનદત્તને ઠપકા દીધે. ત્યારે જિનદત્તે પેાતાના પુત્રને એકાતમાં ખેલાવીને કહ્યુ કેમ્હે પુત્ર ! સુજન સાગરદત્તની પુત્રીને મૂકતા તે સારૂ ન કર્યું હે વત્સ ! હજી પણ તું સુકુમારિકા પાસે જા, કાણુ કે તે વખતે મે સજ્જનોની આગળ આવી પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે સાગર બાહ્યે હું અગ્નિમા પેસવાનું કથુલ કરીશ, પણ સુકુમારીકા પાસે હવે જનાર નથી.’આ વખતે ભીંતને આંતરે રહીને સાગરદત્તે તેનું વચન સાંભળી લીધું, એટલે નિરાશ થઇને તે ઘરે ગયા, ત્યા સુકુમારિકાને તેણે કહ્યું- તારાપુર સાગર વિરક્ત છે, માટે અન્ય પતિ શેાધીને તને કરી આપીશ કે પુત્રી ! ખેદ ન કર.’
?
હવે એક દિવસે તે સાગરદત્ત શેઠ પેાતાની પુત્રીના દુ:ખથી દુઃખિત થઈ ગવાક્ષપર બેઠા છે, એવામાં કર (ટીંકરા) ને ધારણ કરનાર, જીણું અને ખતિ વસને પહેરનાર, મક્ષિકાઓના પરિવારથી પરવરેલ તથા ભિક્ષા માગતા એવા એક ભિક્ષુકને તેણે જો. તેને મેલાવીને શ્રેષ્ઠીએ તેના કરાદિ તાન્યા; અને સ્નાન લેાજન કરાવી, ચંદનથી ચીને તેણે તેને સુખી કર્યો. પછી શ્રેષ્ઠીએ તેને કહ્યું કે ~~ હે વત્સ ! તને આ કુમારિકા મેં આપી, એની સાથે ભેાગ ભાગવતાં ભાજનાદિમા નિશ્ચિત થઈ સુખે મારા ઘરે રહે.' આ શ્રેણીના કથનથી તે ભિક્ષુક હર્ષ પામીને તેણીની સાથે તે વાસગૃહમાં ગયા, અને જીતા. તેણીના અ ગના સ્પ થકી જાણે અગ્નિએ દાઝયા હાય તેવા બની ગયા, એટલે તરતજ ઉઠી એકદમ પેાતાના વેપ લઈને તે ભાગીજ ગયા, અને તે કુમારીકા પ્રથમ પ્રમાણે વલખી થઇ ગઇ. ત્યારે પિતાએ તેને તેવી હાલમા જોઇને કહ્યું કે‘ હે વત્સે ! મા તારું પૂર્વ કર્મના ઉદ્દય છે, ખીજુ કંઈ કારણ નથી. માટે મનને સ્થિર રાખીને
'
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રસતષથી દાન આપતી મારા ઘરે રહે.” ત્યારે તે જ પ્રમાણે તે ધર્માસક્ત થઈને દાન આપવા લાગી હવે એક વખતે તેના ઘરે ગપાલિકા વિગેરે સાધ્વીઓ આવી, તેમને તેણીએ શુદ્ધ અન્ન-પાનાદિથી પહિલાલી, અને તેમની પાસે ધર્મ સાંભળી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી, તથા ચતુર્થ, પણ, અહમાદિ તપ કરતી તે ગપાલિકા સાથે વિચારવા લાગી. કોઈવાર સુભૂમિભાગ ઉદ્યાનમાં રવિમંડલને જોતા તેણે સાધ્વીઓને કહ્યું હું અહી આતાપના લઉં. ત્યારે તેમણે કહ્યું કે હે વર્લ્સ! સાધ્વીઓને પોતાની વસતિ બહાર આતાપના ન કપે, એમ આગમમાં કહ્યું છે. છતાં જાણે સાભર્યું ન હોય તેમ તેણે સુમિભાગ ઉદ્યાનમા આવી, સૂર્યમાં દષ્ટિ સ્થાપીને આતાપના આરંભી. એવામાં એક વખતે એક કામુકે (ામીએ) પોતાના ખોળામાં બેસારેલી, બીજાએ જેણીને છત્ર ધરેલ છે, ત્રીજે જેને વસ્ત્રના છેડાવતી પવન નાખી રહ્યો છે, જે જેના કેશપાશ બાધી રહ્યો છે, અને પાચમો જેના ચરણને પોતાના ખોળામાં કરી રહ્યો છે એવી દેવદત્તા વેસ્થાને તે સુકુમારિકાએ જોઈ. ત્યારે ભેગની ઈચછા જેની સંપૂર્ણ થઈ નથી એવી તેણે એવું વિચારું કર્યું કે–આ તપના પ્રભાવથી આની જેમ હું પાચ પતિવાળી થાઉ, ત્યાર પછી તે પોતાના ગૌચમા બહ તત્પર થઈ. એટલે આર્યાએ વાર્યા છતા પગલે પગલે સામે બેલતી તેણે મનમા ચિતવ્યું કે–પૂર્વે હુ ગૃહસ્થ હતી, ત્યારે આ આર્યાએ મને બહુમાન આપતી અને અત્યારે પોતાને વશ થયેલ ભિક્ષાચારી એવી મને એઓ વાર વાર ગમે તેમ તર્જના કરે છે, માટે એમની મારે શી જરૂર છે?” એમ ધારીને તે અલગ સ્થાને રહી, એકલી અને સ્વેચ્છાચારિણું બનીને તેણે ચિરકાલ દીક્ષા પાળી. પ્રાતે આઠ મહિનાની સલેખના કરી, પાપને આલોચા વિના મરણ પામીને સધર્મ દેવલેકે નવ પાપમના આઉખે દેવી થઈ. ત્યાથી ચવીને આ દ્રપદી થઈ છે. પૂર્વભવના નિયાણાથી એના આ પાચ પતિ થયા. એમા આશ્ચર્ય શું છે?” એમ મુનિના બેલતા ગગનમા “સારૂં સારૂ એવી વાણી થઈ, એટલે કૃષ્ણાદિક પણ “આ પાંચ પતિ થયા તે ડીકજ થયું” એમ બાલ્યા પછી પાડવો સ્વયંવરમાં આવેલા તેજ સંબધી રાજાઓની સમક્ષ મહોત્સવપૂર્વક પદીને પરણ્યા. ત્યાથી પાડુરાજા જાણે વિવાહને માટે બોલાવ્યા હોય તેમ દશા, રામ-કૃષ્ણ, તથા બીજા રાજાઓએ બહુમાનથી પિતાના નગરમાં લઈ ગયા. ત્યા લાઓ વખત તેમનો આદર-સત્કાર કરી દશાહ, રામ-કૃષ્ણ, તથા બીજા રાજાએ રજા માગતાં તેમને સંતોષીને પાડુરાજાએ વિસર્જન કર્યા. પછી પાડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપને પરલેકે ગયે, તેની પાછળ મઢી પણ પોતાના બે પુત્ર કુંતીને સેંપીને પરલેકે ગઈ. હવે પાંડુરાજા મરણ પામતા મત્સરી, દેશલબ્ધ તથા દુષ્ટ અભિપ્રાયવાળા એવા ધૃતરાષ્ટ્રના પુત્રએ તે પાડાને માન ન આપ્યુ, દુર્યોધને પાંડવેના
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રી પાંડા ચરિત્ર.
૧૪૫
વૃદ્ધ પ્રધાન, પુરાહિતાહિકને વિનયાદિથી સંતુષ્ટ કર્યાં, તેણે લાભથી પાડવાને નુગારમાં જીતી લીધા. શરતમાં ( દાવમાં ) મૂકેલ તેમનું રાજ્ય તથા દ્રોપદીને છતીને દુર્યોધને છીનવી લીધા, પરંતુ કોપથી જેના લેાચન લાલ થઇ ગયા એવા ભીમસેનથી ભય પામતા તેણે દ્રોપદી પાછી આપી. પછી કારવાથી અવજ્ઞા પામી દેશથી દૂર કરાયેલા તે પાંચે પાંડવાએ વનવાસ સ્વિકાર્ડ, ચિરકાલ એક વનથી ખીજા વનમાં ભમીને દશાની નાની છ્હેન કુંતી તે પાચ પાડવાને દ્વારકા નગરીમાં લઈ આવી, દિવ્ય આયુધથી લડનાર તથા વિદ્યા તથા બાહુબલથી જબરજસ્ત એવા તે બધા પ્રથમ સમુદ્રવિજયના ઘરે ગયા. ત્યા સમુદ્રવિજય તથા અÀાભ્યાદિક દશાોએ પેાતાની બ્લેન .અને ભાણજોને સ્નેહથી બહુજ પૂછ્યા, અને સત્કાર ને સન્માન આપ્યુ, તથા કહ્યું કે— હૈ મ્હેન ! તે ભાયાતોથી પુત્રા સહિત જીવતી તું આવીને મને મળી-એજ ભાગ્યની વાત છે.' ત્યારે કુંતી એલી કે— હે બંધુઓ ! સપુત્રા પણ હું ત્યારેજ જીવતી રહી, કે જ્યારે સપુત્ર એવા તમને મેં જીવતા સાંભળ્યા. વત્સ રામકૃષ્ણનું લેાકેાત્તર ચરિત્ર સાંભળતા હ' પામી તેમના દર્શનની ઉન્ક ઠાથી અહીં આવી છુ. ' એટલે તેમણે મનુજ્ઞા આપતા પુત્રો સહિત કુંતી હિરની સભામાં ગઇ. ત્યાં રામ કૃષ્ણ ઉઠીને તેની સામે આવ્યા અને ભક્તિથી નમ્યા. પછી રામîવિંદ અને પાંડવા યથાપૂર્વ અન્યન્ય આલિંગન અને નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાને બેઠા એટલે કૃષ્ણ મેલ્યા. • તમે એ સારૂ કર્યું કે અહીં પોતાના ઘરે આવ્યા. તમારી અને ચાઢવાની લક્ષ્મીમાં નિશ્ર્ચય ભેદભાવ નથી, ' ત્યારે યુધિષ્ઠિર એક્લ્યા હૈ કૃષ્ણ ! જેમને તુ માન્ય છે, તેમની લક્ષ્મી તા દાસી છે, તા તને જે અભિમત ( માન્ય ) હાય, તેમનું તે કહેવું જ શું ? કે હરે ! આ અમારા માતૃકુલ ( મેાસાળ ) ને પવિત્ર કરતા એવા તારે લીધે અમે વિશ્વ ( ખધા ) કરતાં પશુ વિશેષથી મહા અલવ ત છીએ. ' એ પ્રમાણે વિવિધ વાર્તાલાપથી કુંતી તથા તેમના પુત્રને માન માપીને કૃષ્ણે તેમને અલગ અલગ પ્રાસાદમાં ઉતારી આપ્યું. દશાીએ લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા, અને તિ—એવી પાતાની પાંચ કન્યાએ પાંડમ વેને આપી. ચાદવેા, કૃષ્ણ અને ખલભદ્રથી સત્કાર પામતા તે પાંચે પાડવા ત્યાં સુખે રહ્યા.
હવે મહી જેણે "ધી કળાએ મેળવી છે અને ચેાવનને પામેલ એવા પ્રદ્યસ્ન‘કુમારને જોતા સવરની સ્રી કનકમાલા કામાતુર થઈ, અને વિચારવા લાગી આવા રૂપવાન તા કાઈ વિદ્યાધરામાં પણ નહિ હોય. હું ધારૂં છું કે આવા દેવ પણ કાઇ નહિ હશે, તેા મનુષ્યેાની શી વાત ? માટે પોતે વધારેલ વૃક્ષના ફૂલની જેમ આના ચાવનનું હું મૂળ લઉં, એની સાથે ભાગ લાગવું, નહિ ત
કે
૧૯
Page #178
--------------------------------------------------------------------------
________________
‘૧૪૯
શ્રી તેમનાય ચરિત્ર
"
C
મારા જન્મ પણ વૃથા છે ’એમ ચિતવીને તે મનેાહર વાણીથી પ્રદ્યુમ્નને કહેવા લાગી~~ અહીંજ ઉત્તરશ્રેણિમા નલપુર નામે નગર છે, ત્યા ગૌરીવશને નિષધ નામે રાજા છે, તેની હુ પુત્રી અને નૈષધિ મારા ભાઇ છે. પિતાએ ગૈારી નામની વિદ્યા મને પેાતે આપી, અને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપીને મને કાલસંવર પરણ્યા. મારામા તે અત્યત રકત હોવાથી અન્ય સ્ત્રીને તે ઈચ્છતા નથી. એ વિદ્યા જેને સિદ્ધ છે એવી મારા ખલથી તેને આ જગત તૃણવત્ લાગે છે. એવી હું અનુરક્ત થતા તને વરૂ છુ માટે હું સુભગ ! તુ મારા સ્વીકાર કર. અજ્ઞાનથી પશુ તુ મારા પ્રેમના ભ ગ કરીશ નહિ, ’ ત્યારે પ્રદ્યુમ્ને તેને કહ્યુ અહા ! નખાઇ જાય, આ તુ શુ બેલે છે ? હું તારા પુત્ર અને તુ મારી માતા છે. મા કામ આપણે બન્નેને પાપકારીજ છે. ” તે ખાલી હૈ સુદર ! તું મારા પુત્ર નથી, પરંતુ કાલસ વરને નિજવાલપુરથી આવતા રસ્તામા કાર્યએ તજી દીધેલ તું મળી આવ્યા. તેણે મને ઉછેરવાને આપ્યું. તુ ખીા કાર્યના પુત્ર છે. માટે હવે નિશંક થઈને યથેચ્છાએ મારી સાથે ભેગ ભાગવ, ત્યારે—— હું સ્ત્રી સટમાં આવી પડયેા ’એમ વિચાર કરશ્તા તે આયે હે ભદ્રે ! કાલસ પર તથા તારા પુત્રા મને જીવતા કેમ મૂકશે ?' તે આલી~~ હું સુભગ ! તું ડરીશ નહિ. મારી પાસેથી ગારી અને પ્રપ્તિ એ ખને મહાવિદ્યાને ગ્રહણ કર, અને જગતમાં અજય્ય થા. ” પછી અકાય તા નહિજ કરીશ ’ એમ મનમા નિશ્ચય કરીને પ્ર સ્ન એક્સ્ચે— મને તે અને વિદ્યા આપ. પછી તારૂ વચન માનીશ. ’ત્યારે કામા તુર તેણીએ હર્ષ પામીને તેને તે એ મહાવિદ્યા આપી એટલે અતિશય પુણ્યના ચાળે પ્રદ્યુમ્ને પણ તે અને વિદ્યા તરત સાધી લીધી. પછી ભેગને માટે તેણીએ ફરીને તેની પ્રાર્થના કરી. ત્યારે તે એલ્યા—હૈ અનવે! તુ પૂર્વે તે મને ઉછેર વાથી કેવલ મારી માતાજ હતી, પરંતુ હવે તેા વિદ્યાદાન આપવાથી તુ આચાર્ય થઇ. માટે આ પાપ કા મા તારે લેશ પણ મને કહેવુ નહિ. ’ એમ તેને કહીને પ્રદ્યુમ્ન નગરની ખહાર જઇ, કાલામુકી વાવના તટપર હુમણા થઈને બેઠી, અને કનકમાલાએ તે નથી પેાતાનુ શરીર ત્રણ સહિત કરીને મોટા કોલાહલ કરી નાચે. ત્યારે આ શું ? ” એમ ઉતાવળથી પૂછતાં તેના પુત્ર ત્યા આવ્યા. એટલે તેણીએ તેમને કહ્યું દુરાત્મા, મદોન્મત એવા તમારા પિતાના પુત્ર સ્વેચ્છાએ પાષણ આપનારી એવી' મને ખીલાડાની જેમ નખથી વીંખી નાખી છે,’ એમ સાંભળતા તે મધા કાલાજીકા વાવના તટપર જઈને સ્મરે યાપી !? એ રીતે ખેલતા તે પ્રદ્યુમ્ન ઉપર પ્રહાર કરવા લાગ્યા. 'વિદ્યાથી ખલવાન્ એવા પ્રધુÀ કાલસ વના પુત્રાને, કેસરી જેમ મૃગલાંને મારે તેમ લીલામાત્રમા મારી નાખ્યા. ત્યારે પુત્રાના વધથી ક્રોધાયમાન થયેલ કાલસ વર તેને મારવાને આવ્યેા.
>
'
"
Page #179
--------------------------------------------------------------------------
________________
-
-
- - -
શ્રી પ્રદ્યુમનું ચરિત્ર
૧૭ એટલે વિદ્યાથી ઉત્પન્ન કરેલ માયાવડે તે પ્રાને તેને પણ જીતી લીધું. તેથી ખેદ પામેલ અને કનકમાલાનો યથાર્થ વૃત્તાંત મૂલથી માંડીને કાલસંવરને કહી સંભ નાથે ત્યારે પશ્ચાતાપ પામેલ વિદ્યાધરે પ્રધુનને સત્કાર કર્યો અને કનકમાલાને અવગુણ જાણુંને તે મનમાં બહુજ સંતાપ પામ્યા. એવામાં નારદ ઋષિ પ્રદ્યુમ્ન પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી જાણવામાં આવેલ નારદને કુમારે પૂર્યો, અને તેને પણ કનકમાલાને બધે વૃત્તાત કહી બતાવ્યું. પછી નારદ સીમંધરસ્વામીએ કહેલ પ્રધુન અને રૂકમણને સર્વ વૃત્તાત પ્રદ્યુમ્નને કહીને બોલ્યા કે– પૂર્વે તારી માતાએ સપની સત્યભામાની સાથે પ્રથમ પુત્રના પાણિગ્રહણમા કેશ આપવાને પણ કર્યો છે, અને હવે સત્યભામાને ભાવુક પુત્ર પાણિ ગ્રહણ કરવાનો છે, ત્યારે નારી માતાને ત્યાં પણથી હારેલ પોતાના કેશ આપવા પડશે. કેશ આપવા ના દુખે તથા તારા વિચાગની વેદનાથી તું પુત્ર હયાત છતાં તે રૂકમણું અને વશ્ય મરણ પામશે. માટે ત્યા આવવાને તું એકદમ તૈયાર થા, અને બધાને આનંદદાયક ના દર્શન આપ. કૃણાદિક બધા મધુકની જેમ તારા સુખ રૂપ યશને જવાને વાછે છે,' એમ સાંભળતા માતાના મોહથી મહિન થયેલ ઘધનુ, નારદની સાથે પ્રગતિ વિદ્યાથી બનાવેલ વિમાનપર બેસીને તરત દ્વાચ્છા નગરીમાં આવ્યું. એટલે નારદે કહ્યું--હે કુમાર ! આ તારા પિતાની દ્વારકા નગરી, જેને પિતે ધનદે બનાવીને રત્નાદિકથી ભરી,” ત્યારે પ્રદ્યુમ્ન
--“હે મુનીવર્ય! તમે અહીં જ વિમાનમાં રહે, કે જ્યાં સુધી દ્વારકામાં હું કંઈક ચમત્કાર કરૂ” ત્યારે નારદે હા કહી, પછી આગળ જતાં પ્રદ્યુમ્ન ત્યાં સત્યભામાના પુત્રના વિવાહની થતી ધામધુમ જોઈ, એટલે તરતજ તેને પરણવાની કન્યાને વિદ્યાથી હટીને નેવે નાદ પાસે મૂકી, ત્યારે નારદે તે કન્યાને કહ્યું કેકે વર્લ્સ! તું કરીશ નહિ આ પણ કેશવને પુત્ર છે ” પછી તે મનુને વાદરાને ધારણ કરનાર પુરૂષ બનીને વનપાલકને કહ્યું–મારા ભૂખ્યા વાનરને ફલાદિક આપો.” ત્યારે તે વનપાલકે બેલ્યા---આ બગીચાને અમે ભાનુકના વિવાહને માટે રાખે છે, માટે તારે કઈ બલવું નહીં,”એટલે ઘણા ધનથી તેમને લલચાવીને મને અંદર પેસીને વાનર મારફતે તે ઉદ્યાન કુલારિરહિત કરાવ્યું. પછી તે નામીચા ઘેડાને વેપારી થઇને ઘાસના બજારમાં ગયે. ત્યાં દુકાનોથી પિતાના અને માટે વધારે ઘાસ માગ્યું, પણ પ્રથમની જેમ ન આપતા એવા તેમને ધનથી લલચાવીને પિતાની વિદ્યાથી બધુ તૃણુરહિત કરી દીધું. પછી તે જ પ્રમાણે વિદ્યાથી જળપાન કરીને મીઠા પાણીના સ્થાને જળરહિત કર્યા ત્યાંથી અશ્વ ખેલાવવાના સ્થાને આવીને તે પોતે અશ્વ ચલાવવા લાગ્યા. ત્યારે ભાનકે તેને અશ્વ જોઈને પુછ -- આ અશ્વ ને છે?” એટલે કેતુકી પ્રદ્યુમને કહ્યુંઆ અશ્વ મારે છે, ત્યારે ભાવુક આદર સહિત બેલ્યો-“તું આ ડે મને
Page #180
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી નેમનાથ ત્રિ
.
."
માપ. જે તું એની ડીમત માગીશ, તે વધારે છતાં તને માપીશ, ’પ્રદ્યુમ્ન આલ્યે તુ પારખીને અશ્વ લે, નહિ તે વિના પણધે અને રાજદંડ થાય પછી પરિક્ષા કરવાને ભાનુક તે ઘેાડાપર બેઠા. એટલે વેગથી દાઢતા તે વે તેને જમીન પર પાડ્યો, પછી ઘેટા ઉપર સવાર થઈને પ્રદ્યુમ્ન ઘણા નગર જનોને હસાવતા વસુદેવની સભામાં આવ્યા, ત્યાં રહેલા સર્વ રાજા, પ્રધાન વિગેરેને ખુબ હસાવ્યા. પછી તે બ્રાહ્મણ થયા અને સુ ંદર સ્વરથી વેદ ભણુતા તે દ્વારકામાં પેઢી, ત્યા ત્રિવાટે ને ચાવાટે સર્વાંત્ર ભ્રમતાં તેણે સત્યભામાની કુબ્જા દાસીને જોઈ, તેને વિદ્યાથી તરતજ નેતરની સોટીની જેમ સીધી (સાજી) કરી. ત્યારે તે પગે પડીને આટલી કે તમે ક્યાં ચાલ્યા ? ’ પ્રદ્યુમ્ન મત્સ્યે~~~ જ્યાં પ્રુચ્છાનુંસાર ભાજન મળશે, ત્યાં જવાના છું. ’ એટલે ફરી દાસી એટલી તેા મારી સ્વામિની સત્યભામાને ઘરે ચાલ, ત્યા પુત્ર વિવાહને માટે તૈયાર કરેલા માદ્યાર્દિ તને ઈચ્છા મુજા આપીશ. ' ત્યારે પ્રદ્યુમ્ન તે દાસીની સાથે સત્યભામાના ભવને ગયા. તેને તારજી દ્વારપર મૂકીને તે દાસી સત્યભામા પાસે ગઈ. ત્યાં સત્યભામાએ પુછ્યુ કે— તુ કાણુ છે ? ' તે ખાલી′ કુબ્જા છુ? સત્યભાભામાએ ફી કહ્યું ~ તને સીધી કાણે કરી ?? ત્યારે દાસીએ બ્રાહ્મણને વૃતાંત કહી સંભળાબ્યો. એટલે સત્યભામા ખેલી— તે બ્રાહ્મણુ ક્યાં છે ? ' દાસી બેલી અત્યારેજ મેં તેને તેણુદ્વાર પર બેસાર્યું છે. ' ત્યારે સત્યભામાએ હુકમ કર્યો કે—— તે મહાત્માને તુ અહીં લઈ આવ. ર એટલે દાસી તરત દોડીને તે કપટી વિપ્રને ત્યાં લઈ આવી. તે આશિષ આપીને એઠે, ત્યા સત્યભામાએ * હું બ્રાન્ ! સપત્ની રૂકમણી કરતાં મને અધિક રૂપવ’તી બનાવ.' માયાવિપ્ર મા—— ખરાખર રૂપથ’તી દેખાય છે. શ્રીજી સ્ત્રીચેામાં ક્યાય મેં આવું રૂપ જોયું નથી,, ત્યારે સત્યભામા ખાલી~~~ હુંભદ્ર ! એ તુ ઠીક કહે છે. તથાપિ મને રૂપમા વિશેષથી અનુપમ ખનાવ. ' એટલે તે આટ્ચા~~~ જો એવી ઈચ્છા હોય, તે પ્રથમ સર્વાંગે વિરૂપ ( કદરૂપી ) અની જા. કારણ કે ભૂલથી વિરૂપ થતાં રૂપ વિશેષ થઈ શકે. ’ ત્યારે સત્યભામાએ પુછ્યુ ~~~ શું કરૂં !' તેણે આદેશ કર્યું કે- પ્રથમ મસ્તક સુઢાવ, પછી આખા શરીરે મશ ચાપડ, તથા જી, ખંડ, મલિન અને સાધેલ વઅને પહેરીને મારી આગળ આવ કે જેથી તને હું રૂપ, લાવણ્ય અને ગ્રાભાગ્યની શાણાસહિત તરત બનાવી ઈ. ' એટલે સ્વાર્થ સાધવા તેણે તેમ પણ કર્યું". ત્યારે તે બ્રાહ્મણે કહ્યુ કે હું અત્યારે ક્ષુધાથી પીડિત છું, સ્વસ્થ નથી. માટે શું કરૂ ' ત્યારે સત્યભામાએ તેને જમાડવાને માટે સાયાને હુકમ કર્યાં, પછી ભાજનને માટે જતા બ્રાહ્મણે સત્યભામાના કાને સભળાવ્યું કે હું અનવે ! . હું ભાજન કરે, ત્યા સુધી કુળદેવીએની આગળ તારે
2
*
હજુ લુલુ હતું વુલુ વાદી ' આ મંત્રના જાપ કર્યો કરવા ” ત્યારે સત્યભામા
Page #181
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારનું ચિત્ર
૧૪ તેજ પ્રમાણે કરતી રહી. હવે જમતાં તે બ્રાહ્મણે બધી સારી રસોઈ વિદ્યાના બલથી ખલાસ કરી એટલે સત્યભામા થકી ભય પામતી જેમના હાથમાં જળ પાત્ર છે એવી રસાયાણીઓએ તેને મહાકèઉઠ ઉઠ'એમ કહ્યું. ત્યારે તેણે કહ્યું–હજી મારી ભૂખ ભાંગી નથી, જ્યાં તૃપ્તિ થશે, ત્યાં જઈશ, એમ બેલતે તે માયાવી વિપ્ર ચાલ્યા ગયે. પછી એક બાલ સાધુનો વેષ લઈને તે રૂકમણીના ઘરે ગયે, તેણુએ નેત્રને આનંદ પમાડવામાં ચંદ્ર સમાન એવા તેને જે તેને આસન આપવાને રુકિમણ ઘરની અંદર ગઈ, એવામાં તે પૂર્વે સ્થાપેલ કૃષ્ણના સિંહાસન ઉપર બેસી ગયે. આસન લઈ લુહાર નીકળતાં તેને તેવી રીતે બેઠેલ જોઈને વિસમયથી જેના લોચન વિકસિત છે એવી રૂમિણી બેલી-“કૃષ્ણ કે તેના પુત્ર વિના અહીં અન્ય કોઈ બેસે, તે દેવતા સહન કરે નહિ, ત્યારે તે માથા સાધુ બોલ્ય-અમારા તપના પ્રભાવથી દેવતાઓ કંઈ કરવાને સમર્થ નથી.” પછી તેણુએ પૂછયું કે-અહી તું શા માટે આવ્યું છે? તેણે કહ્યું–મેં નિરાહાર સેળ વરસ તપ કર્યું. જન્મથી મે માતાનું દુધ પણ પીધું નથી માટે પારણું કરવાને અહીં આવેલ છું, કંઈ યથોચિત આપ, ત્યારે રુકિમણ બલી-“હે મુને ! સેળ વરસનું તપ મેં કયાં પણ સાભળ્યું નથી. પરંતુ ઉપવાસથી માંડીને એક વરસ પર્યતનું તમેં સાભળ્યું છે તે બે -“ તારે આ વિચાર કરવાથી શું? જે ઘરમાં કંઇ હોય અને તે દેવાની જે મરછ હેય, તે આપ. જે ન બને તે સત્યભામાના ભવને જઈશ,” તે બોલી ઉગથી આજે મેં કંઈ રાંધ્યું નથી. તેણે પૂછયું–‘તારે ખેદનું કારણ શું? એટલે રુકિમણી બેલી–“પુત્રના વિયોગે તેના સંગમની આશાએ આટલો વખત મેં કુલદેવીની આરાધના કરી. અત્યારે કુળદેવતાઓને મારા શિરનું બલિદાન આપવાને તૈયાર થતાં ડોક્યર મેં જે પ્રહાર કર્યો, તેવામાં દેવી બોલી કે-“હે પુત્રી ! આટલી બધી ઉતાવળ ન કર
જ્યારે આ તારે સહકાર (આમ્રવૃક્ષ) અકાલે પણ પુપયુક્ત થશે ત્યારે તારે પુત્ર આવશે” આ સહકારને તે આજે માંજર આવી, પણ મારે પુત્ર ન આવ્યે. માટે હે મહાત્મન ! લગ્ન રાશિ તપાસ કે પુત્રને સંગમ મને કયારે થશે.” તે
- જે ખાલી હાથે હોય તેમને હોરા (લગ્નદિરાશિ) ફળદાયક ન થાય.” ત્યારે રુકિમણ બલીહે મુને ! બેલ, તને શું આપું?” તે બોલ્યો-“તપથી મારી મુખ ક્ષીણ થઈ છે, માટે કાજી આપ” એટલે કાંજીને માટે તે દ્રવ્ય તપાસવા તૈયાર થઈ, એવામાં ફરી સાધુ બોલે-“હું બહુ ભૂખ્યો છું. માટે ગમે તે દ્રવ્યથી કાંઈ બનાવીને મને આપ.” ત્યારે તે પૂર્વે તેયાર કરેલા મોદક લઈને કાંઇ કરવા લાગી, પરંતુ તેની વિદ્યાના પ્રભાવથી અગ્નિ જ ન સળગ્યું. એટલે તેને ચિંતાતુર જેને તે બોલ્ય–જે કાંજી તેયાર ન થઈ શકે, તે અતિ સુધાતુર મને આ માદકજ ખાવાને આપ.” ત્યારે તે બેલી – આ મોદક કેશવ વિના
Page #182
--------------------------------------------------------------------------
________________
, the
શ્રી નેમિનાથ ચરિ– બીજાઓને પચે નહિ માટે છે મુને આ માદક આપીને હું શષિહત્યા કરવાની નથી, તે બોલ્ય–તપના પ્રભાવથી મને અજીર્ણ કઈ થતુ જ નથી, ત્યારે શકા સહિત મિણી તેને એક એક મોદક આપવા લાગી, અને આપેલા બધા માદકેને તરત ખાઈ જતા તેને જોઈ વિસ્મય પામતા તે હસીને બોલી કહે મહ ' તુ તો મહાબલવાન લાગે છે.”
હવે અહીં પૂર્વે કદા પ્રમાણે મંત્રજાપ કરતી સત્યભામાને માણએ આવીને કહ્યું કે –“હે સ્વામિની' કેઈક પરૂપે બગીચાને ફલરહિત, ઘાસની દુકાનોને ઘાસરહિત, અને જળાશને જળ વિનાના કરી દીધા. વળી તમારા ભાનુ પુત્રને કેઈએ અશ્વ આપીને પરાભવ કર્યો, એમ સાંભળીને સત્યભામાએ દાસીઓને પૂછયું-“તે બ્રાહ્યાણ કયા ગયેલ, ત્યારે દાસીઓએ તેની જેલ ચેષ્ટા બધી તૈને કહી સંભળાવી. એટલે મેદાતુર થઈને ઈર્ષ્યાથી તેણી એ કિમના કેશ લાવવાને હાથમાં ટપલી આપીને દાસીઓને મોકલી તે જઈને રૂમિણીને કહેવા લાગી–માનિની ! સ્વામિની સત્યભામાએ ફરમાવ્યું છે કે તારા કેશ અમને તરત આપીદે.” ત્યારે તે માયામુનિએ તે સાભળતા તેમનાજ કેશોથી ટપલી ભરીને તેમને સત્યભામા પાસે પાછી મોકલી. “આ શુ? એમ સત્યભામાએ પૂછતાં તે દાસીએ બોલ–હે સ્વામીની! તને શુ ખબર નથી? જે સ્વામી તે પરિવાર તેમા આશ્ચર્ય શું ! આથી તે ભ્રમિત અને કોપાયમાન થે ઈને સત્યભામાએ રૂકમણીના ભવનપર હજામ મેકલ્યા એટલે તે માયા મુનિએ શિર અને ચામડીના છેદનપૂર્વક તેમનેજ મુંડી નાખ્યા સુંડાઈને આવેલ તે હજામને જોતાં વધારે ક્રોધાયમાન થતી સત્યભામાએ જઈને કૃણને કહ્યું- હે નાથ! તમે પોતે રૂકિમણીના કેશ મુડાવવાના જામીન થયા છે. હે કેશવ! તે કેશ આપવાનું પણ આજે મને અપાવે તમે પોતે ઉડી રૂમિ
ને તરત લાવીને મુંડી કરાવે.” ત્યારે વિદ હસીને બે- અત્યારે તે તું પોતેજ મુંડી થઈ છે. તે બલી- આજે મશ્કરીને આડી વાળે, પણ તેના કેશ એકદમ મને અપા.” પછી કૃણે મોકલેલ રામ સત્યભામાની સાથે રુકિમણુના ભવને ગમે ત્યા પ્રદ્યુમ્ન વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકૃધ્યું. ત્યારે રામ લાથી પાછા ફરીને પૂર્વના સ્થાને આવ્યો ત્યાં પણ કૃષ્ણને જોઈને તે બોલ્યા
–આ તે મશ્કરી માંડી છે શુ? ત્યા કેશને માટે મને એકલી અને તે જઈને પાછા અહીં આવ્યે. વધુ અને અમને સમકાલે તે લજવ્યા. ' એટલે— ત્યા હ ગ નથી એમ સેગ દ પૂર્વક કૃણે કહ્યું. ત્યારે આ તારીજ માયા છે એમ બોલતી સત્યભામા પિતાના ઘરે ગઈ, અને વિષ્ણુ તેને ઘેર જઈને વિશ્વાસ પમાડવા લાગ્યા. એવામાં નારદે આવીને રુકિમણને કહ્યું – આ તારે પુત્ર પ્રદ્યુ. ત્યારે પ્રધુમ્ર પણ દેવ સમાન પિતાનું રૂપ
Page #183
--------------------------------------------------------------------------
________________
ત્રિી પ્રદ્યુન કુમારનુ ચ.િ
૧૫૧ પ્રગટ કરીને ચિરકાલના દુઃખરૂપ અંધકારમાં સુર્યસમાન છે તે માતાના પગે પડ્યો, એટલે જેના દુધની ધારા વહી રહી છે એવી રુકિમણીએ અત્યંત સ્નેહ પૂર્વક અને ભુજથી તેને ભેટી પડી તથા હપશુથી જેના વેચન ભીંજાઈ ગયા છે એવી તેણીએ તેને વારંવાર શિરપર ચુંબન કર્યું. શ્રી પ્રદ્યુમ્ને તેને કહ્યું કે –“હે માત! જ્યાં સુધી પિતાને હું કંઈક આશ્ચર્ય બતાવું, ત્યાં સુધી તારે કોઈને પણ મારી ઓળખાણ ન આપવી. એટલે હવાકુલ રુકિમણીએ તેને કંઈપણ જવાબ ન આપે. પછી તે રમણીને માયાચમા બેસાડીને ચાલતા થયે, શંખને પૂરતા અને લેકને ભ પમાડને તે બોલ્યો કે- આ હું રુકિમણીને હરી જાઉં છું, જે કૃષ્ણ બલવાન હૈય, તે રક્ષા કરે ત્યારે– “એ મૂર્ખ દુર્મતિ કેણ મરવાને તેઝાર થયે છે? એમ બે હરિ, શાર્ગ ધનુષને ઉછાળતે રિન્ય સહિત તેની પાછળ દો. પ્રદ્યુમ્ન તે સેનાને ભાંગીને દંતરહિતગજની જેમ હરિને શરહિત કયાં. અરે વિષ્ણુ પામ્યાએવામાં તેની જમણી ભુજ ફરકી, એકૃણે તરત જ બલભદ્રને જણાવ્યું. તેવામાં નારદ આવીને બોલ્યા કે – હે કૃષ્ણ! રુકિમણી સહિત આ તારા પુત્રને તું શહg કર. હવે ચુતને માઠી વાળ” ત્યારે પ્રદ્યુમ્ન રામ-કૃષ્ણના ચરણને પર્શ કરતા નમી પડશે, તે બને અત્યંત સ્નેહથી વારવાર શિર ચુંબન કરતા તેને લેટી પડયા. જાણે સાચેજ ચાવન ઉત્પન્ન થયેલ હોય તેવા દેવાની લીલાને બતાવતા તથા તેના મનને કપમાડતાં એવા પ્રદ્યુમ્નને કેશવે ફરીને પશુ પરમ પ્રીતિથી આલિંગન કર્યું. પછી રુકિમણ સહિત વિષ્ણુએ પિતાના પુત્ર પ્રદ્યુમ્નને ખેાળામા બેસારીને નગરજને અત્યંત આશ્ચર્થથી જેને જોઈ રહ્યા છે એવા તે સવાંડબર પૂર્વક દ્વારકામાં પ્રવેશ કર્યો
એ પ્રમાણે શ્રી ગુણત્રિજયગણિ વિરચિત શ્રી નેમિનાથના
ચરિત્રમાં છઠ્ઠો પરિદ સમાસ
Page #184
--------------------------------------------------------------------------
________________
TAL
सप्तम परिच्छेद.
પ્રકરણ ૧૪ મું.
શાંબ કુમારનું જીવનવૃત્તાંત. વે દ્વારપર સ્થાપેલ નવીન તેરણરૂપ બ્રકુટીને જણે વિષમ કરેલ છે એવી કામિની સમાન તે દ્વારા નગરીમા પ્રદ્યુમ્નના આગમનને
મહોત્સવ પ્રવર્તમાન થતાં દુર્યોધનને ઉઠીને કેશવને વિનંતિ કરી છે કે –“હે સ્વામિન! તારી પત્ર વધુ અને મારી પુત્રીનું અત્યારે કઈ ર થી ગય છે માટે કયાંક તપાસ કરો કે જેથી ભાકકુમાર પરણે” ત્યારે કશું બોલ્યા–“હું સર્વજ્ઞ નથી. જે સર્વજ્ઞ હેય. તે પ્રદ્યુમ્નને કે હરી ગયો, તે હકેમ જાણી ન શકશે? એટલેપ્રજ્ઞપ્તિ વિદ્યાથી હું તેને જાણીને અહીં લઈ આવીશ.” એમ બોલતો પ્રદ્યુમ્ન તે સવયંવર કન્યાને ત્યાં લઈ આવ્યા. પછી વિષ્ણુએ તે કન્યા આપતાં છતાં “આ તે મારા ભાઈની વહે છે એમ કહીને પ્રધુ
ને તેંને ગ્રહણ ન કરી અને ભાવુક પર. હવે પ્રદ્યુમ્નની ઈચ્છા ન હોવા છતાં મહામહોત્સવ પૂર્વકકુણે તેને વિદ્યાધર રાજાઓની કન્યાઓ પરણાવી. પછી પ્રદ્યુમનને લઈ આવવાથી ઉપકારી એવા નારદને પૂછ ને કેશવ-કિમણીએ તેને વિસર્જન કર્યો.
હવે પ્રદાનની મહા સંપત્તિ તથા શ્વાઘાથી સંતાપ પામતી સત્યભામા કેપગ્રહમાં જઈને એક જીર્ણ માંચડા પર પડી રહી. ત્યાં કૃષ્ણ અચાનક જઈ ચડતાં તેને જોઈને બોલ્યા–“હે સુષુ! તારું કેઈએ અપમાન કર્યું છે, કે જેથી આમ તે સંતાપ પામે છે?તે બેલી-મારૂં કેઈએ અપમાન કર્યું નથી, પરત જે પ્રદાન સમાન અને પુત્ર નહિ થાય, તો નિશ્ચય હું મરણ પામીશ.” તેને આગ્રહ જાણીને કૃષ્ણ હરિણામેથી દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપથી પૈષત્રત લીધું, ત્યારે હરિ ગમેથી પ્રા થઈને બોલ્યા–“તમારું શું કામ કરું? એટલે
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રી સાંગકુમારને જન્મ
૧૫કે.
કેશવે કહ્યું – સત્યભામાને પ્રાન સમાન પુત્ર આપ, હરિણામેલી બે –
જે સ્ત્રીમાં તારે પુત્રની ઈચ્છા હોય, તેને આ હાર પહેરાવીને ભગવજે, તેથી વાંછિત પુત્ર થશે.” એમ કહી તે હાર આપીને દેવ અદશ્ય થશે. ત્યારે કૃષ્ણ પણ હર્ષિત થઈને સમાગમને માટે સત્યભામાને વચન આપ્યું. એવામાં પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે બધું પ્રદ્યુમ્નને કહ્યું અને પ્રદાને પોતાની માતાને વિનતિપૂર્વક કહ્યું કે –“હે માત! મારા સમાન પુત્રની વાંછા હોય તે તે હાર .” રુકિમણી બેલી—“હે વત્સ! તું એક પુત્ર વડેજ હું કૃતાર્થ છું. કારણકે આ રત્ન વારંવાર કદી પ્રસુતિ કરતી નથી.” ત્યારે પ્રદ્યુમ્ન બે –“હે માત! સપનીમાં તને કઈ વઠ્ઠભ છે કે જેને હું પુત્ર આપું.” એટલે રુકિમણું બેલી - હે પુત્ર! તારા વિયેગમાં જેવી હું દુઃખી હતી, તેવી પૂર્વે બવતી દુખિત હતી. તેને ભલે તારા સમાન પુત્ર થાય” પછી પ્રદ્યુમ્નની અનુજ્ઞાથી રુકિમણુએ જાંબવતીને બોલાવી. પ્રદ્યુમ્ન વિવાથી તેને સત્યભામા સદશ બનાવી અને રૂકિમણીએ એ વાત સમજાવીને સધ્યા વખતે તેને કૃષ્ણના ઘરે એકલી. ત્યાં હાર આપીને કૃષ્ણ તેને સનેહથી ભેગવી. તેજ વખતે મહાશુક્ર દેવકથી કેટલ ચવીને સિહ સ્વમના સૂચનપૂર્વક જાંબવતીની કુખે અવતર્યો. પછી જાંબવતી બહુજ હર્ષ પામીને, પોતાના ઘરે ગઈ. હવે સમાગમની ઈચ્છાથી સત્યભામા કૃષ્ણના ઘરે આવી. તેને જોતાં કૃષ્ણને વિચાર થયે કે- અહા ! સ્ત્રીઓની ભેગાસક્તિ કેટલી? હજી અત્યારે જ આ ગઈ અને તરતજ વળી પાછી આવી. અથવા તે પૂર્વે સત્યભામાના રૂપથી મને કેઈએ છેતર્યો? તે પણ આ વલખી ન થાય.' એમ ધારીને હરિએ તેને સમાગમ કર્યો. એવામાં સત્યભામાને તે રતિ સમય જાણીને મને વિશ્વને વિભ કરનારી એવી વિષ્ણુની લેરી વગાડ. ત્યારે “આ ભેરી કોણે વગાડી? એમ કુલિત થઈને કુણે પૂછયું. એટલે પરિવારે કહ્યું-પ્રદ્યુમને વગાહિ?” તે વખતે હરિ જરા હસીને મનમાં વિચારવા લાગ્યા કે નિશ્ચય, એણે જ આજ સત્યભામાને છેતરી છે. કારણ કે સપત્નીને પુત્ર દશ સપત્ની સમાન થાય છે. કંઈક ભયરહિત સંભોગ કરવાથી સત્યભામાને બીકણ, પુત્ર થશે. ખરેખર ભવિતવ્યતા કઈ રીતે ટળતી નથી.” પછી પ્રભાતે રૂકિમણુના ભવન પર જતા જનારને તે દિવ્ય હારથી વિભૂષિત જાંબવતીને જોઈ, અને નિર્નિમેષ નયને જોતાં કમને જાંબવતીએ કહ્યું કે-“હે સ્વામિન ! મને કેમ આમ જોઈ રહ્યા છે? તેજ હું તમારી પત્ની છુ 'વિશુ બોલ્યા- “અરે! આ દિવ્ય હાર તારે કયાથી?’ તે બોલી તમારા પ્રસાદથી, શુ પોતે કરેલ પણ જાણતા નથી?.' પછી તેણીએ સિંહનું સ્વપ્ન કહી સંભળાવ્યું. ત્યારે કેશવે કહ્યું કે હે દેવી!, તને પ્રધાન સમાન પુત્ર થશે.” એમ કહીને તે ચાલ્યા ગયા.' હવે સ પૂર્ણ મહિના થતાં શુભ
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિ- * અવસરે જાંબવતીએ સિંહણની જેમ અસાધારણ બળને ધારણ કરનાર એવા શાંબ નામના પુત્રને જન્મ આપે તે વખતે સારથિના જયસેન અને દારૂ તથા મંત્રીને સુકુંદ એ ત્રણે શાબની સાથે જનમ્યા. સત્યભામાને ભાવુક નામે પુત્ર તે હતા અને તે રીતે ગર્ભાધાનના અનુસાર તેને ભીરૂ નામે બીજે પુત્ર થયે. કૃષ્ણની બીજી સ્ત્રીઓને પણ ભદ્રહસ્તાના બચ્ચા જેવા મહાબલવત પુત્ર થયા. હવે સારથિ. અને મંત્રીના પુત્ર સાથે શાબમાર વધવા લાગ્યો અને અનુક્રમે બધી કળાઓને તેણે-લીલામાત્રમાં ગ્રહણ કરી લીધી.
એક દિવસે રુકિમણએ રૂકિમાંજાની પુત્રી વૈદભીને પ્રદ્યુમ્ન સાથે વિવાહ કરવાને ભેટપુરમાં એક પુરૂષને મેકરે. તે રૂકિમને નમીને બોલ્યા- તમોને રૂકમણી દેવી કહેવરાવે છે કે આ તમારી વૈદર્ભી પુત્રી પ્રદ્યુમન કુમારને પરણ. પૂર્વે મારે નને વિષને એગ તે દેવના બલેજે ઉચિત થશે. અને હવે તારા હાથે પ્રાન્ત અને વૈદલ ભલે ચેગા થાય ત્યારે પૂર્વના વેરને સંભારતે કિમ બોલ્યા- “મારી પુત્રીને હું ચાંડાલામાં પરણાવું તે ભલે પણ વિષ્ણુના કુલમાં તે આપનારજ નથી. એટલે દૂતે જઈને વીતક વાત કિમણને કહી સંભળાવી. ત્યારે પોતાના ભાઈથી અપમાન પામેલી તે રાત્રે કમલિનીની જેમ સ્વાન સુખી થઈ ગઈ. એવામાં “હે માત! ગામ ખેદ કેમ કરે છે? એમ પ્રદ્યુમ્ન પછતા પોતાના મનના શલ્યરૂપતે રામનો વૃત્તાંત તેણુએ કહી સંભળાવ્યા. તે તે સાંભળી અને છેલ્યા- હે માતા ખેદ ન કર. તે મામા કેમળ વચનથી માને તેમ નથી. એટલા માટે જ તું જ્યારે પરણી, ત્યારે મારા પિતાએ તેને ઉ. ચિત કર્યું હતું. તેમ હું પણ તેન ઉચિત કરીને તેની પુત્રીને પરણીશજ–એવી હું પ્રતિજ્ઞા કરૂ છું એમ જ્હી, શાબની સાથે ઉડીને તે તરત ભેજકપુરમાં ગયે. ત્યાં તે બને ચાંડાલરૂપે થઈને કિન્નરના જેવા સ્વરથી ગાતાં તેમણે મુગલાંની જેમ સર્વ નગરજનનાં મન હરી લીધા. ત્યારે રૂકિમ રાજાએ પણ મધુર સ્વરે ગાતા તે અને માયામાતંગને બોલાવી, પિતાને મેળામાં પુત્રીને ધારણ કરતાં સંગીત કરાવ્યું, અને તેમના સંગીતથી સંતુષ્ટ થઈ સપરિવાર કિમ રાજાએ તેમને પુષ્કળ દ્રવ્ય આપીને પૂછયું-“તમે અહીં કયા સ્થાનથી આવ્યા છે? તે ત્યાઅમે સ્વથકી દ્વારકા નગરી જેવા આવ્યા છીએ કે જે ગેવિંદ મહારાજને માટે રાએ બનાવી તે સાંભળીને હર્ષ પામતી ઉદભી એ તેમને પૂછયું- ત્યાં કચ્છ
કિમણીના પુત્ર પ્રદ્યુમ્નને તમે જાણે છે ત્યારે શાંબ એલ્યા-રૂપમાં કામદેવ સમાન. પૃથ્વીના અલંકાર અને તિલક સમાન તથા મહા બલવત એવા પ્રદ્યુમ્ન
ભારને કોણ જાણતું ન હોય ?” તે સાંભળતાં હર્ષ પામતી દલી રાગ ચક્ત અને કાઠિત થઈ. એવામાં કઈ મદોન્મત હાથી આલાનતભને ઉખેડીને દો છે અને સર્વ નગરજનેને ત્રાસ પમાડવા લાગે. વધારે શું કહેવું ? સમસ્ત
Page #187
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર
૧૫૫ નગરને ઉપદ્રવ કરતે તે તરફ ભમવા લાગ્યું, કેઈપણ મહાવત તેને વશ કરી શકશે નહિ. ત્યારે રૂકિમ રાજાએ પટલ વગડાવ્યું કે-જે કે આ હાથીને વશ કરે, તેને હું વાછિત આપું.” પરંતુ તે પહને કેઈએ ધારણ કર્યો નહિ, એટલે શાંબ–પ્રધુને તેને ધારણ કર્યો, અને ગીત-ગાનથી તેમણે હાથીને સ્તભી દીધે. પછી તે બને પેલા હાથી પર બેસીને તેને તરત હતિશાળામાં લઈ આલાન સ્તંભમાં બાંધી દીધે. ત્યારે નગરજનેને આશ્ચર્ય પમાડતા તે બનેને રાજએ હર્ષથી બોલાવ્યા અને કહ્યું કે તમને જે ઈર્ણ હોય તે માગી લે.” ત્યારે તેમણે માગ્યું કે-અમને આ વૈદભી આપ અમારી પાસે રાંધનારી કોઈ નથી. તે સાંભલી કુપિત થયેલ રૂકિમએ તેમને નીરની ખહાર કહાંડયા. એટલે પ્રધુને શબને કહ્યું કે રુકિમણમાં દિવસે ગાળે છે, માટે વૈદેશી કુમારીને પરણાવવામાં વિલંબ કરે ઉચિત નથી.” એમ પ્રધુને કહ્યું, તે વખતે નિર્મળ શત્રિ શરૂ થઈ? પછી લેકે નિદ્રાને આધીનું થતા પ્રદ્યુમ્ન વિદ્યાનાં બલથી જ્યાં વિદેભી હતી, ત્યાં પ્રસાદની સાતમી ભૂમિએ ગયો, અને તેણે દિલીના હાથમાં રુકિમણુના સ્નેહનો બનાવટી લેખ ઓચ્ચે તે વાંચીને વૈદભી પ્રીતિ પૂર્વક બોલી “હે ભદ્ર! બોલ, તને હું શું આપું?”તે
છે લોચને મને ત તા આત્માર્જ સુપ્રત કરી દે, જેને માટે તારી માગણી થઈ છે તે હું પોતેજ પ્રદ્યુમ્ન છું ત્યારે–અહે ! દૈવયોગે વિધાતાએ સુઘટીત કે ” એમ બોલતી વૈદર્ભીએ પ્રીતિપૂર્વક તેનું વચન સ્વીકાર્યું. પછી વિદ્યાના બળથા અરિન બનાવી તેને સાક્ષી' કરીને કંકણ તથા શ્વેત વસ્ત્રો પહેર રેલાં છે એવી દલીને પ્રદ્યુમ્ન પરણું, અને ઈચ્છાનુસાર વિવિધ વિર્લસથી તેણીને ભગવી રાત્રિ ખલાસ થતાં તે બોલ્યો કે- સુંદરી ! હું શાંબ પાસે જાઉં છું. માબાપ અગર પરીવાર તને પુછે, તે પણ તું કંઈ બોલીશ નહિ કાર કે તારા દેહના ઉપદ્રવની મેં રક્ષા કરી છે ” એમ કહીને પ્રદ્યુમ્ન ચાલ્યોગ, અને વૈદભી બહુ ઉજાગરાથી તથા રતિના શ્રમથી સુઈ ગઈ પ્રભાત થતાં પણ જાગ્રત ન થઈ. એવામાં ત્યા તેની ધાત્રિ (ધાવ) આવી. તેના કંકણદિક વિવાહની નિશાની જેને શંકા આવતાં ધાત્રિએ તેને ઉઠાડીને પૂછયું પરંતુ વૈદભી કંઈ બોલી નહિ, એટલે તે ધાત્રીએ પિતાના અપરાધને ટાળવા ભયાતુર થઈ રૂકિમ રાજા તથા રાણીને તે વાત કહી સંભળાવી, ત્યારે રાજા-રાણુએ પણ તરત આવીને તેને પૂછયું, પણ તે કઈ બોલી નહિ, તેમણે પ્રગટ રીતે સંગ અને વિવાહનું ચિન્હ જે. એટલે રૂકિમ રાજાએ રષ્ટ થઈને વિચાર કર્યો કે – “અરે! આ કન્યા દુરાચારિણી, અને કુલટા છે. પરણ્યા વિના પણ કોઇની સાથે ઈચ્છા મુજબ કીડી કરે છે, માટે જે આ 'કન્યા તે એ ડાલાને આપી હત, તે ઠીક થાત. એમ ધારીને રોષથી છડીદાર મોકલીને તે બને ચંડાલેને તેણે બોલાવ્યા, અને કહ્યું કે– આ કન્યાને તમે ગ્રહણ કરે અને એવા
Page #188
--------------------------------------------------------------------------
________________
૫
શ્રી તેમનાથ ચરિત્ર
સ્થાને જા કે હું તમને જોઉં ' નહીં' એમ ક્રોધથી ખેલતા રૂકિમએ તેમને પેાતાની પુત્રી આપી. ત્યારે તેમણે વૈદ્યને કહ્યુ.. કે— હૈ રાજપુત્રી ! અમારા ઘરનુ પાણી, ચ, તથા ઢોરી વિગેરેનું તું વેચાણ કરીશ ? ’ ત્યારે પરમાર્થને જાણુનારી તે માલી કે દેવ મને કામ કરાવશે તે હું અવશ્ય કરીશ. દેવની આજ્ઞા દુર્લ` ય છે.' પછી તે અને સુભટો તેને લઈને અન્ય સ્થાને થયા.
',
હવે રૂકિમ શજા પાતાની સભામા પશ્ચાત્તાપથી રોવા લાગ્યા કે હા વત્સે ! હું વૈદલી ! તુ ક્યાં છે? તાશ સબંધ ઉચિત ન થયેા. હે પુત્રી ! એક ગરીબ ગાયની જેમ મેં' તને ચ’ડાલના ઢારે નાખી. ખરેખર ! ક્રોધને ચડાલ કહેલ છે. તે સત્ય છે વળી મૃત્ય ત હિત વાંછનાર છતાં સર્વ સ્વજનાએ મારા હાથે પુત્રી ચડાલાને અપાવી. રૂકિમણીએ પ્રધુમ્નને માટે પુત્રી માગી, પણ ક્રોધાય તથા મંદબુદ્ધિ એવા મૈં આપી નહિ. વિચાર વિના કરનાર એવા મને ધિક્કાર છે,’ એમ રાતાં તે રૂકિમએ ગભીર વાજીંત્રના અવાજ સાંભન્યા ‘આ કથાથી ?” એમ પૂછતા ઋષિકારીઓએ માહેતી મેળવીને કહ્યુ કે સ્વામિન ! પ્રદ્યુમ્ન અને શાખ અને વૈદલી સહિત નગરની બહાર વિમાન સમાન પ્રાસાદમાં દેહની જેમ બેઠા છે. ભાટ, ચારણા અને અદિજનાથી ગવાતા તે શ્રેષ્ઠ વાજીત્રથી મનાહર એવુ સગીત–નાટક કરાવે છે, હું પ્રભા ! ત્યાંથી નીકળતા મા નાદ આપણે સાભળીએ છીએ.’એ પ્રમાણે સાભળતાં હર્ષિત થયેલ ક્રિમ રાજા તે તેને પોતાના ઘરે આદર-માનથી લઈ આવ્યા તથા ભાણેજ અને જમાઇના સ્નેહથી તેણે પાને તેની અધિક પૂજા કરી. પછી રૂકિમની રજા લઈ વૈદલી તથા શાંબ સહિત પ્રદ્યુમ્ન દ્વારકામાં ગયા. ત્યારે રૂકિમણીને અત્યંત માનન્દના અ ક્રુર પ્રગટ્યા. નવચાવના વૈદભીની સાથે નવીન રતિ સાથે કામની જેમ વિલાસ કશ્તા નૂતન ચૈવનયુક્ત પ્રદ્યુમ્ન ત્યા સુખે રહેવા લાગ્યા. વળી શાંખ પણ હેમાંગ રાજાની પુત્રી, વેશ્યાએ પ્રસવેલી તથા અપ્સરા કરતાં અધિક રૂપવતી એવી સુહારિણી આની સાથે બહુજ માનદથી ભેગ વિલાસ કરવા લાગ્યા.
7
હવે કુતુહલી અને નિત્ય ક્રિડા કરાવતા એવા શાંખ ભીરૂને મારતા તથા જુગારમા ઘણુ ધન હશવીને તેને અપાવતા હતા.
:
'
ધૃતપણામા શુંક કહે છે
ઇસનપન્તિ રાનાન, સન્મજ્યન્તિ પટિતા સાન્યા પટ્વીયન્સ, નિયૈતાનિ સાફ્ક્ત ” || ? ||
અથ કન્યાએ શોકવા
રાજાએ એકવાર લે છે, પતિ એકવાર મેલે છે, અને અપાય છે—એ ત્રણે. એક એકવારજ શાય છે
Page #189
--------------------------------------------------------------------------
________________
થી શાબ કુમારનુ ગત્રિ,
૧૫૭ પછી શાંબે પ્રેરેલી સારિકા બેલી– “પુ રાત્રે ૨ ના જ પરિતા
वक्ता गत सहस्रपु, दाता भवति वा न वा ॥१॥ અર્થ “કડ જમા એકાદ શૂરવીર પાકે છે હજારમા એકાદ પતિ પાકે છે, દશ હજારમાં એક વક્તા અને દાતા તે થાય કે ન પણ થાય.” સારિકા ફરી બીજીવાર બેલી“3 રને નિર્મિત કરો, વિદ્યા 7 જ પતિ.
न वक्ता वाक्पटुत्वेन, न दाता धनदानतः ॥ २ ॥ અર્થ–બ સંગ્રામમાં ન છતાય તેથી તે શૂર ન ગણાય, વિવાથી, પંડિત ન ગણાય, વચન ચાલાકીથી વક્તા ન કહેવાય, અને ધનના દાનથી તે દાતા
ન મનાય
ફરી તે ત્રીજી વાર બોલી–
" इन्द्रियाणा जये शूरो, धर्म चरति पण्डितः ।
સવારી મદ, તાતા મૃતiડમી. છે ? અર્થ–“ઈતિને જય કરે તે શૂરવીર, ધર્મ આચરે તે પંડિત, સત્યવાદી તે વક્તા અને પ્રાણીઓને અભયદાન આપનાર તે દાતા કહેવાય.”
આથી ભીરૂ એક લક્ષ હારી ગયે, એટલે કુણે તેને ભંડારમાંથી આપ્યું. બીજે દિવસે ધના સંવાદમાં ભીરૂ કૃષ્ણ-વિલેપના કરીને સભામાં આવ્યું, એટલે શાબે હિંગ અને લસણ વિગેરેની દુર્ગધથી તેને જીતી લીધે, તેથી તે બે લક્ષ હારી ગયે. ત્રીજે દિવસે અલંકારના સંવાદમાં કૃષ્ણના અલંકાર પહેરીને ભીર સભામાં આવ્યા, અને શાંએ ઈદ્ર આપેલ શ્રી નેમિનાથના ભૂષણ પહેરીને તેને જીતી લીધે, ત્યારે ત્રણ લક્ષ હારી ગયા, તે કૃણે આપ્યા પછી કુણે લીરૂને શિખામણ આપી. જુગારના વ્યસનથી હારી જતાં તેને હરિએ વાર્યો, છતાં શાબની સાથે રમતાં શીખે તેને કુટયો, તેથી રેતાં રોતા જઈને સત્યભામાને તેણે કહ્યું, ત્યારે તેણુએ કૃષ્ણને ફરીયાદ કરી. એટલે, કેશવે શાબનું બધું ચેષ્ટિતા જાળવતીને કહી સંભળાવ્યુ. ત્યારે જ બવતી બેલી કે – “આટલો વખત શબને મેં દુર્વિનીત સાંભળે નહતું. તે અત્યારે શામાટે ઉપલભ આપે છે?” ત્યારે વિપશુ બોલ્યા–“સિંહણ સદા પોતાના પુત્રને ભદ્ર અને સામ્ય માને છે, પરંતુ તે બાલકની પણ કીડાને તે હાથીઆજ જાણે છે. માટે આજે તેની કંઇક ચેષ્ટા તને બતાવું.” એમ કહીને તે ભરવાડ બન્યા અને જાળવતીને ભરવાડણ બનાવી.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી નેમિનાથ ચરિ– પછી તે બને ગોરસ વેચતાં દ્વારકામાં પ્રવેશ કરતાં, નિરંતર સ્વેચ્છાચારી એવા શામકુમારના જોવામાં આવ્યા. એટલે તેણે કહ્યું- હે ભરવાડણ ! આવ, મારે ગેરસ ખરીદ છે એમ સાંભળીને તે શાબની પાછળ ગઈ, અને તે ભરવાડ પણ તેની પાછળ ગયે પછી શાંબ એક દેવકુલમાં પેઠે, અને તેને તેણે અંદર બોલાવી એટલે તે બોલી હ ત્યા આવનાર નથી. અહીં જ મને મૂલ્ય આપી દે ત્યારે અહીં તારે અવશ્ય આવવું પડશે એમ કહી તેણીને હાથમાં પકડીને લતાને જેમ હાથી તાણે તેમ તાણવા લાગે એવામા ભરવાડે તરત તેને કહ્યું– અરે ! તુ મારી સ્ત્રીને કેમ પકડે છે એમ બેલતા ભરવાડે તેને ખુબ માર્યો પછી તે બને જાંબવતી અને કૃષ્ણ પ્રગટ થયા ત્યારે પોતાના માત-પિતાને જોઈને શાબ લજજાથી મુખ છુપાવીને નાશી ગયે. એટલે હરિએ જાંબવતીને કહ્યું-પુત્રની દૃષ્ટા તારા જેવામા આવી ? હવે બીજે દિવસે કૃષ્ણ જબર
સ્તીથી તેને લઈ આવતા તે શાંબ એક ખીલી ઘડતો આવ્યા. અને કૃષ્ણ પૂછતા તેણે કહ્યું કે—કાલની વાત આજે જે કહેશે, તેના મુખમાં આ ખીલી નાખવી, એટલા માટે હું એને ઘડું છું. ત્યારે કૃષ્ણ શેષ સહિત–– અરે! તું નિર્લજ્જ કામને વશ થઈ સ્વેચ્છા પ્રમાણે ગમે તેમ વિવિધ ચેષ્ટા કર્યા કરે છે એમ કહીને શાબને પિતાની નગરીથી બહાર કહાડી મૂક, અને પ્રદ્યુમ્ન તે અંતરથી નેહી છે તેથી પૂર્વ જન્મના પણ બંધુ એવા જતા શબને તેણે પ્રકૃતિ વિદ્યા આપી. ત્યાર પછી ભીરકને મદતા (મારતા) પ્રદ્યુમ્નને સત્યભામાએ કહ્યું- અરે ! શાંબ જેવા દુર્મુદ્ધિ! તું પણું નગરીથી કેમ નીકળી જતું નથી ?”તે –
ક્યા જાઉં? ત્યારે તે બોલી–મશાનમાં જા. એટલે તેણે –“મારે ક્યારે આવવું- એમ પૂછતા તેણું ક્રોધથી બેલી–“જ્યારે શાબને હાથમાં પકડીને હું અહી લઈ આવું, ત્યારે તારે આવવું. તેણે કહ્યું–‘જેવી માતાની આજ્ઞા - એમ કહી પ્રદ્યુમ્ન શમશાને ગયે અને શાંબ પણ ભમતે ભમતે ત્યાં આવી ચડ્યો ત્યાં તે અને સ્મશાનમાં બલાત્કારથી બહુજ દાહશુક(બાળવાનું ટાણું) લઈને નગરીના મુંડદાં બાળવા દેતા હતા - હવે સત્યભામાએ પિતાના ભીરૂ પુત્રને માટે રૂપવતી નવ્વાણું કન્યા મેળવી, અને પ્રયત્નથી હજી એક કક્યારે તે ઈચ્છતી હતી એવામા પ્રદ્યુમ્ન તે પ્રજ્ઞપ્તિ વિદ્યાથી જાણીને સેના વિમુવી અને પિતે તરતજ જિતશત્રુ નામે રાજા થયે.તથા શાખ દેવકન્યા સમાન તેની કન્યા થઈ. તે સખીઓ સહિત રમતીલીરુની ધાત્રીના લેવામાં આવી. તે જાણીને તેણીએ તરત સત્યભામાને જણાવ્યું. ત્યારે સત્યભામાએ માણસ મોકલીને જિતશત્રુ પાસે તે કન્યાની માગણી કરી. ત્યારે તે બાલ્યા કે—જે સત્યભામા એને હાથ પકડીને દ્વારકામાં પ્રવેશ કરે, તે હું કળ્યા આપું વળી વિવાહ વખતે એણુને હાથ જે સત્યભામા ભીરૂકના હાથ
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રી શાલકુમારનું ચરિત્ર
૧૫૯ ઉપર કરાવે, તે મારી પુત્રી ભરૂકને મળે.” એમ સાંભળી તે પુરૂષે જઈને બધું સત્યભામાને કહી બતાવ્યું. એટલે કન્યાની આશાએ સત્યભામા તેમ કબુલ કરીને તેના સૈન્યમા ગઈ. ત્યારે શાંબ પ્રજ્ઞપ્તિને કહ્યું કે સત્યભામા અને તેને પરિવાર અને કન્યારૂપે જુવે, અને બીજા લોકે મને શાબરૂપે જુવે.” પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે પ્રમાણે કર્યું, એટલે સત્યભામાએ જમણે હાથ પકડીને શાબને કારકામા પ્રવેશ કરાવ્યું, અને ભીના વિવાહ મહોત્સવમાં તે તેને લઈ આવી તે જોઈને નગરજને અને સ્ત્રીઓ બોલી કે- અહા! આશ્ચર્ય અહા ! ચમત્કાર!” પછી શાંબ સત્યભામાના ઘરે ગયે. ત્યા મનહર બુદ્ધિવાળે તે ભીરૂના જમણ હાથને ઉપર રહેલ પોતાના ડાબા હાથથી પકડીને અને જમણા હાથે નવાણુ કન્યાઓના હાથ સમકાલે પકડીને તે વિધિપૂર્વક અગ્નિને ફરવા લાગ્યું. ત્યારે શાબને જોતાં કન્યાઓ અતરમા વિચારવા લાગી કે –“અમારે સમાન પતિ એવા તમારે પુણ્યના ચગે વિધાતાએ એગ કરી આપે.” હવે વિવાહ ખલાસ થતા શાંબ તે સ્ત્રીઓની સાથે વાસભવનમાં ગમે ત્યાં આવતા ભીરૂને શાબે ભ્રકુટીને ભય બતાવીને ભગાડી મૂકતેણે સત્યભામાને જઈને કહ્યું, પણ વિશ્વાસન આવતાં પિતે ત્યાં આવીને તેણે શાંખને દીઠે. શાબે તેને પ્રણામ કર્યા હવે તે ક્રોધ કરીને બેલી કે–હે ધૃણ! તને અહી કોણ લાવ્યું છે?” શાંબ બે -“હે માત! અહી મને તુંજ લઈ આવી, અને તે જ કન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યું, અહીં સાક્ષી તરીકે દ્વારકાના બધા મચસ્થ લેક હાજર છે.” શાબનું આવું બોલવું સાંભળી સત્યભામાએ ત્યાં આવેલા લેકને પૂછયું, એટલે તે બોલ્યાહે દેવી! તુ કેપ ન કર તેજ શબને પ્રવેશ કરાવ્યો અને અમે બધાના દેખતાંજ તે એને કન્યાઓનુ પાણિગ્રહણ કરાવ્યું. ત્યારે –કપટી, કપટીને પુત્ર, કપટીઓમાં વસનાર, કપટી માતાથી જન્મેલા એવા તે મને કન્યારૂપે આવીને છેતર્યો'– એમ ક્રોધથી બેલતી સત્યભામા પોતાના ઘરે ગઈ. પછી બધા લોકોની સમક્ષ કણે પિતે તે કન્યાઓ શાબને આપી, અને જાબવતીએ મે ઓચ્છવ કર્યો. હવે વસુદેવને નમવા ગયેલ શાબ છે – હે તાત! તમે તો પૃથ્વીમાં ભ્રમણ કરીને લાંબા કાળે સ્ત્રીઓને પરણ્યા અને હું તે ભ્રમણ કર્યા વિના એકજ ઠેકાણે એકી સાથે નવાણું કન્યાઓને પરો. એમ તમારી અને મારી વચ્ચેનુ મેટ અંતર પ્રગટ દેખાઈ આવ્યું ” ત્યારે વસુદેવ બોલ્યા–અરે ! કુવાના દેકા સમાન શાંબ ! પિતાએ કહાડી મૂક્યા છતા તુ અહીં ચાલ્યા આવ્યો, માટે માનહીન એવા તને ધિક્કાર છે! અને હું ભાઈના અપમાને વીરવૃત્તિથી નીકળે તથા સર્વ દેશ અને પર્વતમાં અમ્મલિત ભયે, વળી બહુ કન્યાઓને પરણ. પછી યથા અવસરે મળેલાં આ બાંધવોએ આગ્રહ કર્યો ત્યારે હું અહીં આવ્યું, પરંતુ તારી જેમ આગ્રહ વિના નિર્લજજ થઈને પિતાની મેળે હું આવ્યું નથી.' એટલે શાલકુમારે પોતે કરેલ પૂજ્યનું અપમાન જાણુને અંજલિ જેડી, પ્રણામ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬e.
શ્રી નેમિનાથ ચરિત્ર–
કરીને ઉચથી પિતામહ વસુદેવને કહ્યું “હે તાત! આ બધુ મેં અજ્ઞાનથી કહ્યું. આ મારૂ દુ“ચેષ્ટિત તમારે ખમવા ગ્ય છે. આપને ગુણેએ કરી લેાકોત્તર છે.” એ રીતે શાબે ફરી પિતાને પગે લાગીને પિતાને અપરાધ ખમાળે, એ રીતે પિતાના બલથી હરિને જીતનાર એવા પ્રદ્યુમ્ન સમાન,વિદ્યાધર બાંધયુક્ત, ક્ષમા ગમન કરનાર ક્ષણવારમા શ્રેષ્ઠ નવાજી કન્યાઓને પ્રગટપણે પરણનાર, લીલાવત જનમાં પ્રેઢિ, અસાધારણ ગુણેના સ્થાનરૂ૫, અને સંસારસુખેને ભાગવતે એ શાબકુમાર એક દેવના જેવું લાગતું હતું. ' એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિ વિરચિત શ્રીનેમીનાથચરિત્રમાં
સપ્તમ પરિચ્છેદ સમાપ્ત થશે.
Page #193
--------------------------------------------------------------------------
________________
अष्टम परिच्छेद.
પ્રકરણ ૧૫ મું.
ઝ પ્રતિવાસુદેવ જરાસંધ અને શિશુપાલને વધ.
- વે યવનપથી જલમાર્ગે મહાભાંડ (કરીયાણ) લઈને કેટલાક વે
પારી વાણીયા તે દ્વારકા નગરીમા આવ્યા. તેમણે ત્યાં બીજી બધી
વસ્તુઓ વેચી, પરંતુ મહાકિંમતી રત્નકંબલેને તેઓ વેચી શક્યા. જે નહિ. એટલે વિશેષ લાભને ઈચ્છતા તે રાજગૃહ નગરમાં ગયા. ત્યા વસનારા વેપારીઓ આગળ થઈને તેમને જરાસ ધરાજેદ્રની છવયશા પુત્રીના ઘરે લઈ ગયા. ત્યાં તેમણે જીવયશાને ઉકાલમાં શીતલ, શીયાળામા ગરમ તથા કેમળ રામવાળા એવા રત્નકલે દેખાડ્યા, એટલે તે રત્નકંબલેની તેણએ અર્ધ કીંમત કરી, તેથી તે તે પિકારજ કરવા લાગ્યા કે-“અમે દ્વારકાને મૂકી અહી અધિક લાભની ઈચછાથી આવ્યા છીએ.” ત્યારે જીવીશાએ તેમને પૂછયુ- એ દ્વારકા નગરી કઈ? અને ત્યા રાજા કોણ છે?”તે વાણીયા બોલ્યા “સમુહે આપેલ સ્થાનમાં દેવોએ નવીન એક દ્વારકા નગરી બનાવી છે. ત્યાં દેવકીને વસુદેવને પુત્ર કુણુ નામે રાજા છે. તે સાંભળતાં છવયશા તરત મહાશોકાતુર અને હૃદયમાં શલ્યવાળી બની રૂદન કરતી બેલી કે હા હા ! મારા પતિને મારનાર હજી જીવે છે અને પૃથ્વીને ભગવે છે, જીવ શાને તેવી હાલતમાં જઈને જરાસંધ રાજાએ રેવાનું કારણ પૂછયું. એટલે તેણુએ કૃષ્ણને વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી આજલિ જેડીને તે બોલી કે “હે તાત! મને રજા આપો આજેજ હું અગ્નિમાં પ્રવેશ કરીશ, અને મારી પ્રતિજ્ઞાને પૂરણું કરીશ હવે હું જીવનાર નથી ” ત્યારે જરાસંઘે કહ્યું- હે પુત્રી! તુ રૂદન ન કર. આ હુ કસના શત્રુની માતા,
Page #194
--------------------------------------------------------------------------
________________
૧દર
શ્રી નેમિનાથ ચરિત્રબહેન અને સ્ત્રીઓને જરૂર રેવરાવીશ. ” પછી હવે જગત ચાદવરહિત થઈ જશે.' એમ કહી મગધપતિ જરાસંધ પ્રધાનોએ વાર્થી છતા સત્વર પ્રયાણ કરવાને સર્વ સેનાને હુકમ કર્યો. તે વખતે મહાબલવંત સહદેવાદિક પુત્ર, બલવામાં અગ્રેસર ચંદિગજ, શિશુપાલ, મહા પરાક્રમશાળી હિરણયનાભ રાજ, તથા સે ભાઈઓના બલથી ગર્વિઇ અને સંગ્રામમાં આગળ પડત ભાગ લેનાર એ કુરુવંશી દુર્યોધન રાજા, વધારે શું કહેવું? બીજા પણ ઘણા રાજાઓ તથા હજારે સામતે પ્રવાહ કે નદીઓ જેમ સમુદ્રને મળે, તેમ જરાસ ધ મહારાજને આવીને મળ્યા. હવે પ્રયાણ વખતે મસ્તકપરથી મુગટ પડી ગચો, હદયપરથી હાર તૂટી ગયે, ડાબી આંખ ફરકવા લાગી, વસના છેડાથી તેને પગ ખલના પાપે, આગળ છક થઈ, મહાભીષણ કાલ ભુજંગ આડે ઉતર્યો, બિલાડો આગળ થઈને ગર્ચ, તેના મહાન હાથીએ વિટા–પેસાબ કર્યો, વાયુ પ્રતિલ થયે, ગીધ પક્ષીઓ આકાશમાં ભમવા લાગ્યા, એ રીતે આસ જનેની જેમ અન્ય પણ ઘણું અનિમિત્ત અને અપશુકન નથી અશુભ ઉત્તરકાલ સૂચિત થયા છતાં જરાસંધ પ્રયાણુથી જરાપણ પાછો ન હો, મને માત્રથી પણ તે અટક નહી. સેન્ચેથી ઉઠેલ રજની જેમ અતિશય કોલાહલથી સર્વ દિશાઓને પૂરતે, અત્યંત બ્રાંત થયેલ હિંગ જની જેમ મિતલને કપાવતે, કૂર પ્રતિજ્ઞા કરનાર, ગંધહસ્તીપર આરૂઢ થયેલ, તથા મહાબલવાન એ જરાસંધ રાજા પશ્ચિમ દિશા તરફ ચા. ત્યારે જરાસંધ રાજાના આવવાના સમાચાર કલિકdહલી નારદે અને ચશ્યાએ તરત જઈને વિષ્ણુને કહી સંભળાવ્યા એટલે અગ્નિની જેમ સર્વ તેજના એક સ્થાનરૂપ કૃષ્ણ પણ ભંભાના તાનપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયે. તેના નાદથી સર્વ યાદ અને રાજાઓ એકઠા થયા. જેમ સુષાઘંટાના ઘોષથી સાધર્મ દેવલોકમાં બધા દેવો ભેગા થાય. હવે તેઓમા સમુદ્રની જેમ અત્યત દુધ એ સમુદ્રવિજય રાજ સર્વ રીતે સજજ થઇને ત્યાં આવ્યે, તેના આ પુત્રે પણુ-મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, તીર્થકર શ્રી અરિષ્ટનેમિ, જયસેન, મહીજય, તેજસન, નય, મેઘ, ચિત્રક, તમ, શ્વફલક, શિવનંદ, અને વિશ્વક્સેન–બધા મેટા રથ સહિત આવ્યા, સમુદ્રવિજયને નાને ભાઈ, વિરીએ જેના બળને ક્ષેમ ન પમાડે એ અક્ષેશ્ય ત્યા આવ્યે, યુદ્ધમા બહાદૂર તેને ઉદ્ધવ, ધવ, ઋભિત, મહાદધિ, અનિધિ, જલનિધિ, વામદેવ અને દહવત--આ આઠ પુત્રો ત્યા આવ્યા. હિતમિત પણ ત્યાં આવ્યું અને તેના ઉમિયાન, વસુમાન, વીર, પાતાલ અને સ્થિર એ પાચ પુત્રો ત્યા આવ્યા, હવે સાગર અને તેનાનિષ્ઠ ૫, કંપન, લક્ષમીવાન, કેસરી, શ્રીમાન, તથા સુગાત-એ છ પુત્રો ત્યાં આવ્યા. હિમવનું અને તેના વિઘુસ્મભ, ગ ધમાદન અને માલયવાન-એ ત્રણે
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રતિવાસુદેવ જરાસંધને વધ
૧૬૩
પગે ત્યાં હાજર થયા. હવે અચલ અને તેના–મહેં, મલય, સણા, ગિરિ,શૈલ, નગ તથા બલ–એ મહાબલવંત સાત પુત્રો ત્યાં આવ્યા. ધરણુ અને તેનાકર્કોટક, ધનંજ્ય, વિશ્વરૂપ, વેતસુખ, અને વાસુકિ એ પાંચ પુત્રો આવ્યા. પૂરણ અને તેનાદપૂર, દુખ, દુર્દશ અને દુર્ધર, એ ચાર પુત્રે ત્યાં દાખલ થયા. અભિચદ્ર નવ દશાઈ અને તેના–ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સેમ અને અમૃતપ્રભએ છ પુત્રો ત્યાં હાજર થયા. હવે દેવેન્દ્ર સમાન બલવાનું એ દશમે દશાહે વસુદેવ ત્યાં આવ્યા. અને તેના બલવંત ઘણા પુરે ત્યા આવ્યા. તેમના નામ આ પ્રમાણે-વિજયસેનાના અકર અને કૂર-એ બે, શ્યામાના બે જવલન અને અશનિવેગ, ગંધર્વસેનાના ત્રણ-સાક્ષાત અગ્નિ સમાન વાયુવેગ, અમિતગતિ અને મહેકગતિ, મંત્રીસુતા પાવતીના-સિદ્ધાર્થ, દારૂક અને સુદારૂએ બલવંત ત્રણ પુત્ર, નીલથશાના સિંહ અને મતંગજ-એ બે પુત્ર સેમશ્રીના નારદ અને મરૂદેવ એ બે પુત્ર મિત્રશ્રીને સુમિત્ર, કપિલાનો કપિલ, પદ્માવતીના પદ્ધ અને કુમુદ-એ બે પુત્ર, અશ્વસેનાને અશ્વસેન, પુંડ્રા , ૨નાવતીના નગર્ભ અને વજીખાહુ-એ બે પુત્ર,સામરાજની પુત્રી સામગ્રીના બે ચંદ્રકાંત અને શશિપ્રભ, વેગવતીના બે-વેગમાનું અને વાયુવેગ, મદનગાના ત્રણે લેકમાં પ્રખ્યાત બલવંત-અનાવૃષ્ટિ, દહમૃષ્ટિ અને હિમણિએ ત્રણ પુત્ર, બંધુસતીના બંધુણ, અને સિંહસેન-એ બે પુત્ર, પિયંશુસુંદરીના સંગ્રામમાં શિરદાર શિલાયુધ, પ્રભાવતીના ગંધાર અને પિંગલ-એ બે પુત્ર, જરારાણીના જહુમાર અને વાહલીક-એ બે પુત્ર, અવંતિદેવીના સુમુખ અને દુર્મુખ-એ બે પુત્ર, રોહિ ણીના ત્રણ મહાબલવત રામ, સારણ અને વિદુરથ, બાલચ દ્વારા વજદંષ્ટ્ર અને અમિત પ્રભ એ બે પુત્ર-એ બધા રણાંગણમાં હાજર થયા. હવે રામના ઘણુ પુત્રો હતા, તેમાં મુખ્ય આ પ્રમાણે –ઉમૂક, નિષધ, પ્રકૃતિવ્રુતિ, ચારૂદત્ત,
વ, શત્રુદમન, પીઠ, શીધ્વજ, નંદન, શ્રીમાન, દશરથ, દેવાનંદ, આનંદ, વિપ્રથ, શાંતનું, પૃથુ, શતધનું, નરદેવ, મહાધતુ, દઢધન્વા --આ બધા યુદ્ધને ઇચ્છતા ત્યાં દાખલ થયા. તથા કેશવના પુત્રોનાં નામ આ પ્રમાણે ભાનુ, ભાભર, મહાભાનુ, અનુભાનુ, બૃહદુષ્યજ, અનિશિખ, વૃષ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય, ચંદ્રવમ, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદા, ભરત, શંખ, પ્રદ્યુમ્ન, અને શાંબ એવા બીજા પણ જયના અભિલાષી મહાબલવંત હજારો પુત્ર ત્યાં સ ગ્રામમા સજજ થઈ ગયા. હવે ઉગ્રસેન તથા તેના–ધર, ગુણધર, શક્તિક, દુર્ધર, ચંદ્ર અને સાગર–એ પુત્રો પણ ત્યાં આવ્યા. જે રાજાને કાકો શાંબન અને તેના મહાસેન, વિષમિત્ર, અજામિત્ર અને દાનમિત્ર–એ પુત્રો આવ્યા. મહાસેનને પુત્ર સુષેણ, વિષમિત્રના હદિક, સિનિ અને સત્યક, હદિકના કૃતવર્મા અને દઢવમાં સત્યકને યુયુધાન અને યુયુધાનને ગંધ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી તેમનાથ ત્રિ
----
નામે પુત્ર એ અધા ત્યા આવ્યા. દશાોના બીજા પુત્રા, રામ-કેશવના ઘણા પુત્રા, પિતાની બહેનના તથા વ્હેનાના મહાખલવ તપુત્રા ત્યાં સ’ગ્રામમા સજ્જ થઇ ગયા.
પછી કોષ્ણુકિ નિમિત્તિયાએ બતાવેલ શુભ દિવસે જેના દારૂઢ સારથિ છે નિમિત્ત એવા ધ્વજ થપર આરૂઢ થઈ સર્વે યાદવાના પરિવાર સહિત, શુભ અને શુભ શત્રુનાએ જેના ચૈત્સવ ખરાખર સૂચવેલ છે . એવા કૃષ્ણ મહાનરેદ્ર ઇશાન ખુણા તરફ ચાહ્યા સગ્રામદક્ષ કેશવ પેાતાની નગરીથી પીસ્તાલીશ ચેાજન આગળ જઈને સિનપલ્લી ગામમાં મટકી રહ્યો જરાસ ધના સૈન્યની આ ખાતુ ચાર ચૈાજન કુષ્ણુનુ સૈન્ય રહેતાં ત્યાં કેટલાક ખેચા આવ્યા, તેએએ સમુદ્રવિજયને નમીને કહ્યું કે હે રાજન ! અમે તારા ભાઈ વસુદેવના ગુણુને તામે છીએ. જેમના કુળમાં ભગવાન શ્રી અરિષ્ટનેમિ જગતની રક્ષા અને ક્ષય કરવામાં સમર્થ છે, મા રામ—કેશવ અસાધારણ પાક્રમી છે, પ્રદ્યુમ્ન, શાંમ વિગેરે આ કરા પાત્રા છે, એવા તમાને સગ્રામમા બીજાના સહાયની શી જરૂર છે ? તા પણ અવસર જાણીને કે તમારી ભક્તિથી આવ્યા છીચે. માટે અમાશ લાયક કંઈક કામ ફરમાવે. હું પ્રશ્ને ! અમને તમારા સામતવર્ગ માં ગણી લેજો.' એટલે ભલે બહુ સારી વાત છે’ એમ શજાએ કહ્યું, ત્યારે તેઓ ફરીને ખેલ્યા કે હે રાજન ! આ જશસ ધ રાજા તે માત્ર કૃષ્ણને પણ તૃણુમાત્ર છે, પરંતુ વૈતાઢ્ય પર્વત પર જરાસ ધના તાબેદાર વિદ્યાધરા છે, તેએ જ્યાસુધી અહીં આવ્યા નથી, ત્યાંસુધી અમેને તેમના તરફ જવાના હુકમ માા, અને અમારા સેનાપતિ, પ્રદ્યુમ્ન—શામ સહિત તમારા લધુ આંધવ વસુદેવ થાએ એમ થતાં તે જીનાચેજ ’ એ પ્રમાણે સાભળી સમ્રુદ્ધવિજય રાજાએ કૃષ્ણની આનાથી પ્રદ્યુમ્ન— શાંખ સહિત વસુદેવને તે વિદ્યાધરા સાથે માલ્યા ત્યારે શ્રી અરિષ્ટનેમિએ જન્મસ્નાત્રમાં દવાએ આંતુ ધેલ શવાણી આષધિ વસુદેવને આપી.
-
હવે બીજા મંત્રીઓની સાથે આાવીને હંસ નામે મત્રીશ્વરે જરાસ ધનેવિચારપૂર્વક આ પ્રમાણે કહ્યુ ~ હૈ સ્વામિનાં પુર્વે તાશ જમાઈ કંસે વગર વિચાર્યું કર્યું, તેથી તે તેનું ફળ પામ્યા. કારણ કે મત્ર ( વિચાર ) શક્તિ વિના ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ પરિણામે હૃ નીવડે છે. હું પસા ! શત્રુ ક્રુ લ કે સમાન હાય, છતાં તેને પાતા કરતા અધિક ગણવા—એવી નીતિ છે. તા પછી આ મહાબલવાન કૃષ્ણે જે પેાતાના કરતા અધિક છે—તેની તા વાતજ શી કરવી ? વળી પાહિણીના સ્વચ વા દશમા દશા વસુદેવે તમારા રાજાઓને અધકારમાં નાખી દીધા તે તમે પોતે જોયું છે, તે વખતે વસુદેવને જીતવાને કોઈપણ સમથ ન થયા. તેના મોટા ભાઈ સમુદ્રવિજયે તારા સૈનિકાને મચાવ્યા હતા, તે વિસરવુ જોઇતુ નથી. વળી વ્રતમાં કોટિ દ્રવ્યના જયથી તથા તારી પુત્રીને
ન
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રતિવાસુદેવ જરાસને વધ.
૧૬૫ જીવિતવ્ય આપવાથી જાણવામાં આવેલ વસુદેવને માર્યા છતાં પોતાના પ્રભાવથી તે મુ નહિ હવે અત્યારે તે તેને રામ-કૃષ્ણ મહાબલવત બે પુત્રો થયા છે, તે મને આટલી બધી વૃદ્ધિને પામ્યા કે જેમને માટે ધનદે કાસ્કા નગરી બનાવી, એ મહાશુરવીર દ્ધા છે, મહારથવાળા પાંચ પાંડેએ પણ સંકટમાં જેમનું શરણ સ્વીકાર્યું. વળી જાણે બીજા રામ-કૃષ્ણ હોય તેવા શાંબ અને પ્રદ્યુમ્ન તેમના બે પુત્રો અદ્વિતીય પરાક્રમશાળી છે. તેમજ ભીમ અને અર્જુન પિતાના બાહુબલથી ચમને પણ બીવરાવે તેવા છે. હવે બીજા ઘણુ યોદ્ધાઓ કહી બતાવવાથી શુ? તેમા એક અરિષ્ટનેમિ પોતાના જુદડથી પૃથ્વીને લીલામાત્રમાં સ્વાધીન કરવામાં સમર્થ છે હે પ્રભો! મગધાધીશ્વર ! તમારા સેન્ચમા તે શિશુપાલ અને રૂઝિમ અગ્રેસર છે, પણ તેમનું બળ તે રૂકમણના હરણ વખતે બલભદ્રના સંગ્રામમાં દેખાઈ આવ્યું. કુરૂવશી દુર્યોધન તથા ગળાદેશને શનિ રાજા એ બને તે કુતરાની જેમ છળથી બળ બતાવે તેવા છે, એમની વીર પુરૂષોમાં ગણના નથી તે પ્રામને શંકા થાય છે કે કૃષ્ણના સિન્યમા તે મહારથવાળા કરે ગમે સુભટે છે, તેમાં આ અગદેશને સ્વામી કહ્યું પણ સાગરમાં લોટની મુડી સમાન છે, યાદવ સેન્ચમાં નેમિ, શમ અને કેશવ એ ત્રણે મહાયોદ્ધા છે અને તારા પિતાના લશ્કરમા તે તું એકજ મહાબલી છે, તેથી અને સૈન્યમાં મોટું અંતર રહેલું છે. જે સમુદ્રવિજયના પુત્રને અગ્રતાદિક ઇદ્રો પણ ભક્તિથી નમસ્કાર કરે છે. તે શ્રી અરિષ્ટનેમિ સાથે લડવાને ઉત્સાહ પણ કેણ કરે? તથા અસુરની જેમ કુણુના અધિષ્ઠાયક દેવેએ છળ કરીને તારા કાલકુમાર પુત્રને પાડ્યો તેથી તારૂં દેવવિમુખ છે- એમ સમજી લેજે. આ યાદ બલવત છતાં ન્યાયને પ્રમાણ કરતા મથુરાનગરીથી ભાગીને દ્વારકા ગરીમાં ગયા, પરંતુ તે વિશે ! તે તે લાકડીના પ્રહારવતી મિલમાંથી કહાડેલ સર્ષની જેમ બોલાવેલ કૃણ તારી સન્મુખ આવે છે, પણ પિતાની મેળે આ નથી એમ બધા જાણે છે. એટલે છતાં મગધાધિપતિ! એની સાથે તારે યુદ્ધ કરવુ એગ્ય નથી. તું જે લડવાનું માંડી વાળીશ, તે કૃષ્ણ પિતે પાછા ફરીને પિતાની નગરી તરફ જશે ” આ તેનાં વચનોથી ક્રોધાયમાન થયેલ અર્ધચી જશસધ છે કે– અરે દુરાશય કપટી યાદવેએ ખરેખર તને ભેદી ના છે શત્રબલને બતાવતા તું મને બીવરાવે છે–તે વૃથાજ છે અરે કાયર શીયાળવાના અવાજથી સિહ કદિ બીએ ખરે? રે તુમને ! સૈન ધરીને તું તારા સુખને અદશ્ય કરી લે. આ એકલો જ હું પોતાના બલથી ગાવાળાના બલને ભરમીભૂત કરી નાખીશ, સંગ્રામથી નિવન કરનાર આ તારા મનોરથને ધિક્કાર છે ! ” એવામાં ભિક મંત્રીએ તેના ભાવને અનુસરતુ વચન કહ્યું–અત્યારે પ્રાપ્ત થયેલ સંગ્રામને અવસર તમારે જવા ન દે, સ ગ્રામમાં સામેલ માણસેનું મરણ થાય તે પણ સારૂ, કારણકે તે યશ આપનાર છે પરંતુ સંગ્રામ વિમુખ થતા પુરૂષેતુ
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રજીવિત પણ વૃથાજ છે, હે પ્રભા! આ ન્યાય છે, આપણું સેન્યમા ચકરનની જેમ અજેય ચકબૂહ રચીને સમીપે આવેલ શત્રુન્યને આપણે હણીશું.” આથી જગસંધ સતેષ પામીને તેને સારું સારૂ એમ કહ્યું અને ચક્રવ્યુહ (મંઠલાકાર સન્ય)ને માટે મહાબલવત સેનાપતિઓને તેણે હકમ કર્યો, એટલે પોતાના સ્વામીના હુકમથી હંસક અને ભિક પ્રધાન તથા બીજા સેનાપતિઓએ સેનાને મડલાકારે ગોઠવી ત્યા હજાર આરાવાળા ચક્રમાં પ્રત્યેક આરે એક એક રાજા બેઠે. તે રાજાઓમા દરેકને સે હાથી, બે હજાર રથ, પાચ હજાર અવે અને મહા બલવત સોળ હજાર પદાતિઓ હતા, તથા ચક્રનાભિના ઘેરાવવામા સવા છ હજાર (૬૨૫) રાજા હતા, તથા ચક્રના મધ્યમાં અધિક પાંચ હજાર રાજાઓ સહિત મગધાધિપ જરાસંઘ બેઠે જરાસંધની પાછળ ગાંધાર રાજા, અને સાધવ ગજાનું સેન્ટ હતુ, જમણી બાજુ સે કાર હતા, ડાબી બાજુ મધ્ય દેશના રાજાઓ બેઠા, આગળ સેનાપતિ એ હતા, અને મારે શકટયૂહ સહિત પચાશ રાજાઓ ચક્રનાભિની સંધિ સપિયર હતા. ચતુર્વિધ સેના જુદી કવાયતથી વચવચમા ઉભી રહી સેનાપતિઓ અને મહાબલવત રાજાએ ચકચૂડથી હાર પણ ચિત્ર વ્યુહ રચીને ઉભા રહા. હવે જરાસ ધ રાજાએ સત્યપ્રતિજ્ઞાવાળા, મહાબલવંત, મહાભુજ, વિવિધ સંગ્રામની કુશલતાથી વિખ્યાત, તથા કેશલાનગરીના નાયક એવા હિરણ્યનાભ રાજાને તે ચક્રવ્યુહના સેનાપતિપદપર નીમ્યા, ત્યારે મૂર્ય અસ્ત થયે.
હવે યાદવેએ રાત્રે ચકબૂહની બરાબર તથા શત્રુઓને દુધ એવા ગરૂડ ચૂહની ગોઠવણ કરી એ વ્યુહના સુખપર મહા તેજસ્વી અર્ધ કટિ કુમારે હતા, અને મોખરે રામ અને ઘણુ હતા, અક્રૂર, કુમુદ, પવ, સારણ, વિજયી, જય, જરત્યુમાર, સુમુખ, દસૃષ્ટિ, વિદરથ, અનાધૃષ્ટિ, દુર્મુખ, અને સુમુખ–એ વસુદેવના પુત્ર લક્ષરથ–સહિત કૃષ્ણના પ્રકરક્ષક હતા અને તેમની પાછળ કોટિરથ સહિત ઉગ્રસેન રાજા હતે તેના પણ પૃઇ રક્ષક તરીકે તેના ચાર પુત્રો હતા પુત્રસહિત ઉગ્રસેનનું રક્ષણ કરવાને તેની પાછળ-ધર, સારણ, ચ, દુધર, અને સત્યક- એ રાજાઓ હતા હવે જમણી બાજુ મહાભુજ સમુદ્રવિજયરાજા પોતાના ભ્રાતાઓ તથા તેમના પુત્રો સાથે હતે મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિપ્રભુ, વિજયસેન, મેઘ, મહીજય, તેજસેન, જયસેન, જય તથા મહાતિ–એ કુમારે સમુદ્રવિજયની પાસમાં હતા, તેમજ પચીશ લક્ષરથ સહિત રાજાએ પુત્રોની જેમ સસુવિજય ગજાના પાશ્વવતી હતા. અને ડાબી બાજુએ રામના પુત્ર, તથા મહાયોદ્ધા યુધિષ્ઠિર પ્રમુખ પાડ હતા, ઉમૂક નિષધ, શત્રુદમન, પ્રકૃતિવ્રુતિ, સાત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાતનુ, શતધન્વા દશરથ, ધવ, પૃથુ,વિપ્રથુ, મહાધતુ, દઢધવા, અતિવીર્ય અને દેવન દન-એ પચીશ
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રતિવાસુદેવ જરાસંધને વધ. લક્ષ ૨થી પરવારેલા તથા કૈરાને વધ કરવાને ઉદ્યત (તૈયાર થયેલા) તે પાંડેની પાછળ રહ્યા, અને તેમની પાછળ ચ દ્રયશા, સિંહલ, અર્થ, કાબાજ, કેરલ અને દ્રવિડ–એ છ રાજાઓ સાઠ હજાર રથ સહિત હતા, અને તેમની પાછળ ધીર જનમાં પર્વત સમાન એ શાબન મહારાજ હતું. તેના પાર્વભા ગમા ભાનુ, ભામર, ભીરક, અસિત, સંજ્ય, ભાનુક, વૃષણ, કપિલ, ગૌતમ, શત્રુ
જ્ય, મહાસેન, ગંભીર, બૃહદ્વજ, વસુવર્મા, કૃતવર્મા, ઉદય, પ્રસેનજિત્, દઢવર્મા, વિકાંત અને ચંદ્રવર્માએ હતા એ પ્રમાણે કુણે ગરૂડધૂહની રચના કરી.
હવે ભ્રાતાના સ્નેહથી લડવાને ઈરછતા શ્રીનેમિને જાણને સૈધર્મેન્દ્ર પિતાના માતલિ નામના સારથિની સાથે જ્યશીલ શસ્ત્રોથી ભરેલ પોતાને રથ સિક, એટલે જાણે સુર્યોદયને વિસ્તારતો હોય એવા, રત્નોથી દેદીપ્યમાન અને અત્યંત તેજસ્વી તે રથને માતલિ લઈ આવ્યું, અને શ્રી અરિષ્ટનેમિ તેનાપર બિરાજમાન થયા પછી સમુદ્રવિજય રાજાએ પોતે કૃષ્ણના જ્યેષ્ઠ પુત્ર અનાવૃષ્ટિને પટ્ટબંધ પૂર્વક સેનાપતિના પદે સ્થાપે, એટલે સમસ્ત હરિ સિન્ચમાં જય જયારવ થયે, અને જરાસ ઘના સૈન્યમા તે ચારે બાજુ સખ્ત #ભ થયે હવે બને બૂહના સુભટેએ જાણે અંજલિબદ્ધ હોય તેમ પકત્તિમાંથી અલગ થયા વિના પ્રસરતા તેમણે ઉદ્ધત એવા મહાયુદ્ધને પ્રારંભ કર્યો. સુગાતે ઉછરી રહેલા પૂર્વ–પશ્ચિમ સમુદ્રના કહેલાની જેમ બને બૃહનો સંગમ થતા વિચિત્ર શસ્ત્રો ઉછળવા લાગ્યા. બને સેનાપતિના તે બને બૃહ પરસ્પર પ્રહેલિકાની જેમ નિરંતર દુધ થઈ પડ્યા, લાંબા વખત યુદ્ધ કરીને જરાસ ધના સૈનિકોએ સ્વામીભક્તિમા અતિદઢ છતા કૃષ્ણના અગ્રસેનિકોને ભાગી નાખ્યા, એટલે ગરૂડબૂહને જાણે આત્મા હાય તેમ વિષણુ પિતે પતાકા અને હાથને ઉચે કરતા તે સૈનિકને સ્થિર કર્યા તે વખતે બૃહની પાખની જેમ બને પડખે રહેલા મહાનેમિ અને અર્જુન તથા ચંચની જેમ બૃહની આગળ રહેલ અનાવૃષ્ટિ-એ ત્રણે કપાયમાન થયા ત્યારે મહા તેજસ્વી મહાનેમિએ સિંહનાદના નામે શ ન ધ. અનાધૃષ્ટિએ બલાહક નામે શંખ અને અને દેવદત્ત નામે શખ ધપે, એટલે તેના નાદમાં યાદવેએ કેટિગમે રણવાદ્ય વગાડ્યા. અને શંબરાજની જેમ શાખાએ શ ખનાદનું અનુકરણ કર્યું. તે ત્રણ શંખના નાદથી અને રણવાદ્યના નાદથી પરસેર્ચામાં રહેલા સુભટે મહા સમુદ્રમાં રહેલા પાઠીન (માવિશેષ), મગર, માછલા તથા કાચના વિગેરે જેમ ાભ પામે તેમ ક્ષોભ પામ્યા. વિકમમા તત્પર એને બાને વરસતા એવા મહા નેમિ, અનાવૃષ્ટિ અને અર્જુન – એ ત્રણે સેનાપતિઓએ કપાત કાળના સમુદ્રની જેમ શક્યુસેનાને ઘેરી લીધી. તેમના ભુજબળને નહિ સહન કરનારા શત્રુઓ અત્યંત ભય પામ્યા, અને તે ચક્રવ્યુહને ત્રણે સ્થાનોમા તે ત્રએ ભાગી નાખ્યો. જેમ મન્મત્ત વનરાજે ગિરિનદીના તટને શતખંડ કરી નાખે,
Page #200
--------------------------------------------------------------------------
________________
Mmv
wwwmumuuawa.
wwગ
નથી નેમનાથ ચ—િ અને નદીઓના પ્રવાહની જેમ જેમણે પોતે માર્ગ કરેલ છે એવા તે ત્રણે ચકચૂહમાં પિઠા તેમની પાછળ બીજી સૈનિકે પણ ચક્રવ્યુહમાં પિઠા. હવે દુર્યો ધન, રૂધિરરાજાને પુત્ર, અને રૂકિમ – યુદ્ધ કરવાને છમછતા એ ત્રણે તે સૈનિકોને ધીરજ આપતા ઉચા મહારથવાળા રાજાઓથી પરવારેલ દુર્યોધને અર્જુનને, રૂષિરપુત્ર અનાવૃષ્ટિને અને રૂકિમએ મહાનેમિને રેગ્યા. તે છએ વચ્ચે અન્ય વંદ્વયુદ્ધ ચાલુ થયું તથા તેમના તાબેદાર બીજા હજારો મહારથવાળા રાજાઓ અને સુભટે વચ્ચે તેજ પ્રમાણે યુદ્ધ ચાલુ થયુ ત્યા પોતાને વિર માનનાર અને દુર્મદ બોલનાર એવા રૂકિમ રાજાને ક્રોધાયમાન થયેલ મહાનેમિએ શસ્ત્ર અને રથ રહિત બનાવી દીધો ત્યારે મરવાની અણી પર આવેલ રુકિમની રક્ષા કરવાને શકત૫ વિગેરે સાત રાજાઓ વચમાં પડ્યા, એટલે તે સાતેના સમકાલે વરસતા બાણ અને ધનુષ્યોને મહાનેમિએ પોતાના માવતી એક કમલનાલની જેમ છેદી નાખ્યા. ત્યારે શકતપરાજાએ લાબે વખત યુદ્ધ કરીને શત્રુ ઉપર શક્તિ નાખી, તેને જાજવલ્યમાન જોઈને બધા યાદ ક્ષેાભ પામ્યા. તે શક્તિના સુખથી ઉત્પન્ન થયેલા વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા તથા અત્યત રકમી એવા હજારે કિકર વચમાં આવીને પડ્યા. તે વખતે માતલિ સારથિએ ભગવત અરિષ્ટનેમિને ક હે ભગવન્! આ રાજા તપથી એ શક્તિ બલીંક પાસેથી પાપે છે, જેમ પૂર્વે રાવણુ ધરણે દ્ર પાસેથી અમારાવિન્યા શક્તિ પામ્યો હતો. માટે એ શક્તિ વજીથી ભેદાય તેવી છે” એમ કહીને ભગવતના હુકમથી તેણે તરતજ મહાનેમિના બાજુમાં જ સકમાવ્યું, એટલે મહાનેમિએ તે વખાણ છેડીને તે શક્તિને તરતજ જમીન પર પાડી દીધી, અને તે રાજાને શસ્ત્ર તથા રસ્થ હિત કરી દીધો, તથા બીજા છ રાજાઓના ધનુષ્યોને છેદી નાખ્યા. ત્યારે બીજા રથપર ચડેલા રૂકિમ ફરીને પણ લડવાને તૈયાર થયા તે રૂકિમ તથા શÉતપાદિક પિતાને વીર માનનારા બીજા આઠ રાજાઓએ ભેગા થઈને મહાનેમિની સાથે યુદ્ધ આરંભયુ. કિમ જે જે મનુષ્યને લેતે, તેને મહાનેમિ છેદી નાખતે એમ તે કિમના એક પછી એકવીશ ધનુષે તેણે છેદ્યાં. એટલે તેણે મહાનેમિ ઉપર એકદમ કેલેરી નામે ગદા ફેકી. તે માદાને મહાનેમિકુમારે આનેય . બાણુથી ભસ્મ કરી દીધી. ત્યારે અન્યના આક્ષેપને સહન ન કરનાર કિમએ મેઘની જેમ લા બાણને વરસાવનાર એવુ વચન-બાણ મહાનેમિ ઉપર ફેંક્યુ. મહાનેમિએ માહે બાણુથી તેને પણ તરતજ અટકાવી દીધુ, અને રૂકિમને તેણે બીજા બાણથી લલાટમાં માર્યો, તેના ઘાતથી દુઃખીત થયેલ તેને શુદારી લઈ ગયા. પછી તે સાતે રાજાઓ મહાનેમિથી તરત ઉપદ્રવ પામ્યા સમુદ્રવિજયે હુમરાજાને, સ્વિમિતે ભદ્રરાજને, અને અાભે વસુસેનને જીતી લીધું. સાગરે પરિમિત્રને મારી નાખે, હિમાવાન સમાન સ્થિર એવા હિમવાને સંગ્રામમાં ધૂશુનને ભાગી નાખ્યો,
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રતિવાસુદેવ રાસ ધના થશે
૧૬
ધરણે અઇકનૃપને, અને અભિચક્રે ઉત્કટ શતધન્વાને પાડી નાખ્યા. પૂણે દ્રુપદને, યુનેમિએ કુતિલાજન, સત્યનેમિએ મહાપદ્મને તથા દ્રઢનેમિએ શ્રીદેવને ભાંગી નાખ્યા. એ પ્રમાણે તે યાદવ ચે ાએથી ભંગાણુ પામેલા રિપુસૈન્યના રાજાએ સેનાપતિના પદે રહેલ હિરણ્યનાભરાજાના શરણે ગયા,
હવે સૂર્યના ભયથી જેમ અધકાર બધી દિશામા ભાગી જાય, તેમ સુભટ લીમ–અર્બુન, તથા મહાબલવંત ખલભદ્રના પુત્રોએ અધા કરવાને હેશન કર્યાં. પડતા અર્જુનના માÌીથી દિશાઓમા અધકાર વ્યાપી ગયા, ગાંડીવ ધનુષ્યના નિદ્યોપથી વિઘ્ન પણ વિધુર બની ગયું. ખાણાને વેગથી ખેંચતા, સાધતા અને હાટતા તેના અ ંતરને આકાશમાં રહેલા નિમેષરહિત દેવા પણ જોઈ ન શકયા. પછી દુર્યોધન, કાસિ, ત્રિગત, સમલ, કપાત, રેસમાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શૂરસેન, અને સેામકએ બધા ક્ષત્રિયધને દૂર મૂકી એકઠા થઈને અ જુન સાથે યુદ્ધ કરવા લાગ્યા. સહદેવ શકુનિની સાથે, ભીમ દુઃશાસનની સાથે, નકુલ ઉલૂમની સાથે, અને યુધિષ્ઠિર શલ્યની સાથે યુદ્ધમાં ખેડાયે દ્રોપદીથી જ ન્મેલા સન્યસહિત પાડવપુત્રો દુષણાદિક છ ચૈહા સાથે, અને રામપુત્રો ખીજા રાજાએ સાધ અત્યત યુદ્ધ કરવા લાગ્યા. સમકાલે વરસતા દુર્ગંધનાદિ રાજાઓના બાણાને અર્જુને પોતાના બાણેાવતી કમલનાલની જેમ લીલામાત્રમાં છેઠ્ઠી નાખ્યા, વળી તે અર્જુને દુાંધનના સારથિને મારી નાખ્યા, તથા રથ અને અશ્વોને ભાંગી નાખ્યા, તેનું બખ્તર જમીન પર પાડી નાખ્યું. ત્યારે માત્ર અગશેષ રહેલ દાંધન વલખા થઈ એક પદાતિની જેમ વેગથી પક્ષીની જેમ શનિ રાજાના રથપર કુદકા મારીને ચડી ગયા, પછી અર્જુને કાસિપ્રમુખ દશે રાજાને બાણુવૃષ્ટિથી હેરાન કર્યાં. જેમ જલધર કરાના સાદથી હાથીએને પરાભવ પમાડે છે. હવે શત્થરાજાએ બાણથી યુધિષ્ઠિરના રથની ધ્વાને ટેઢી નાખી. ત્યારે યુધિષ્ઠિરે તેનું શરસહિત ધનુષ્ય ઈંટી નાખ્યું. પછી તે શક્યે અન્ય ધનુષ્યને ચડા વીને મહાખાણાથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. જેમ મેઘઋતુ વાદળાંથી સૂર્યને આચ્છાદન કરે છે. ત્યારે યુધિષ્ઠિરે શલ્ય ઉપર અકાળે ઉત્પન્ન થયેલ વિજળીના માફક હું:સહ તથા વિશ્વને શ્રાભ પમાડનારી એવી શક્તિ છેડી. પરમાણુાથી અસ્ખલિત વેગથી પડીને ગયા ( ધેા ) ને જેમ અશિન ( અગ્નિ ) તેમ તે શક્તિએ શલ્યને મારી નાખ્યા, તે વખતે ઘણા રાજા પલાયન કરી ગયા. ભીમે પણ દુર્ગંધનના ભાઇ દુ:શાસનને દ્યૂત કપટના જયની યાદી આપતાં લીલામાત્રમાં તેને મારી નાખ્યા માયાયુદ્ધ તથા શસ્ત્રયુદ્ધોથી શનિએ બહુ લડાવેલ સહદેવે પણ વિ તના અંતને લાવનાર એવુ નાણુ ચુ, શનિ સુધી ન પહોંચતાં ક્ષત્રવ્રતને તજી દુર્યોધને તીક્ષણ બાજુથી તેને છેદી નાખ્યા. ત્યારે સહદેવ તેને ઉંચેથી કહેવા
૨
Page #202
--------------------------------------------------------------------------
________________
ice
શ્રી તેમનાય ચરિત્રે
મમમમ
..
----
લાગ્યા—મરે દીધન ! ભૂતની જેમ રમાં પણ તું પ્રગટ છળ કરે છે. પરંતુ કાયર જનાનું તે એ પણ એક બળજ છે. શીયાળની જેમ મહા કપટી તમે મને મને ઠીક સાંપડ્યા છે, હું તમા ખનેને સાથેજ મારીશ . તમે અને વચ્ચે વિયેાગ મા થાઓ. ’ એમ કહીને સહદેવે તીક્ષણ બાણેાથી દુર્યોધનને ઢાંકી દ્વીધે, જેમ શરૂદાતુ શુક પક્ષીઓવડે વનને માચ્છાદન કરે. દુર્યોધને પણ ખાણાવતી સહદેવને પાલવ પમાડ્યો, તેના સંગ્રામરૂપ મહા વૃક્ષના મૂલરૂપ ધનુષ્યદયને ઈંઢી નાખ્યું પછી દુષિને સહદેવના વિનાશ કન્વા મંત્રપૂર્વક યમના મુખ સમાન એક ખાણુ
યુ. ત્યારે મર્જુને તે ખાણને અધવચેજ પેાતાના ગઢ઼માણુથી દુર્ગંધનની યઆશા સાથેજ તરત અટકાવી દીધુ, શકુનિએ પણ મેઘ જેમ પર્વતને ઘેરી લે તેમ અત્યંત ધનુષ્ય ચલાવીને સહદેવને ચાતરથી ઘેરી લીધેા, ત્યારે સહદેવે નિના સારથિસહિત અઘ્વા તથા રથને ભાગી નાખ્યા અને વૃક્ષના ફળની જેમ તેનું મસ્તક કાપી નાખ્યું, નકુલે પણ કિરણાવઢે દિવાકરની જેમ માણેાવડ લીલા માત્રમાં લૂકને થરહિત કરીને તરત તેને પરાભવ પમાડ્યો. ત્યારે તે દુ - છુના ચપર ગયા તેદુપણુ પ્રમુખ છએ રાજાઓએ સૈનિકસહિત દ્વીપદીના પુત્રાથી એકસ પરાભવ પામતાં દુર્યોધનના સ્માશ્રય લીધા. પછી દુર્વાંધન કાસિ પ્રમુખ રાજાઓની સાથે મળીને અર્જુનની સાથે યુદ્ધ કરવા લાગ્યું દેવાથી પરવરેલ ઇદ્રની. જેમ રામના પુત્રાથી પરવરેલ મર્જુને વિવિધ ખાણેાથી શત્રુસેનાને વિદારી પછી બધા શત્રુઓને ધ બનાવતા અર્જુને દુર્યોધનના જાણે મલગ રહેલા પ્રાણ હોય તેવા જયદ્રથને ખણુાથી હણી નાખ્યા, એટલે કાન સુધી જેણે ધનુષ્ય ખેંચેલ છે તથા નીરજનામા અગ્રેસર એવા કણું અધરાઈને દશતે (કરડતા ) તે અર્જુ નને મારવા ઢાડ્યો. કુતૂહલથી દેવા પણ જેમને જોઇ રહ્યા છે એવા કણ અને અર્જુન અને વીર પાશાની જેમ માણેાથી ખેલવા લાગ્યા અનેકવાર સ્થ ભાગ્યા હતા અને બીજા અો ખલાસ થયા છતા માત્ર તરવારને ધારણ કરનાર વીરકુંજર કહ્યું ને અર્જુને માણેાવતી મહા કષ્ટ પાડ્યો ત્યારે ભીમે સિંહનાદ કર્યા, અર્જુને શખ વગાડ્યો, અને અર્જુનના બધા સૈનિકા વિજયી બની ગાજવા લાગ્યા. હવે ઢાંધન ક્રોધાકાત થઈ ભીમસેનને હણવાને એકાગ્ર મનથી મહાગજસેના સાથે દાઢ્યો, ત્યારે ભીમે રથની સાથે રથ, અશ્વની સાથે અશ્વ અને હાથીની સાથે હાથી પછાડી પછાડીને દુર્યોધનના સૈન્યને ખતમ કરી દીધું. એ પ્રમાણે તેમની સાથે યુદ્ધ કરતાં પણ ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પુરી ન થઇ. હવે પેાતાને વીર માનનાર દુર્યોધન પાતે પાતાના સુલટાને માન્ધાસન આપતા હાથી તક્જેમ હાથી ઢાડે, તેમ તે ભીમસેન તરફ દોડ્યો. મેઘની જેમ ગાજતા અને કેસરીના જેમ ક્રોધાયમાન તે બંને વીરાએ વિવિધ શોથી લાંબા વખત ચુદ્ધ કર્યું, પછી વ્રતના વેચન સંભારતા ભીમનેને માટી ગઠ્ઠા ઉપાડીને સ્થ, અન્ધ તથા સારથિતહિત દુર્ગા
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રતિવાદેવ જરાસંધને વધ.
૧૭ ધનને યમના મદિરે પહોંચાડી દીધા. તે હણતાં તેના નિર્ણાયક સૈનિકે હિરણ્યના સેનાપતિના શરણે ગયા. તથા ડાબી-જમણું બાજુ રહેલા પાંડ અને બધા ચાદો અનાધૃષ્ટિ સેનાપતિ પાસે આવ્યા.
હવે વહાણ ચલાવનાર જેમ વહાણુના અગ્રભાગે આવે તેમ સેનાના અગ્રભાગે આવેલ ક્રોધી હિરણ્યનાભ યાદવેને તિરસ્કાર દેત્યો. ત્યારે અભિચંદ્ર રાજાએ તેને કહ્યું– અરે પાધમ ! એક દુર્જનની જેમ બકવાદ શું કરે છે? ક્ષત્રિય વચનશર નહિ પણ પરાક્રમશર હોય છે. ત્યારે હિરચના અભિચંદ્ર તરફ તીક્ષણ બાણે કયાં, તે બધાને પવન જેમ મેઘધારાને છે તેમ અને અધવચ જ છેદી નાખ્યા. એટલે તેણે અર્જુન તરફ પણ દુખે વારી શકાય તેવી બાહુપાક્ત છેડી, ત્યારે વચમાં આવીને ભીમે ગદાથી ઠેઠની જેમ તેને રથમાંથી નીચે પાડી દીધું એટલે લજિજત થતાં ફરોને રથ પર ચડી કેપથી હઠને કરડતાં સમસ્ત યાદવે ઉપર તેણે અખડ ધારાએ બાણ વરસાવ્યાં. તે વખતે એ કોઈ ઘોડેસ્વાર ન રહ્યો, એ કઈ મહાવત (હાથી પર બેસનાર) ન રહ્યો, એવોકેઈ રથ. પર બેસનાર ન રહ્યો અને એને કઈ પદાતિ ન રહ્યો કે તે મહા જબરજસ્ત ચાઇની સેનામાં તે હિરણ્યનાભના બાણથી જે ઘાયલ ન થયે હેય. એટલે
ધાયમાન થયેલ સમુદ્રવિજયને પુત્ર જયસેન ધનુષ્યદંડને ખેંચીને હિરણ્યનાભની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયે–અરે! જાય (ભાણેજ)! વૃથા યમના સુખમાં શા માટે જવા તૈયાર થયે છે?” એમ બોલતા હિરણ્યનાભે જયસેનના સારથિને મારી નાખે. એટલે જયસેને તરત તેના કવચ, ધનુષ્ય અને ધ્વજને છેદી નાખ્યા અને સારથિને ચમના ઘરે પહોંચાડી દીધું. ત્યારે ક્રોધાયમાન થયેલ હિરણ્યનાભે મર્મવેધી દશ કઠિન બાણથી સેનને પ્રહાર કરીને મા. એવામાં સાલ તરવારને ધરનાર જયસેનને ભાઈ મહીજય રથથી ઉતરીને હિરણ્યનાભ તરફ દેડ્યો. ત્યારે દૂરથીજ હિરણ્યનાભે ભુરમબાણથી તેના મસ્તકને ભેદી નાખ્યું. એટલે બે બ્રાતાના વધથી ક્રોધિ થયેલ અનાવૃષ્ટિ યુદ્ધમાં ઉતર્યો તથા બીજા જરાસંધ વિગેરે રાજાએ પણ ભીમ, અનાદિ ચાદ સાથે દ્રઢયુદ્ધથી અલગ અલગ લડવા લાગ્યા. જ્યોતિષી એના પતિની જેમ પ્રાગતિષ્ક (દેશ વિશેષ) ભગદત્ત રાજા હાથી પર રહેતાં મહાનેમિ તરફ દેડ્યો, અને બા –“હું કઈ તારા ભાઈને શાળે રૂકિમ કે અમક જેવા નથી, પરંતુ હું નારકીઓને વેરો ચમ (કૃતાંત) છું. માટે અરે! તું હર ચાલ્યા જા. એમ કહીને તેણે વેગથી હાથીને ચલાવે, ત્યાં સારથિએ મહાનેમિના રથને મંડલાકારે જમાવ્યું. પછી મહેનેમિએ તે હાથીને બાણાવતી પગના તળીયે વાગે, એટલે જર્જરિત પગ થતાં ભગદત્તસહિત તે હાથી જમીન પર પડ્યો. “તું કિમ નથી!” એમ હસીને મહા બલવાન છતાં કરૂણા લાવનાર, મહાનેમિએ ધનુષ્યના અગ્રભાગથી તે ભગદત્તને
Page #204
--------------------------------------------------------------------------
________________
Ga
શ્રી તેમનાથ ચરિત્ર
www AAS
Ann Aman as new
...
સ્પીને છોડી મૂક્યા. હવે ભૃથિવ અને સાત્યકિ મને જરાસ ધને વાસુદેવના યને ઈચ્છતા યુદ્ધ કરવા લાગ્યા. દેવહસ્તીઓ જેમ દાંતાથી તેમ દિવ્ય તથા લાખડના અઓથી યુદ્ધ કરતા તે અને ત્રણે જગતને ભયંકર થઈ પડ્યા ક્ષીણુ જળવાળા, મેઘની જેમ લાખા વખત સુધી શસ ખલાસ થતા મુદૃા સુષ્ટિ કરતા તે અને પેાતાના ભુજદ ડથી યુદ્ધ કરવા લાગ્યા તે વીરાએ ગાઢ પતના પતનથી ભૂમિને કપાવી દીધી. તે મને ભુજાના સ્ફેટ શબ્દોથી દશે દિશાઓને જાણે ગજાવતા હોય તેમ યુદ્ધ કરવા લાગ્યા. હવે સાત્યક્રિએ ભૂશિવાને જોતરના ધેં બધી, ગળાને પાછળ વાળી, ઢીંચણુથી હૃદય દબાવીને તેને મારી નાચેા. એક તરફ વીર બનાધૃષ્ટિએ હિણ્યનાભ રાજાના ધનુષ્યને છેદી નાખ્યું, એટલે તેણે પણ અનાવૃષ્ટિ પર શત્રુના ઘાત કરનાર સુગર છેઢિયા, ઉછળતા સ્ફુલિગની જવાળાના સમૂહથી સમસ્ત દિશાઓના અંતરને પ્રકાશિત કરનાર એવા આવતા તે મુદ્ગરને અનાધૃષ્ટિએ તીક્ષણ માણેાથી તરતજ ભાગી નાખ્યા. ત્યારે તે અનાવૃષ્ટિના હૃદયની સ્પૃહાવાળા હિરણ્યનાભ રથથી ઉતરીને ઢાલ-તરવાર હાથમા લઇ પગે દોડ્યા, એટલે અનાવૃષ્ટિએ પણ સત્વર રથથી ઉતરી હસ્તકમળમાં ઢાલ-તરવાર લઈને વિચિત્ર ઘુમરીથી ક્રૂરતાં હિરણ્યનાભને અહુ વખત ખેદ પમાડયે. પછી લઘુ હસ્તવાળા અનાધૃષ્ટિએ છળ જોઈ કરવતીથી કાઇની જેમ તરવાર વતી હિરણ્યનાભનું શરીર ખેડી નાખ્યુ. તેથી જરાસંધના રાજા જરાસ ધના શરણે ગયા તે વખતે સૂર્ય અસ્ત થયા તે અનાવૃષ્ટિ પણ યાદવ અને પાંઢવાથી સત્કાર પામીને કૃષ્ણ પાસે ના, એટલે કૃષ્ણની માજ્ઞાથી ચાઢવાદિક ખયા પોતપોતાના
પડાવમા ગયા.
.
હવે જરાસ ધ રાજાએ તેજ વખતે વિચાર કરીને મહા મલવાન, શિશુપાલ રાજાને સેનાપતિના પદે નીમ્યા. ચાદવે પણ કૃષ્ણના હુકમથી ગઢ વ્યૂહ કરી તેજ રીતે પ્રભાતે સગ્રામભૂમિમા હાજર થયા અને શિશુપાલે પ્રથમ પ્રમાણે ચક્રવ્યૂહ રચ્ચે, એટલે જાસધ સ ગ્રામભૂમિમા આળ્યે, ત્યા જરાસ ધે પૂછતા હંસક મંત્રી અંગુલિથી પર સૈનિકાને દેખાડતાં તે નામ લઈને એલ્ફેટ- આ શ્યામ અન્યવાળા થથી જેની ધ્વજામાં ગજતુ લાંછન છે એવા અનાધૃષ્ટિ છે, નીલ અશ્વવાળા રથમાં આ યુધિષ્ઠિર છે, શ્વેત અશ્વના રચે જેની ધ્વજામા કપિનુ ચિન્હ છે. એવા આ અર્જુન છે, આ નીલ કમળના પુત્રની કાંતિ સમાન અભ્ય યુક્ત રથમાં ભીમ છે, સુવણુ ના વણુ જેવા અશ્વવાળા રથથી જેની જમા સિંહનુ લાંછન છે એવા આ સમુદ્રવિજય રાજા છે, શુકવણું જેવા અશ્વયુક્ત શૈ જેની ધ્વજામા વૃષણ (બળદ) નું ચિન્હ છે એવા મા અરિષ્ટ નેમિ છે, કામર ચિત્ર અશ્વવાળા રથમાં કદલી જેની જામા ચિન્હ છે. એવા આ ક્રૂર છે, તીતરને અડદ જેવા વર્ણના અશ્વયુક્ત રથમા મા સાત્યકિ છે, કુમુદ્ર જેવી કાતિવાળા
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રનિવાસુદેવ જરાસંધને વધ
૧૭ અશ્વસહિત રથથી આ મહાનેમિ કુમાર છે, આ શુકચંચુ જેવા અશ્વવાળા રથમા ઉગ્રસેન રાજા છે, આ પૃષ્ઠ ભાગ જેને કનક સમાન છે એવા અશ્વ સહિત મૃગવજ જરકુમાર છે, આ કજ દેશના અશ્વોથી લક્ષણ રામને સિંહલ નામે પુત્ર છે, આ માંજરા અને રક્ત વર્ણવાળા અશ્વયુક્ત, જલકપિધ્વજ, સિંધુ દેશના મંડનરૂપ તથા શ્રી વીતભય પત્તન (નગર)ને સ્વામી મેરાજા છે. આ પદ્યરથ નગરને રાજ પદ સમાન કાંતિવાળા અશ્વોથી પદ્યરથ છે, આ યાદેવા જેવા વર્ણના અથવા કમલવજ સારશુરાજા છે, પાચ તિલકવાળા અશ્વોયુક્ત આ
ભથ્વજ રામને વાતા વિદરથ છે, અત્યંત ધવલ અોથી સન્યની અંદર રહેલ, ગરૂડધ્વજ, ગગનમાં રહેલ બલાકાવડે વદઋતુના જલધરની જેમ આ તા શત્રુ કૃષ્ણ છે, એ કૃષ્ણની જમણી બાજુએ રહેલ, રિટ રનના વર્ણ જેવા અશ્વો સહિત, તાલધ્વજ, આ જંગમ કલાસ સમાન બલભદ્ર છે, અને બીજા પણ વિવિધ અશ્વ, ૨થ અને વિજવાળા બહાદર પરાક્રમવત યાદ છે, તે બધા અત્યારે કહી શકાય તેમ નથી.”
આ સાંભળીને ક્રોધથી ધનુષને ઉછાળતા એવા જરાસંધ રાજાએ રામ-કૃષ્ણ તરક તરતજ પોતાનો રથ વાળી દીધા. ત્યારે જરાસંધને પુત્ર યુવરાજ પવનકુમાર કેપથી વસુદેવના પુત્ર અફગાદિને મારવાને દેડ. જેમ અષ્ટાપદનું સિંહાની સાથે તેમ મહાભુજ યવનને તેમની સાથે સંહાર સમાન ભીષણ મહાસંગ્રામ થ. પછી અસાધારણ બલવાન રામના લધુ ભ્રાતા સારણે વર્ષાકાલના મેઘની જેમ વિવિધ શસ્ત્રોને વસાવતાં તે ચવનને રોકી દીધા. ત્યારે તેણે મલયાચલ જેવા ઉચા મલય નામના હાથી વતી અશ્વો સહિત સાણને રથ ભંગી નાખ્યા એટલે તે હાથીના નમતાં સારો વાયુથી હાલતા વૃક્ષના કુલની જેમ તરતજ તરવાર વતી અવનનું મસ્તક છેદી નાખ્યું, અને તે ઉઠતા હાથીના ઈંડાદડ તથા દાંત કાપી નાખ્યા, ત્યારે વષોકાલમાં મયુરકુલની જેમ કૃષ્ણનું સૈન્ય હર્ષથી નાચવા લાગ્યું, હવે પોતાના પુત્રને વધ જોઈને ધનુર્ધર જરા સંધ રાજા ફોધાયમાન થઈ સિંહ જેમ મૃગલાઓને તેમ યાદવાને મારવા દેડ, અને-આનંદ, શત્રુદમન, નંદન, શ્રી વજ, ધ્રુવ, દેવાનંદ, પીઠ, હરિપેણ, નરદેવ અને ચારૂદત્ત-રણુમાં આવેલાં એ બલભદ્રના પુત્રોને થનમાં બકરાઓની જેમ ક્રોથી જરાસથે મારી નાખ્યા. કુમારેને વધ જેવાથી કેશવની સેના પલાયન કરી ગઈ અને ગાયના સમૂહ પાછળ વાઘની જેમ પ્રહાર કરતો જરાસંધ તે સેનાની પાછળ ગયે આ વખતે શિશુપાલ સેનાપતિએ હસતાં હસતા કેશવને કહ્યું “હે કૃષ્ણ! આ કાઈ ગોકુલ નથી આ તે ક્ષત્રિને સંગ્રામ છે. ત્યારે કૃષ્ણ પણ બોલ્યા–“હે રાજન! ચાલ્યા જ કારણકે પાછળથી પણ તારે જવું જ પડશે. હે શિશુપાલ! કિમ રાજાના સંગ્રામમાં તુ કેટલો વખત
Page #206
--------------------------------------------------------------------------
________________
૧w
શ્રી નેમિનાથ ચરિ– ટક હતે? તે યાદ કર.” બાણની માફક તે મમધી હરિની વાણુથી વીંધાયેલ મહામાનીને ફોધી તે શિશુપાલે ધનુષ્ય ઉછાળીને કેશવને મારવાને તીક્ષણ માણે છોડયા. ત્યારે કેશવે બાણથી તેના ધનુષ્ય, કવચ અને રથ છેદી નાખ્યા. એટલે તે તરવાર ખેચીને ઉધમ અગ્નિની જેમ દે. તેની સન્મુખ બકતા દુર્મતિ શિશુપાલના અનુક્રમે ખડગ, સુગટ અને મસ્તક વિષ્ણુએ છેદી નાખ્યા તે ચેદિરાજના વધથી ક્રોધાયમાન થયેલ જરાસંધ ચમ સમાન ભીષણ બનીને પુત્રો અને રાજાઓ સાથે દો અને યાદોને કહેવા લાગે કે- અરે! તમે વૃથા શામાટે મરે છે? તે દુર્મતિ બે ગોપાલ મને સેંપી દે. હજી કોઈ બગડયુ નથી.” તેના આ બીલથી બધા યાદ દંડથી ખરડાયેલ સપના જેવા ક્રોધાયમાન અને ભીષણ બ્રશુટીવાળા બની ગયા, અને પિકાર કરતા વિવિધ શસ્ત્રો ધારણ કરતા તે જરાસંધ તરફ દોડયા એટલે એક છતાં જાણે અનેકાણને પામ્યું હોય તેમ જરાસ પે ચારે બાજુ ઘર માથી શિકારી જેમ મૃગલાંઓને તેમ યાદવ સૈનિકે વીધી નાખ્યા. તે વખતે ચઢાઓ, પદાતિઓ, રથીઓ, અસવાર, તેમજ હાથીના સવારે, મહાયોદ્ધા જરાસંધની આગળ ઉભા રહેવાને સમર્થ થઈ ન શકયા. વાયુથી કપેલ રૂની જેમ જરાસ ધના બાણથી પીડિત થયેલ સમસ્ત યાદવ સૈન્ય જેમ ફાવે તેમ વિખરાઈ ગયુ. ત્યા સંગ્રામમાં સર્ષની જેમ જરાસંધ યાદવને ભીષણ થઈ પડે. અને યાદવે તે જાણે ચારે બાજુ દેડકા જેવા બની ગયા અથવા તે યાદવ સૈન્યરૂપ મહા સરેવરમા પાડાની જેમ જરાસ છે સુભટરૂપ જલચર જીને ચરી નાખ્યા દિવિષ સર્પ સમાન જરાસંધના અઠયાવીશ પુત્રએ શરૂપ વિષને ફેકતા બલભદ્રને પરાભવ પમાડા. અને બીજા દેવ ને દાનની જેમ જરાસ થના ગાતેર પડ્યાએ કેશવને મારવાની ઈચ્છાથી રિકી દીધો. તેમની સાથે રામ-કૃષ્ણનું મહાયુદ્ધ થયું. પરસ્પરના શસ્ત્રથી ઉત્પન્ન થયેલ સ્કેલિંગ-કણાના વરસાદને સમય આવ્યે. એમ ત્યા બધાએ તર્ક કરી લીધો હવે જરાસ ધના અઠયાવીશ પુત્રોને હળથી ખેચીને રામે સુશવતી ચાખાની જેમ તેમને પીસી નાખ્યા એટલે– ઉપેક્ષા કરવાથી આ ગેયાલ હજી પણ માર્યા કરે છે” એમ બોલતા જરાસ પે રામને વા સમાન ગદા મારી તે ગદાના ઘાતથી રામ રૂધિર વમવા લાગ્યા ત્યારે સમસ્ત યાદવ સૈન્યમા માટે હાહારવ થઈ પડયો. કરી પણ રામ ઉપર પ્રહાર કરવાને ઈચ્છતા જરાસંધને વેત વાહન અને વચમાં આવીને લડાવ્યું તે વખતે રામનુ વૈધુર્ય (વ્યાકુલતા) જોઈને ક્રોધાયમાન થયેલ તથા અધરને ફરકાવતા કેશવે આગળ રહેલા જરાસંધના એગણતેર પુત્રને મારી નાખ્યા “આ રામ તે મરશેજ, અર્જુનને મારવાથી શુ? અત્યારે તે કૃષ્ણને મારી નાખુ.” એમ ચિતવીને જરાસ ધ કૃણુ તરફ દોડશે ત્યારે કૃષ્ણ પણ હવે મુજ” એમ ચતરફ અવાજ થઈ રહ્યો. એવામાં માતલિએ થી
Page #207
--------------------------------------------------------------------------
________________
જરાસ'ધ પ્રતિવાસુદેવના વધ.
નેમિપ્રભુને કહ્યું—“ હે ભગવન્ ! અષ્ટાપદ આગળ હાથીના મથ્થાની જેમ ત્રણે લાકના નાથ એવા તમારી આગળ આ જરાસંધ શુ' માત્ર છે ? આજે તમે ઉપેક્ષા કરી, ત્યારે હું જગદીશ ! એ જગતને યાદવ રહિત કરવાને ઉભા થયા છે, માટે કંઇક આજે તમારા બળની લીલા દેખાડા, હું પ્રભા ! જો કે જન્મથી તમે સાવદ્ય
-
Wh
--
૧૭૫
---
કર્મ થકી તો વિમુખ છે, તથાપિ વૈરીએ દખાવેલ પાતાના કુળ (સ્વજન ) ની ઉપેક્ષા ન કરવી જોઈએ. ” એ પ્રમાણે સારથીના કહેતા વિભુએ ક્રોધ વિના પારદર ( ઇદ્ર સ ંબંધી ) શંખને હાથમાં લઈને મેઘની ગર્જના છુપાઈ જાય તેવી રીતે ધમ્યા. એટલે માકાશ–પૃથ્વીના ઉદરને ભરી મૂકનાર તેના મવાજથી જરાસંધના સૈનિકો બહુજ ક્ષેાભ પામ્યા, અને યાદવાનું સૈન્ય સમી સંગ્રામને માટે સમર્થ ને સ્વસ્થ થયું. પછી શ્રી નેમિની માજ્ઞાથી માતલિએ સગ્રામમા શ્થને સમુદ્રના આવત ( ઘુમરી ) ની જેમ ભમાવ્યા, અને સ્વામી નવા મેઘની જેમ કેંદ્ર ધનુષ્યને ખેંચીને અત્યંત દુઃસહ એવી ખાણુશ્રેણિને વસાવવા લાગ્યા. તેના ભયથી પરસેન્યના બધા સુભટો ચાતરફ ત્રાસ પામ્યા. સ્વામીએ કેટલાક વૈદ્ધાઓના ધ્વજ છેદ્યા, કેટલાકના ધનુષ્ય, તથા કેટલાકના રથ ભાંગ્યા, કેટલાકના મુગટ પામ્યા. પ્રહારની વાત તે દુર રહી, પણ કપાત કાલના સૂર્યની જેમ પરસન્યના સુભટો પ્રભુને સામે જોવાને પણ સમથ ન થયા. એકલા સ્વામીએ મુગટમદ્ધ લક્ષ રાજાઆને ભાંગી નાખ્યા, કારણ કે ઉછળતા મહાસમુદ્રની આગળ પર્વતે શુ ટકી શકે? • પ્રતિવાસુદેવને તા વાસુદેવજ મારે. ' આ મર્યાદાને સાચવતા પ્રભુએ જરાસ ધને ન માર્ચ, સ પરસેન્યાને રૂ શ્રીને વિભુ રથ ફેરવી રહ્યા, એટલે યાદવ સૈનિકા ફ્રી ઉત્સાહમાં આવીને યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે સુગલાએ ને સિહોની જેમ પાડવાએ આકી રહેલા કારવાને પાતાના વેરથી મારી નાખ્યા. પછી સ્વસ્થ થયેલા રામે પશુ મુશલ અને હલશસ્ત્રને ઉપાડી અનેક શત્રુસૈનિકાને લડાવીને મારી નાખ્યા. એવામા ચાઢવાને હું ય જાણીને જરાસંધે ક્રોધથી સમસ્ત યાદવસૈન્યમાં પાતાની જરાવિદ્યા છેાડી. ત્યારે તત્કાલ તે જરાવિદ્યાથી યાદવેાનુ સૈન્ય નિ ય, તથા નિશ્ચિત રીતે ભૂમિતલપુર જેના શસ્રો પડી ગયા છે એવુ થઈ ગયુ. એટલે ચિંતાતુર કેશવે પાતાના કાકાના પુત્ર શ્રી અષ્ટિનેમિને સમર્થ જાણીને તેન આગળ સૈન્યના બધા વૃત્તાંત કહી સંભળાવ્યે તે સાભળીને ભ્રાતાના સ્નેહથી પેાતાના સ્વપન ( સ્નાત્ર) જળનુ માહાત્મ્ય છતા મહાપુરૂષના લક્ષણથી પ્રભુ કૃષ્ણને જરા ટાળવાના ખીજે ઉપાય બતાવવા લાગ્યા— હૈ ભ્રાત ! પાતાલલાકના નાયક ધરણનાગેન્દ્રને ઉદ્દેશીને ઋષ્ટમ ( અઠ્ઠમ ) તપ કર, તેના દેવગૃહમા સુરાસુર, વિદ્યાધર અને રાજાઓએ પૂર્વે પૂજેલ એવુ ભવિષ્યમાં થનાર ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથનું બિંબ વિદ્યમાન છે, તેના સ્નાત્ર જળથી બધા યાદવેાની જશ ટળશે, મહી સદેહ નથી. માટે તેની પાસે તુ તે મિત્રની માગણી કર, તારા
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્રઅતિશય પ્રબલ પુણયને લીધે તે તને આપશે.” એ પ્રમાણે ચિંતાને દૂર કરનાર શ્રીનેમિપ્રભુનું વચન સાંભળીને કેશવે તે પ્રમાણે યથાવિધિ આઠમતપ કરી ધરણેને સતુષ્ટ કર્યો. પછી તેણે આપેલ શ્રી પાર્શ્વનાથનું બિંબ લઈને તેના સ્નાત્ર જળથી સમસ્ત પિતાના સૈન્યમાં કેશવે ત્રણવાર છટકાવ કર્યો. તેના મહિમાથી સમસ્ત સૈન્ય જરારહિત થયું, અને પ્રથમની જેમ શસત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ જગમેચનને અધિકાર શ્રી શખેશ્વર પાર્શ્વનાથના તીર્થંકપમાં તથા શ્રાવિધિ વિગેરે ગ્રથમા વિદ્યમાન છે. માટે અહીં કોઈએ સંશય ન કર.
હવે જરા વિદ્યાના બલરહિત ચાદવન્ય પોતાના સૈન્યને મારતું જોઈ મનમા વલખે થયા છતા માનધન જરાસંધ કૃષ્ણને સ્વાભિમાનયુક્ત આ વચન બે -અરે ગોપાલ ! આટલે વખત તું શીયાળની જેમ માથાથી જ જીવતે રહ્યો છે, માયાથીજ તે મારા જમાઈ કંસને માર્યો અને કાલકુમારને પણ માયાથી જ માર્યો. અસ્ત્રવિદ્યા રહિત તારી સાથે સંગ્રામ જ ન કરવો જોઈએ, છતાં આજે તારા પ્રાણેની સાથે જ માયાનો અંત લાવું છું અને મારી પુત્રી છવયશાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરૂ છું.” ત્યારે હરિ હસીને બે -“હે રાજન! એ તું સત્ય બેલે છે. હું એવું છું, પણ તારૂ શાસ્ત્રનું શિક્ષણ તે મને બતાવ. “હું એકજ” એમ તારી જેમ હું આત્મશ્લાઘા કરતો નથી, પરંતુ આ એક વચન કઈક કહું છું કે- તારી પુત્રીની પ્રતિજ્ઞા અહ૫ વખતમાજ અનિ પ્રવેશ કરવાથી પૂરી થશે, બીજી રીતે નહિ. આ મારું વચન સત્ય કરીને જ માનજે.” એ રીતે વિપશુના વચનથી ક્રોધી બનેલ જરાસંધે તીક્ષણ બાણે છેલ્યા એટલે હરિએ તે બધાને છેદી નાખ્યા, અને તે બને જરાસંધ અને કેશવ અષ્ટાપદની જેમ ચીડાઈને યુદ્ધ કરવા લાગ્યા, તથા ધનુર્દકના શબ્દથી સર્વ દિશાઓને બજાવતા તે મને મહા સગ્રામ કરવા લાગ્યા. તેમના રણુના ધસારાથી સમૃદ્ધો ક્ષોભ પામ્યા પર્વતા કંપી ઉઠયા અને વિદ્યાધરે આકાશમાં ત્રાસ પામ્યા. પર્વત સમાન તેમના રથના ગમનાગમનને સહન ન કરતી વસુધાએ પણ ક્ષણવાર પિતાનુ સર્વ સહપરા છેડી દીધુ. ગોવિદે મગધેશ્વરના દિવ્ય અને દિવ્ય આવતી અને તેના લેખડના શસ્ત્રોને પોતાના લેખકના શસ્ત્રોવતી લીલામાત્રમા ભેદી નાખ્યા એટલે સર્વ અ વિફલ થતાં અમર્ષથી ભરેલ છતાં વિલક્ષ થયેલ જરાસંઘે અન્ય અસ્ત્રોથી દુખે વારી શકાય તથા અમેઘાઢ એવા પિતાના ચકરત્નને સભાથું તેજ વખતે ચક્રરતન આવ્યું. ત્યારે જયના અભિલાષી કપાય જરાસ પે ચકને હાથવતી ગગનમાં ભમાવીને કૃષ્ણ તરફ છોડયુ. ત્યા ચક ઉચ આવતા આકાશમાં વિદ્યાધરા પણ કંપી ઉઠ્યા, તથા દીનતાને પામેલ કૃણનાં સેન્ચ પણ તરફ ાભ પામ્યાં તેના ચક્રને અટકાવવાનું કહ્યું, રામ, પાચે પાંડ તથા બીજા દ્ધાઓએ પિતપતાના અસો છેડયા, પણ વૃક્ષાથી ઉચે
Page #209
--------------------------------------------------------------------------
________________
જરાસંધ પ્રતિવાસુદેવને વધ.
૧CG ચડેલ નદીના પ્રવાહની જેમ તે સર્વ અસ્ત્રોથી અલના ન પામેલ તે ચક આવીને એક તુંબડાની જેમ કુણના હૃદયમા વાગ્યું. એટલે જાણે ભેદનીતિથી ભેદાયેલ હોય તેમ પોતાની પાસે રહેલ, સજજ થયેલ જાણે પિતાને પ્રતાપજ હોય તેમ તે ચક્રને કુમણે હાથમાં લઈ લીધું. ત્યારે-“ભરતક્ષેત્રમાં આ નવમે વાસુદેવ ઉત્પન્ન થયે.” એમ બોલતા દેએ આકાશમાંથી ગધેરક અને પુષ્પની વૃષ્ટિ કરી, અને ઉંચેથી તે જયારવ કરવા લાગ્યા. હવે કૃષ્ણ દયા લાવીને જરાસંધને કહ્યું-“ આ પણુ શુ મારી માયા? હજી પણ સમજી જા, હજી પણ પોતાના ઘરે ચાલ્યા જા, મારી આજ્ઞા માની લે. ફરી સંપદાથી અત્યંત આબાદ થા, દુખદાયક માનને મૂકી દે, ઘરડે છતાં હજી જીવતા રહે, વૃથા મર નહિ.” ત્યારે તે અભિમાની
– આ ચક્રને લાંબા વખતથી મેંજ લાલિત કરેલું છે. તેથી મને તે એ ઉમુક (ઉમાડી) સમાન છે, અથવા કુંભારના ચક્ર સમાન છે. જે તારે મૂકવું હાય તે મૂક.” એમ જરાસંધના વચનથી ક્રોધી બનેલ કૃણે જરાસંધ ઉપર તે ચક્ર છોડયું. અહા ! એ પણ સત્ય છે કે પરના આયુધ પુણ્યવતને પિતાના થાય છે તે શત્રુએ છેકેલ જરાસંધ રાજાનું મતક નીચે પડ્યું અને તે ચોથી નરકે ગયે તથા વાસુદેવ ઉપર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી,
એ પ્રમાણે શ્રીગુણવિજયગણિ વિરચિત શ્રીમાન અરિષ્ટનેમિના
ચરિત્રમાં આઠમે પરિચ્છેદ સમાપ્ત થયે.
Page #210
--------------------------------------------------------------------------
________________
नवम परिच्छेद.
પ્રકરણ ૧૬ મું.
C2 શ્રીકૃષ્ણવાસુદેવને રાજ્યાભિષેક, TE હ વે શ્રી નેમિનાથે કૃષ્ણના શત્રુ રાજાઓને નિગ્રહથી છુટા કર્યા એટલે હજાર તે અ જલિ જેડી પ્રભુને નમસ્કાર કરીને બોલ્યા કે--બહેનાથી
જ્યારે યદુવંશમાં ત્રણ લેના સવામી તમે અવતર્યા તેથીજ અમારે છે. સ્વામી જરાસંધ અને અમે છતાયા એક વાસુદેવ પણ પ્રતિવાસુ “છે. દેવને તે હજ છે, તેમાં સંશય નથી, તે પછી તમારા જે જાતા જેને સહાય હાય, ત્યારે તે પૂછવું જ શું? પૂર્વે અમે તથા જરાસંધે આ ન જાણ્ય, તે અમે અકાર્ય કર્યું, આવી ભવિતવ્યતાને કેણ ઓળંગી શકે? હવે આજે તમારા શરણે આવેલા અમ સર્વનું કલ્યાણ થાઓ. કારણ કે જગતમાં તમે એજ નિષ્કારણ બાંધવ છે તમારા શરણમાં તે શુભજ પ્રાપ્ત થાય, માટે આયની પાસે અને કલ્યાણની યાચના કરીએ છીએ.” એમ કહીને ઉભા રહેલા તે રાજાઓની સાથે શ્રીનેમિ હરિ પાસે ગયા, એટલે રથથી ઉતરીને કૃષ્ણ સ્વામીને ગાઢ આલિંગન આપ્યું. પછી શ્રી નેમિના વચનથી તે સર્વ રાજાઓને હરિએ સ્વીકાર કર્યો, તથા જરાસંધના પુત્ર સહદેવને સમુદ્રવિજય કાકાની આજ્ઞાથી મગધ દેશને એ ભાગ આપીને રાજગૃહનગરમા તેના પિતાના પદ પર ગોવિદે જાણે પિતાને કીર્તિસ્તલ હોય તેમ સ્થાપન કર્યો, તેમજ સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શૈર્યપુરમાં, હિરણયનાભના પુત્ર રૂકમનાભને કેશલા નગરીમાં રાજ્ય ન લેતા ઉગ્રસેનના પુત્ર ધરને મથુરા નગરીમા-કુણે સ્થાપન કર્યા. હવે સૂર્ય અસ્ત થયે, ત્યારે નેમિનાથે વિસર્જન કરેલ માતલિસારથિ સ્વર્ગમાં ગયે. કૃષ્ણ અને ફણુની આજ્ઞાથી બીજા પણ પોતપોતાના પડાવમાં ગયા, અને સમુદ્રવિજ્ય વસુદેવતા આગમનની રાહ જોતા રહો,
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રીકૃણવાસુદેવને રાજ્યાભિષેક હવે બીજે દિવસે સમુદ્રવિજય સહિત વાસુદેવને ત્રણ વિદ્યાધરીઓએ આવીને કહ્યું કે હે પ્રભો! પ્રદ્યુમ, શાંબ અને વિદ્યારે સહિત વસુદેવ અત્યારે જ આ આવે છે તેનું ચેષ્ટિત સાંભળે આ સ્થાનથી પ્રદ્યુમ્ન, શાન અને વિવારે સાથે વસુદેવ વૈતાહવ્યપર ગયો. ત્યાપક, નીલકંઠ, અંગારક, માનસંગ વિગેરે બધા પૂર્વના વેરીઓએ મળી મળીને તેને લડાવ્યા. તે યુદ્ધમાં ગઈ કાલે નજીકના દેવતાએ કહ્યું–જરાસંધને મારીને કૃષ્ણ વાસુદેવ થયા. તે સાંભળીને બધા વિદ્યાધરેએ સંગ્રામતજીને વિદ્યાધરના સ્વામી મદરવેગને વિનંતિ કરી. તે સાંભળીને તેણે પણ તેમને જ આદેશ કર્યો કે“અરે! તમે બધા ભેગા થઈ હાથમાં લેટ લઈ આવે. વસુદેવ મારફતે આપણે હરિના શરણે જઈશું.” એમ કહી વસુદેવની પાસે જઈ તે વિદ્યાધરપતિએ પિતાની હેન પ્રદ્યુમ્નને આપી. બીજા ત્રિપથર્ષભરાજાએ પણ પોતાની પુત્રી તેનેજ આપી તથા દેવર્ષભ અને વાયુપથ રાજાએ પોતાની પુત્રીઓ પરમાનંદથી શાંખકુમારને આપી. તે બધા વિદ્યાધર રાજાઓ વસુદેવની સાથે આજે આવે છે. અગાઉથી તમને કહેવાને અમને મોકલી છે” એમ તે વૃદ્ધ વિદ્યાધધરીઓ કહે છે. તેવામાં તરત વિદ્યાધર શાંબ અને પ્રદ્યુમ્ન સહિત સર્વને નયનના ઉત્સવરૂપ વસુદેવ ત્યાં આવ્યા. તે બધા વિદ્યાધરએ સુવર્ણ રત્ન વિવિધ સુક્તાફળ, હાથી, ઘોડા અને પદાતિઓથી હરિનો સત્કાર કર્યો. પછી કેશવે જયસેન વિગેરેનું પ્રેત કાર્ય કર્યું. સહદેવે જરાસંધ વિગેરેનું પ્રેતકાર્ય કર્યું. એ રીતે પતિ અને પિતાને કુળ સહિત સંહાર જઈને તે જીવયશા જીવતી અગ્નિમાં પેઠી અને પિતાની પ્રતિજ્ઞા તેણે પૂર્ણ કરી. જ્યાં થાએ આનંદકર્યો, ત્યાં સેનાપલ્લી ગામને ઠેકાણે જનાર્દને આનંદપુર કર્યું, તથા છેડે છે. ત્યા શખપુર નામનું નવીન નગર વસાવ્યું અને ત્યા પોતે કરાવેલ પ્રાસાદમાં કૃષ્ણ મહારાજે શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. પછી તે સ્થાનથી વિદ્યારે અને મનુષ્યોથી પરવારેલ વિષ્ણુએ છમહિનામાં ભરતાર્થને સાધ્યું અને પછી તે મગધ દેશમાં ગયે ત્યાં એક જન વિસ્તૃત અને એક જન લાંબી તથા ભરતાર્ધમાં રહેતી દેવ-દેવીઓથી અધિષિત એવી ટિશિલા નામની મહાશિલાને કૃષ્ણ પિતાના ડાબા હાથવતી પૃથ્વીથી ચાર અંગુલ ઉંચે ઉપાડી. તે મહાશિલાને પ્રથમ વાસુદેવ ભુજાના અગ્રભાગ સુધી ઉપાડે બીજે મસ્તક સુધી, ત્રીજો કંઠ સુધી, એથે છાતી સુધી, પાંચમે હદય સુધી, છો કેડ સુધી, સાતમે બે જ ઘા સુધી, આઠમ જાનું (ઢીંચણ) સુધી અને નવમ વાસુદેવ ભૂમિથી ચાર આંગળ ઉચે ઉપાડી શકે છે. કારણ કે અવસર્પિણ કાળમાં અનુક્રમે તે ક્ષીણ બળવાળા થતા જાય છે.
પછી કુણ દ્વારકાનગરીમાં આવ્યો ત્યાં સેળ હજાર રાજાઓ તથા દેએ ભક્તિપૂર્વક વાસુદેવના પદ પર તેને અભિષેક કર્યો ત્યાર બાદ વિષ્ણુએ પાંડને કુરૂદેશ તરફ, તથા બીજા મનુષ્યો અને વિદ્યાધરને પિત પિતાના સ્થાન તરફ વિદાય કર્યો. હવે સમુદ્રવિજયાદિક દશ બલવત
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી નેમિનાથ ચરિત્રે– દશાહ, બલદેવાદિક પાંચ મહાવીર, ઉગ્રસેનાદિક સેળહજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડી ત્રણ કટિ કુમાર, દુર્તીત શાબાદિક સાઠ હજાર કુમાર, વીર સેનાદિક એકવીસ હજાર વીરા, મહાન વિગેરે પચાસ હજાર મહાબલવંત એવા તાબેદાર મોટા મહર્તિક, તથા બીજા પણ શેઠ સાહુકાર, સાર્થવાહ વિગેરે હજારો લોકો અંજલિ જોડીને શ્રી કૃષ્ણની સેવા બજાવતા હતા. સોળહજાર રાજાઓએ વાસુદેવને ભક્તિ પૂર્વક વિવિધ રત્ન તથા બે બે સુંદર કન્યા આપી તે બત્રીસ હજાર કન્યાએમાથી સેળ હજાર કન્યાઓને કૃષ્ણ પરણ્યા. આઠ હજારને બલદેવ તથા આઠ હજાર કન્યાઓને બીજા કુમારે પરણ્યા. પછી કૃષ્ણ, રામ તથા બધા કુમાર રમણીય રમણીઓથી પરવારી ક્રીડા-ઉધાન તથા ક્રીડાયાદિમાં આનંદથી રમતા હતા. - હવે તેમને ક્રીડા કરતા જોઈને સમુદ્રવિજય રાજા તથા શિવાદેવીએ શ્રી નેમિકમારને પ્રેમપૂર્વક મીઠી વાણીથી કહ્યુંહે વત્સ! તને જોતાં સદાય અમારા લેચનને આનંદ છે. છતા ચાગ્ય કન્યાના પાણું ગ્રહણથી તે નયનોત્સવને અધિક બનાવ' ત્યારે જન્મથી સસાર પર વૈરાગ્ય ધરનારા ત્રણ જ્ઞાનસહિત શ્રી નેમિપ્રભુએ કહ્યું– ગ્ય કન્યાઓ મારા જોવામાં ક્યાઈ આવતી નથી. આ તે દુખમાં નાખે તેવી છે. તેથી એ સ્ત્રીઓની અમારે જરૂર નથી. જ્યારે ગ્ય કન્યાઓ મળી જશે, ત્યારે પરણીશ.” એ રીતે શ્રી નેમિએ ગંભીર વાણીથી પ્રકૃતિએ સરલ એવા પિતાના માતા-પિતાને વિવાહ કરવાના આગ્રહથી અટકાવ્યા.
હવે યશોમતીને જીવ અપરાજીત વિમાનથી આવીને ઉગ્રસેનની ધારિણું રાણીના ઉદરે અવતર્યો. પૂર્ણ માસ થતા પુત્રને જન્મ થયે. પિતાએ તેનું રાજીમતી એવું નામ પાડ્યું. અસાધારણ રૂપ અને લાવણચવતી તે અનુક્રમે વધવા લાગી. હવે દ્વારકાવાસી ધનસેન એકીએ પિતાની કમલામેલા નામે પુત્રી ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી. એક વખતે નારદ ભમતે ભમતે નસેન કુમારના ઘરે આવ્યા પરંતુ વિવાહમાં વ્યગ્ર મન હોવાથી તેણે તેને માન ન આપ્યું તેથી તેને અનર્થમા પાડવાની ઈચછાથી તેનારદ, રામપુત્ર નિષધના પુત્ર–શાંબ વિગેરેને અતિ વલ્લભ એવા સાગરચંદ્રના ઘરે ગયે. સાગરચઢે ઉભા થઇ સત્કાર કરીને તેને પુછયું કે-“હે દેવર્ષિ! તે થામણ કરતા કાઈ આશ્ચર્થ શું? કારણ કે હું કૈક જેવામા પ્રેમી છે. તે બેચે- જગતમાં આશ્ચર્થભૂત ધનસેનની કન્યા કમલાલાને અહીંજ મેં જોઈ છે. અને તે અત્યારેજ નભસેનને આપવામાં આવી ! એમ કહી ઉઠીને નારદ અન્ય સ્થળે ચાલ્યા ગયા. ત્યારથી સાગરચંદ્ર તેણીમાં આસક્ત થયે, મનમાં તેને જ ચિંતવતે અને મંત્રની જેમ મુખમા તેનું જ નામ જયતે હતા.પિત્તથી ઉન્મત્ત થયેલ જેમ સત્ર કનકને જુએ, તેમ તે સર્વત્ર તેનેજ જેતે હતે. પછી તેનાર કમલાલાના ઘરે ગ. ત્યાં સત્કાર કરીને તેણીએ તેને આશ્ચર્યથી પુછયું, ત્યારે તે ફટમતિ બે
Page #213
--------------------------------------------------------------------------
________________
-
-
-
મતી ગામતિનું જીવન વૃત્તાત
૧૮૧ કે- હે ભદ્ર! મેં બે આશ્ચર્ય દીઠા. તેમાં એક રૂપસંપદામાં સાગરચંદ્રકુમાર અને બીજું કુરૂપમાં નભસેન.” તે સાંભળી તેણુ તત્કાલ નભસેનને મૂકીને સાગ રચંદ્રમાં આસક્ત થઈ. એટલે તેણીને રાગ જાણુને નારદે જઈ સાગરચંદ્રને કહ્યું. તેણીના વિરહસાગરમા પડેલ સાગરચંદ્રને જોઈને તેની માતા તથા બીજા કુમારે બહુ દુઃખ પામ્યા. ત્યારે ત્યા શામકુમાર આવ્યું, અને તેવી અવસ્થામાં બેઠેલ સાગરની તેણે મશ્કરીમા હાથવતી અને આખ ઢાંકી દીધી. ત્યારે સાગર બાલ્યા–અહો! શું કમલામેલા છે?” શબ બોલ્યા–આ હું કમલામેલા (લક્ષમીનો સંગમ કરાવનાર) છું.” એટલે સાગારચંદ્ર ફરી બા – ત્યારે તે તુજ મને કમલા મેળવી આપીશ. માટે બીજો ઉપાય વિચારવાની શી જરૂર છે?” તે વચનેને સ્વીકાર ન કર્તા છતાં શબને બધા કુમારોએ પ્રબલ મદ્યપીવરાવીને મનાવ્યું. પછી મરાવસ્થારહિત થતા તે વિચારવા લાગ્યા – અરે! આ દુષ્કર કાર્ય મેં કેમ કબુલ કર્યું ? પણ હવે તે તેને બજાવેજ છુટકે.” પછી પ્રકૃતિ વિદ્યાને યાદ કરીને શાંઘકુમાર બીજા કુમારની સાથે નભસેનના વિવાહના દિવસે ઉધાનમાં ગયે. ત્યાં સુરગવાટે ઘરથી કમલામેલાને મંગાવીને આસક્ત એવી તેણીને વિધિપૂર્વક સાગરચંદ્રની સાથે ગુપ્ત પરણાવી દીધી. હવે ઘરમા તેને ન જેવાથી તેના પીયર અને શ્વસુરપક્ષના માણસો આમતેમ જોતા તે ઉદ્યાનમાં આવ્યા, ત્યાં જેમણે વિદ્યાધરનું રૂપ કરેલ છે એવા ચાઇના મધ્યભાગમાં બેઠેલી તે કમલાલાને જોઈને તે બધાએ વિષ્ણુને વિનતિ કરી એટલે કૃષ્ણ ગાઢ ક્રોધાયમાન થતાં આવીને કમલામેલાને હરનાર એવા તેમને મારવાને માટે લડાવ્યા. કારણ કે તે કદી અન્યાયને સહન કરતે નહિ. ત્યારે તરતજ શાંબ પોતાનું સ્વરૂપ કરી કમલામેલા સહિત સાગરચંદ્રને લઈને કૃણુના પગે પડ્યો. તે બધું જોતાં કૃષ્ણ વિલક્ષ થઈને બોલ્યા- “અરે! આ તે શું કર્યું? કે બિચારા આશ્રિત આ નભસેનને તે આ પ્રમાણે છેતર્યો. ” “હવે આજે આ શાખને શું કરીએ?” એમ નભસેનને સમજાવ્યા પછી કેશવે કમલામેલા સાગરચંદ્રને જ આપી. એટલે વેર વાળવાને અસમર્થ નભસેન ત્યારથી સાગરચંદ્રના સદા છિદ્ર જેવા લાગ્યું.
અહીં પ્રધુમ્નની વૈદભી અને અનિરૂદ નામે પુત્ર થયે, અને તે વન પામ્યા. તે વખતે તેનાઢ્ય પર્વત પર શુભનિવાસ નામના નગરમાં મહા બલવાન, મહા માની એ બાણ નામે વિદ્યાધર રાજ હતું તેની ઉષા નામની કન્યા અત્યતરૂપવતી હતી. તેણીએ પિતાને લાયક વલ્લભ મેળવવા મોટા નિશ્ચયથી ગૌરી વિદ્યાને આરાધી, તે સંતુષ્ટ થઈને બેલી– કૃષ્ણ વાસુદેવને પાત્ર દેવ સમાન અનિરૂદ્ધ તારે વર થશે.” વળી બાણે પણ ગોરી વિદ્યાને પ્રિય એવા શંકર નામના દેવને આરાધ, તેણે તેને રણભૂમિમાં અજાણું આપ્યું. એટલે
Page #214
--------------------------------------------------------------------------
________________
ક .
શ્રી નેમિનાથ ચરિત્રગરીએ શંકરને કહ્યું – તમે જે સર્વત્ર અાપણાને વર આપે તે યુક્ત ન કર્યું. કારણ કે મે તેની પુત્રી ઉષાને પૂર્વે વર આપે છે ત્યારે શંકરે બાણને કહ્યું હતું કાર્ય સિવાય બીજે અજ થઈશ.” તે વરથી પણ માણુ સંતુષ્ટ થયો રૂપની સંપત્તિને લીધે તે ઉષાને કયા કયા વિદ્યાધર અને મનુષ્યએ બાણ પાસે ન માગી? પરંતુ તેણે રૂચિ વિના કેઈન તે આપી નહિ. હવે અનુરાગ યુક્ત ઉષાએ ચિત્રલેખા વિદ્યાધરીને મોકલીને અનિરૂદ્ધ કુમારને મનમાં ચિતવ્યા પ્રમાણે પોતાના ઘરે તેડાવ્યું. તેને ગાંધર્વ વિવાહથી પરણી તેડીને તે ચાલતો થશે.
ઉષાને હરીને હું આ અનિરૂદ્ધ જાઉં છું” એમ તે ઉચેથી બેલ્યો. ત્યારે ક્રોધી ને ધનુર્ધારી એવા ખાણ વિદ્યાધર રાજાએ મહા સૈન્ય લઈને શિકારી કુતરાઓને લઈ જેમ વાહ(ભુડ)ને રેકે તેમ અનિરૂદ્ધ કુમારને અટકાવ્યું. એટલે ઉષાએ પાઠસિદ્ધ વિદ્યા પતિને આપી. તે વિદ્યાથી બલિષ થઈને તેણે બાણની સાથે લાંબા વખત યુદ્ધ કર્યું. પછી ખાણ વિદ્યારે હાથીના બચ્ચાની જેમ અનિરૂદ્ધને નાગપાશથી બાધી લીધી ત્યારે પ્રજ્ઞસિ વિદ્યાથી તેણે વિશશુને કહ્યું. એટલે તત્કાળ બલભ, પ્રદ્યુમ્ન અને શાન સહિત હરિ ત્યા આવ્યા ગરૂડેશ્વજના દર્શન માત્રથી તે નાગપાશ છુટી ગયા ત્યારે શકરે આપેલ વર અને આત્મબળથી ગર્વિષ તથા મદેન્મત્ત થયેલ બાણે કૃષ્ણને કહ્યુ- તું મારા બળને શું જાણતા નથી? તેં સદા બીજી કન્યાઓનું હરણ કર્યું છે અને તેથી તારા પુત્ર વિગેરેને તે પરંપરાથી આવતી આદત થઈ પડી. પરંતુ તેનું ફળ હું આજે તને દેખાડું.” ત્યારે કૃષ્ણ
- હે દુકાશય ! અરે વિદ્યાધામ! આ તારી વચનક્તિ કેવી? કન્યા તે અવશ્ય ગમે તેને આપવાની જ હોય છે. તે તેના વરવામાં શ ષ છે?” એમ સાભળી વિદ્યાથથી પરવારેલ, જટીથી જેનું મુખ ભીષણ છે અને ધનુષ્યને જેણે ખેંચેલ છે એવા તે બાણે કૃષ્ણ તરફ મા ફેંકયા. છેદ કરવામાં કુશળ એવા કેશવે તે બાને અધવચજ છેદી નાખ્યા. એ પ્રમાણે તે મને વીરનું ખાણયુદ્ધ થયું. પછી કૃષ્ણ ભુજંગને ગરૂડની જેમ કૃણે તેને અસહિત કરી, ખડ ખડ કાપીને યમરાજાના ઘરે મેમાનની જેમ મોકલી દીધા. ત્યારબાદ હરિ મન્મથના જેવા સ્વરૂપવાન ઉષાસાહત અનિરૂદ્ધને આનંદપૂર્વક તેડીને બલભદ્ર, શાખ અને પ્રદ્યુમ્નસહિત એકદમ તે પિતાની નગરીમાં આવ્યા. એ પ્રમાણે શ્રી ગુણવિજ્યગણિવિરચિત શ્રીમાન અરિષ્ટનેમિના
ચરિત્રમાં નવમે પરિચ્છેદ સમાસ થયો.
Page #215
--------------------------------------------------------------------------
________________
दशम परिच्छेद .
→→→*******~
પ્રકરણ ૧૭ સુ.
શ્રીનેમનાથ ભગવાનનું ચરિત્ર અને મળ પરિક્ષા. વેશ્રીનેમિકુમારે ખીજા કુમારી સાથે ક્રિયા નિમિત્તે નગરીમા ભ્રમતાં ચક, ખડગ, શંખ ગદા, ધનુષ્ય વડે શાલિત એવી વાસુદેવની આયુધશાળામાં નિઃશંકપણે પ્રવેશ કર્યાં. ત્યાં પ્રભુએ સૂર્ય - ના ખિ બની જેમ અત્યંત ચળકતું ચક્રરત્ન દીઠું તથા ચાંગે ધનુષ્ય, કામુદીકીગઢા, નદ ખડ્ગને ભુજગરાજની જેમ ભીષણ દીઠા. તેમ જ કુમારીની સાથે શ્રીનેમિએ જાણે કૃષ્ણના યશના માટેા ખજાના હાય, તેવા અને યુદ્ધરૂપે નાટકમાં મંગલાચરણુના વાજિંત્ર સમાન એવા પાંચજન્ય શખ જોયે. હવે કુતુહલથી શંખ લેવાને ઇચ્છતા અરિષ્ટનેમિને જાણીને શસ્રશાલાના રક્ષક ચાર્ કૃષ્ણે પ્રણામ કરી કહ્યું કે- હું પ્રલા! જો કે તમે હિરના ભ્રાતા છે, અને મહામલવાન છે, તથાપિ શખ લેવાને પણ તમે સમર્થ નથી, તાતેને પૂરવાનુ સામ તા ક્યાંથી હાય ? આ શંખ લેવાને અને ધમવાને હરિ વિના કોઇ સામર્થ્ય નથી. માટે વૃથા પશ્ચિમ ન કરો. ’ ત્યારે શ્રીનેમિએ હસીને તે શખને ઉપાડયે, અને લીલાથી ધૂમ્યા, તે વખતે પ્રભુના દાંત અને શમની પ્રભા—એ તેત્રીશ ચંદ્રની પ્રભા જેવા ચાલતા હતા. દ્વારકાના ગઢ સાથે અથડાતા, ભરતી વખતના સમુદ્રધ્વનિ સમાન તે શંખ શબ્દે આકાશ અને ભૂમિને પૂરી દીધી. તે વખતે કિલ્લા, પર્વતના શિખરા તથા પ્રાસાદે ગજકર્ણની જેમ કંપવા લાગ્યા, રામ કૃષ્ણ, દશાર્ણો તથા અન્ય પણ મહાસુલટી ક્ષેાણ પામ્યા. થાંભલાને ઉખેડી અને સાંકળાને તાડાવીને હાથીએ ભાગવા લાગ્યા, અવાપણું મુખખ ધનને દૂર કરી ભાગી ગયા, ઈંદ્રવાના ઘાષની જેમ તેના અવાજથી નગરીના ટાકાને મૂર્છા આવી ગઈ, શસ્ત્રશાળાના રક્ષકા જાણે મરણ પામ્યા હાય તેમ પડી રહ્યા. હવે ગાવિદ મનમાં ચિંતવ્યું કે- આ શંખ કાણું વગાડયા ? શું કાઈ ચક્રવત્તિ પેદા થયા ? અથવા તા કેંદ્ર પૃથ્વી ઉપર આવ્યે છે ? હું શંખને પૂરૂં, ત્યારે
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી નેમિનાથ ચરિત્ર સામાન્ય રાજાઓને ક્ષોભ હોય, પરંતુ એણે શેખ પૂર્યો, એટલે મને અને રામને પણ ભ થયે ” એમ ચિતવતા કેશવને અસરક્ષકએ આવીને નિવેદન કર્યું કે હે પ્રલે !અરિષ્ટનેમિએ લીલા કરતાં પાંચજન્ય શંખ પૂર્યો. તે સાંભળી વિરમય પામેલ કૃષ્ણ મનમાં ખાત્રી ન થતાં જેટલામાં ઉભો થયો, તેવામાં શ્રીનેમિ પણ ત્યાં આવી પહોચ્યું. એટલે ઉચિતને જાણનાર કૃષેિ આદરપૂર્વક શ્રી નેમિને
મતિ આસન ઉપર બેસારીને ગાદવ સહિત કહ્યું–હે જાત ! શું આજે તે આ શંખ પૂર્યો કે જેના નાદથી સમસ્ત વસુધા હજી પણ ભમાં પડી છે?”શ્રી નેમિએ હા કહી, એટલે પોતે ભુજબલની પરીક્ષા કરવાના ઈરાદાથી કૃણે તેને ગૌરવ આપવા સાથે કહ્યું એ પાંચ જન્યને પૂરવાને મારા વિના બીજે કઈ સમર્થ નથી, અને તમે એને પૂર્યો, તેથી હે ભ્રાતાં અત્યારે હુ સંતુષ્ટ થયે છું, પરંતુ હે માનદ (માન આપનાર) મને 'વિશેષથી પ્રસન્ન કરવા તારું ભુજમલ પણ બતાવ, હે બાંધવ! મારી સાથે જ બાહુ યુદ્ધ કર.” શ્રી નેમિએ “ઠીક છે? એમ કહ્યું, એટલે કુમારાથી પરવરેલા વરકુંજર તે નેમિ અને કેશવ અને આગ્રુધશાળામાં ગયા. હવે સ્વભાવે દયાળુ પ્રભુએ વિચાર કર્યો કે-“મારા હદય, ભુજ કે પગથી દબાયેલ કેશવનું શું થશે? માટે એ અનર્થ ન પામે, અને મારું ભુજનલ જાણી જાય, તેમ મારે કરવું. એમ ધારીને સ્વામીએ કૃષ્ણને કહ્યું–હે બાત! વારંવાર જમીનપર આળોટવાનું આ યુદ્ધ ને સામાન્ય લેક છે, પણ આપણા બંનેનું તે પરસ્પર ભુજાવાળવાથીજ યુદ્ધ થવાનું.” તે વચન માનીને કૃષ્ણ વૃક્ષ શાખાની જેમ પોતાની ભુજા લાબી કરી, એટલે શ્રી નેમિએ તેને કમલનાલની જમ લીલા માત્રમાં નમાવી દીધી. પછી તે પ્રમાણે સ્વામીએ પિતાની ડાબી ભુજા લાંબી કરી. તેનાપર સર્વ બલથી કેશવ વૃક્ષપર વાંદરની જેમ લટકી રહો. શ્રી નેમિને બાય સ્તભ કૃષ્ણ જરા પણ વાળી ન શકયા. મહા પર્વતની પત્થર ભૂમિને શું વનગજ વિદારી શકે? પછી શ્રી નેમિના ભુજા તભને મૂકીને પોતાની વિલક્ષતા(વલખાઈ) ને છુપાવતે અને શ્રી નેમિને આલિંગન આપતે એ વિશુ બો–“હે ભ્રાત! મારા બલથી રામ જેમ જગતને તૃણવત્ માને છે, તેમ તારા છાલથી હું વિશ્વને તૃણવ માનું છું " એમ કહીને તેણે શ્રી નેમિને વિસર્જન કર્યા. પછી રામને કૃણે કહ્યું-“હે બ્રાત! ત્રિભુવનમાં શ્રેષ્ઠ એવું ભાઈન બળ તે જોયુ ? હ વાસુદેવ છતાં વૃક્ષ પર પક્ષીની જેમ એની ભુજામાં લટકી એ, તેથી હું ધારુ છુ કે આના બળની બરાબરી કરે એવા ચક્રવર્તિ કે સુરેંદ્ર પણ નહિ હોય? આવા બળથી એ સમસ્ત ભરતક્ષેત્રને પણ શુ ન સાધી શકે? આપણે એ બાંધવ શુ એવાને એજ રહેશે.?” ત્યારે રામ જેમ બળથી એ ચક્રવર્તિ કરતા પણ અધિક છે, તેમ શાત મૂર્તિથી રાજ્યમા એ નિસ્પૃહ અને નિર્લોભી દેખાય છે. એમ ગમે કહ્યા છતાં શ્રી નેમિના બલથી શકામાં
Page #217
--------------------------------------------------------------------------
________________
બી નેમનાથ ભગવાનની બાળકીડા પડેલા કૃષ્ણને જોઈને દેવી બોલી– અરે કેશવ! તું ખેદ ન કર. જિનવચન સાંભળ—પૂર્વે શ્રીનમિજિને કહ્યું છે કે શ્રીનેમિ પરણ્યા વિના કુમારજ તીર્થકર થશે. તેથી રાજ્યલક્ષ્મીની એને જરૂર નથી. પિતાના અવસરની રાહ જોતા આ શ્રીનેમિ જન્મથી બ્રહ્મચારી થઈને દીક્ષા લેશે. હે કૃષ્ણ! તું અન્યથા ચિતવ નહિ." એમ દેવીએ કહ્યું, એટલે પ્રસન્ન થયેલ કેશવે બલદેવને વિસર્જન કર્યા, પિતે અંતઃપુરમાં ગયા. અને તરતજ શ્રીનેમિને બોલાવ્યા. ત્યા રવમય સ્નાનાસનપર બેઠેલા, તથા વારાણના મારફતે જળકુંભ મંગાવતા તે બને નેમિ-ગોવિદે તત્કાળ સ્નાન કર્યું, પછી દેવદૂષ્ય વાથી અંગને સાફ કરી, દિવ્ય ચંદનથી વિલિત થઈને હરિ–નેમિએ ત્યાજ ભેજન કર્યું.
એક વખતે અંતઃપુરના સર્વ નેકર પુરૂષને કૃષ્ણ કહ્યું કે–આ મારે શ્રાતા શ્રીનેમિ મને પોતાના કરતાં હાલે છે, માટે કેઈએ અંતઃપુરમા જતાં એને અટકાવવું નહિ. ભાઈઓની બધી સ્ત્રીઓના મધ્યમા રહીને નેમિકમાર ભલે ઈચ્છાનુસાર રમ્યા કરે. તેમાં તમારે કોઈ દોષ ન સમજો.” પછી સત્યભામા ગિર પનીઓને વિકરાએ કહ્યું- મારા પ્રાણ સમાન આ તમારા દેવર નેમિને માન આપવું. અને નિઃશંકપણે એને રમાડ.” એમ ત્યાં અતપુરમાં કૃષ્ણ કહ્યું. એટલે જાતાની તે સર્વ ઝીઓથી સત્કાર પામેલ, નિર્વિકાર અને ગવિલાસથી વિમુખ એ નેમિકુમાર સંચરતે હતે. પ્રસન્ન થયેલ હરિ નેમિને પોતાની સમાન સમજીને અંતાપુર સહિત ક્રીડાપર્વતાદિમાં તે તેની સાથે રમતે હતે.
એક દિવસે વસંતઋતુમાં દશ દશાહ, કુમારે નગરજને તથા અંતાપુર સહિત કેશવ નેમિ સાથે રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યા નદનવનમા જેમ સુરાસુરના કુમારે ખેલે, તેમ કુમાર અને નગરીના લેકે વિવિધ ક્રીડા કરવા લાગ્યા. કેટલાક બકુલવૃક્ષ નીચે બકુલની સુગંધ યુક્ત અને મદનને જીવાડનાર ઔષધ સમાન એવી મદિરા પીવા લાગ્યા, કેટલાક હાથમાં વીણા લઈને તે વસંતમા ફાગરાગ ગાવા લાગ્યા, કેટલાક મદોન્મત્ત યુવાને કિનરની જેમ સ્ત્રીઓ સહિત નાચવા લાગ્યા કેટલાક ચંપક, અશોક, બકુલપ્રમુખ વૃક્ષાપર સ્ત્રીઓ સહિત, પુષ્પ હરનારા વિદ્યારાની જેમ પુપા વીણવા લાગ્યા, કેટલાક કુશળ જનો માળીએની જેમ પિતે પુષ્માભર ગુંથીને પિતાની પ્રિયતમાઓના અંગપર મૂકતા હતા, કેટલાક લતા ગુહામાં નવ પલલની પથારી પર પોતાની સ્ત્રીઓની સાથે કાંદપિક દેવેની જેમ ખેલતા હતા, કેટલાક ભાગી પુરૂષે અત્યંત શ્રમિત થતા જળનીના તટપર સર્પોની જેમ મલયાચલને વાયુ (હવા) લેવા લાગ્યા, રતિ–મન્મથને વિટંબના પમાડનાર કેટલાક પોતાની રમણીય રમણીઓ સહિત કંકલિવૃક્ષની શાખાઓમાં બાંધેલ હીંચકાપર હીંચકવાની તીડા કરવા લાગ્યા, ૨૪
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી નમનાથ ચરિત્ર
{૮}
-------
કેટલાક પાતાની પ્રિથાઆના ચરણુ ( પાદ ) પ્રહારથી કે કેલિવોને, કેટલાક મદ્યના કાગળાવતી અકુલવોને, કેટલાક સાગ Éિએ જોવાથી તિલકવૃક્ષેાને, કેટલાક ગાઢ માલિંગન આપવાથી કવૃક્ષાને, તથા ખીજા કાર્રીજના ભીંજા વૃક્ષને ીન્ત દેદ્ઘદ્રવટ વિશેષ પુષ્પ અને ફૂલ સંયુક્ત કરતા હતા. હૅવે સત્યશામા વિગેરે આથી પરવરેલ કૃષ્ણ શ્રીનેમિ સાથે ક્રીટા કરતા વનમાં અહીં તહીં વનાજની જન્મ ભમવા લાગ્યેો. નશિને જોતાં કૃષ્ણને વિચાર આવ્યા — જો નેમિનુ મન ભાગમાં ચ્યાસક્ત થાય, તે મારી લક્ષ્મી કૃતાર્થ અને આંધવપણુ સાર્થક થાય, માટે આલંબન અને ઉદ્વીપનરૂપ વિભાવથી માટે વારંવાર એને અનુકૂલ થવું. એમ કરતાં જો મારા મનાય સફળ થાય, તે સારૂં. 'એમ ચિંતવી કૃષ્ણે માયા શુચીને મુક્તાહાર સમાન તે શ્રીનેમિના ગળામાં નાખી, વિચક્ષણ તથા પાતાના પતિના અભિપ્રાયને જાણુનારી એવી સત્યભામા વિગેરે વિષ્ણુની બધી વિચિત્ર પુષ્પાભરણા લઈને શ્રીનેમિ પાસે આવીને ઉભી રહી. તેમનામા કાઇ સુંદરી પીન અને ઉન્નત પોતાના સ્તનના અગ્રભાગવતી સ્પ ફી સ્નેહથી તે પાછા ઉભી સ્ટ્રીને શ્રી નગ્નિને મનહર પુષ્પમાલાથી ધસ્મિલ ( પુષ્પ ગુચ્છ ) ખાધી હતી. કૈાઈક આગળ આવીને ભુજલતા ઉચ્ચ કરવાથી પોતાના બાહુમૂલને પ્રગટ કરતી હરિવલ્લભાએ શ્રી નેમિના શિપર સુગટાખ્યા, કાઈક પાતાના હાથવતી કાન પકડીને મદનના જ્યધ્વજ સમાન કર્યું ભરણુ રચવા લાગી, કાઇ શ્રીનમિની સાથે ક્રીડાના કાર્લોન કરવાની ઈચ્છાથી બાહુમાં નૃતન પુષ્પ——ખાનુ ધ વારંવાર ખાધવા લાગી. એ પ્રમાણે તેએ ઋતુને ઉચિત શ્રીનેમિના ઉપચાર કવા લાગી, શ્રીનમિએ પણ ત પ્રમાણે તેમની તરફ નિવિકાર ઉપચાર કર્યાં, એ રીતે વિચિત્ર ક્રીડા કરતાં કૃષ્ણ રાત-દિવસ ત્યાં ઉદ્યાનમાં સ્વીને પછી પરિવાર સહિત દ્વારિકામા આવ્યા. સમુદ્રવિજય રાજા, અન્ય દર્શાય, રામ, કેશવ અને બીજા બધા ચાવેા શ્રી નેમિના લાત્સવમાં ઉત્સાહી અને ઉત્કંઠિત રહ્યા. અનુક્રઐ નેમિ સહિત ક્રીડા કરતાં કૃષ્ણે વસત સમય વ્યતીત કર્યા.
ત્યાર પછી મન્મથની જેમ સૂચન પ્રાઢ બનાવતી શ્રીષ્મૠતુ આવી. ત વખતે ખા—માતપ પણ દેશળના પ્રતાપની જેમ અસહ્ય થઇ પડ્યેા. રાત્રે પણુ પ્રાણીઓન કર્મની જેમ ગરમી શાત થતી નહિ, તે ઋતુમાં વિલાસી યુવાન કદલીની આ દરની તથા સમાન, તથા કસ્તૂરી, કરાદિ સુગંધી દ્રવ્યથી મિશ્ર એવા એ વત વઅને ધારણ કરતા હતા. મણીએ જરના કર્યું સમાન ચચલ પંખાને મન્મથના હુકમની જૈમ સુચિથી જરા પણ અલગ કરતી ન હતી. વિચિત્ર સુમરસથી દ્વિગુણુ મુગથી કરેલ ચંદન જળથી ચુવાના માતાને વારવાર સિથતા હતા. કામિનીઆએ ચારે બાજુ હૂંચ પર શખેલા કમળાનાળ મુક્તાહાર
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ભગવાનની બાળક્રીડા.
:
-
*
~
*
*
*
કરતાં પણ અધિક શોભાને પામ્યા. જલાને વારંવાર હદયમાં ગાઢ દબાવતા યુવાને વલ્લભાની જેમ મૂકતા નહિ. એવી રીતે ગરમીથી ભીષણ ગ્રીષ્મઋતુમાં કૃણ શ્રીનેમિ સાથે અંતઃપુર સહિત રૈવતાચલના ઉદ્યાન-સરવર પર ગયે. તેની અંદર મજજનકીડા કરવાને શ્રીનેમિ તથા અંત:પુર સહિત કુલ માનસરોવરમા હંસની જેમ પ્રવેશ કર્યો. ત્યાં કંઠ સુધી નિમગ્ન થયેલ કૃષ્ણ-કામિનીઓના સુખને જોતા તરત નવીન ઉત્પન્ન થયેલ કમલિનીના ખંડની બ્રાંતિ થતી, તે વખતે હરિએ પિતે કઈક કામિની તરફે અંજલિજળ ફેંકયું, એટલે તે કુશળકાંતાએ કેગળાના જળથી તેના તરફ પ્રક્ષેપ કર્યો. કેટલીક જળથી ડરતી અને અંગે લાગતી બીકણુ લલનાઓથી જનાર્દન પુતળીઓ સહિત સ્તંભ જેવું લાગતું. કોલની જેમ વારંવાર ઉછળતી તે મૃગાક્ષીએ વેગથી કૃષ્ણના ઉરસ્તટ પર અથડાતી હતી. જલાઘાતથી હરિવનિતાઓના નયને પોતાના ભૂષણ રૂપ અંજન ધોવાઈ જવાથી ઉત્પન્ન થયેલ રેષથીજ જાણે અધિક લાલાશમાં આવી ગયા કૃષ્ણ સપત્નીના નામથી બોલાવેલ કે સુંદરી કૃષ્ણને લીલા કાળથી મારવા મંડી ગઈ. બીજી કાંતાને લાંબા વખત સુધી જોતા કેશવને કેઈક સ્ત્રીએ આવીને કમળના પરાગ મિશ્રિત જળવતી માર્યો. કૃષ્ણની ચારે બાજુ શેપભાવની લીલાની રાસ રમતને યાદ કરાવતી તે સુંદરીઓ વારંવાર ભમવા લાગી. ત્યાં ભાઈના આગ્રહથી શ્રીનેમિ પણ હાસ્ય યુત વચન બાલતી કૃષ્ણાંગનાઓથી ઘેરાયેલા છતાં વિકાર રહિત ક્રીડા કરવા લાગ્યો. “હે દિયર! હવે ક્યાં જવાનું છે?” એમ કહીને હરિની તે પ્રિયતમાઓ સમકાલે ચપેટા-લપડાકથી ઉછળતા જળવતી શ્રી નેમિને મારવા લાગી. જળ છંટકાવથી પડતા કેકાવ–કામિનીઓના હાથાવડ જાણે નવ પલવિત વૃક્ષ હાય તેમ સ્વામી શોભતા હતા. જળક્રીડાના મિષ (બાના) થી સ્ત્રી સ્પર્શ જણાવવાને તે ફણ કાતાઓ શ્રીનેમિના કઠે આલેષ આપતી હતી, છાતી સાથે અથડાતી અને પિતાની ભુજાઓ ઢાંકી દેતી હતી. કોઈ કમલાક્ષી ક્રીડાથી શ્રી નેમિના મસ્તક પર અત:પુરની છત્ર ધરનારીની જેમ છત્રની જેમ સહસ્ત્ર૫ત્રકમળને ધારણ કરવા લાગી. કેઈ હાસ્યથી શ્રી નેમિના કંઠમાં કમળાનાળ નાખવા લાગી, જેમ હાથીના કઠે આલાનશંખલા નખાય છે. કેઈ લલના કંઈક બાનું બતાવીને શતપત્ર કમળથી મદનબાજુથી પણ ન હણાયેલ એવા હૃદયમાં મારવા લાગી. અવિકારી પ્રભુ પણ ક્રિયા-પ્રતિક્રિયાથી તે બધી રમણીઓને રમાડવા લાગ્યા. કીડા કરતા બાંધવને જોતાં કેશવ મનમાં બહુજ હર્ષ પામ્યા, અને ત્યાં જળમા નદીવર ગજની જેમ લાંબો વખત રહ્યો. પછી જળક્રીડા સમાપ્ત કરી હરિ સરોવરથી બહાર નીકળ્યા, તથી સત્યભામા ચને રુકિમણી વિગેરે પણ કાંઠે આવીને બેડી. ત્યારે શ્રીનેમિ પણ રાજહંસની જેમ સરોવર થકી બહાર નીકળ્યા અને
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ ચરિત્ન કિમણી વિગેરે ત્યાં બેઠી છે, ત્યાં તટ લાગપર આવ્યા એટલે રુકિમણુએ પોતે ઉઠીને તેને રત્નમથ આસન આપ્યું, અને પિતાના ઉત્તરીય (ઉપરના) વસાવતી શ્રી નેમીના અને લુછયું. ત્યારે સત્યભામાએ હાસ્ય અને વિનયપૂર્વક પ્રભુને કહ્યું- હે દિયર ! તમે સદા અમારા વચન સહન કરે છે. તેથી ભય વિના હું તમને કહું છું–હે સુદર ! સોળ હજાર સીઓના સ્વામી કેશવના બ્રાતા છતા એક પણ કન્યાને કેમ પરણતા નથી? તમારું રૂપ ત્રણે લોકમાં સર્વેદ અને લાવાયકલાપથી પવિત્ર છે, તથા વન પણ નવીન છે, તેમ છતા આ તમારી કેવી સ્થિતિ? માત પિતા, ભાઈઓ અને અમે બ્રાતા પત્નીઓ વિવાહને માટે તમને વીનવીએ છીએ, તે હે દેવર! એમનો મને રથ પૂરો કરે, પત્નીના પરિગ્રહ વિના તમે માત્ર એકાગ વાંકા રહીને કેટલી વખત કહાડશો? અહો! તમે પોતે જ તમારા મનમાં વિચાર કરો. હે કુમાર! તમે શું અજ્ઞ છે? નીરસ (રસહીન) છે? અથવા કલબ (નપુંસક) છે. તે અમને કહે સ્ત્રીના જોગ વિના તમે અરણ્યના પુષ્પ સમાન છે. જેમ આદિ પ્રથમ તીર્થ પ્રવર્તાવ્યુ, તેમ તેણે જ પાણિગ્રહણના મંગલ બતાવ્યા છે. તે કારણથી તમે એકવાર સ્ત્રી પર અને ગ સુખો ભેગવ. વળી અવસરે યથારૂચિ બ્રહાવતને પણ સ્વીકારજે, પણ ગૃહસ્થાવાસમા બાબત ઉચિત નથી. માત્ર જાપ શું અશુચિ સ્થાને થાય?” હવે જા આવતી બેલી-“હે દેવર ! તમારા વશમાં મુનિસુવ્રતવિવાહિત, પુત્રવાળા અને તીર્થકર થયા. પૂર્વે પણ જિનશાસનમાં પાણિગ્રહણ કરીને મોક્ષે ગયા સંભળાય છે, તે તે તમે પણ જાણે છે ખરેખર તમે એક નવીન સુમુક્ષુ જાગ્યા છે કે મુક્ત થયેલાઓને માર્ગ મૂકીને જન્મથી શ્રી વિમુખ થઈ બેઠા. એવામાં બહા કપ બતાવીને સત્યભામા બોલી–સખી! આને તમે મધુર વચનથી તે વૃથા સમજાવે છે. એ સામ સાધ્ય જ નથી કારણ કે પિતાએ, વૃદ્ધ ભ્રાતાએ તથા બીજાઓએ પણ વિવાહને માટે એમને બહુ આગ્રહથી કહ્યું–પરંતુ તેમને એણે માન્યા નહિ માટે આપણે બધી સ્ત્રીઓ મળીને એને રોકીએ જે આપણું વચન ન માને તે એને કઈ રીતે મૂકવા નહિ.” ત્યારબાદ લક્ષમણી વિગેરે બેલી–આ દેવર તે આરાધવા ગ્ય છે. એમ કેપ સહિત બોલવું ન જોઈએ. એને રાજી કરવા એજ ઉપાય છે.” એમ કહેતાં રુકિમણી વિગેરે હરિવલભાએ પાણિગ્રહણ માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી તે શ્રી નેમિના પગે પડી. તેમનાથી આ પ્રમાણે પ્રાર્થના કરાતા નેમિને જોઈને કૃશે પણ વિવાહને માટે પ્રાર્થના કરી, અને બીજા યાદવેએ પણ આવીને નેમિને વિનતી કક્કી– નેમિ! ભાઈનું વચન માન. શિવાદેવી સમુદ્રવિજય તથા બીજા સ્વજનેને સંતુષ્ટ કર.” એ પ્રમાણે આગ્રહપૂર્વક તે બધાએ શરમાવેલ એવા શ્રી નેમિએ વિચાર કર્યો-“અહો ! એમનું અજ્ઞાન અને મારા આ દાક્ષિણયને પણ ધિક્કાર છે ! કેવળ એ પોતે જ ભવસાગરમાં પડતા નથી, પરંતુ બીજાઓને પણ
Page #221
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમનાથપ્રભુના લગ્નની તૈયારી.
૧૯
આંધેલ સ્નેહરૂપ પાષાણુની શિલાથી તેમાં પાડે છે. હવે એમનુ વચન અત્યારે વચનમાત્રથી માનવું પડશે, પછી અવસરે તા અવશ્ય આત્મહિત કરવાનું જ છે, વળી પૂર્વ ઋષભજિને જે વિવાહ કર્યાં, તે તે તેના ભાગાવલિ કર્મને લીધે. કારણુ કે કર્મની ગતિ ભિન્ન ભિન્ન હેાય છે. ’ એમ વિચારીને પ્રભુએ તેમનું વચન મુલ રાખ્યું. તે સાંભળીને સમ્રુદ્રવિજયાદિક બધા હર્ષ પામ્યા
C
હવે ગ્રીષ્મૠતુ વીતાવીને પરિવાર સહિત કેશવ નેમિ યાગ્ય કન્યા જોવાને ઉત્સુક થતા દ્વારકામાં આવ્યા, ત્યાં સત્યભામા ખાલી... હૈ પ્રિયતમ ! મારી નાની એન રાજીમતી નેમિને લાયક કન્યા છે. ' ત્યારે કૃષ્ણે તેણીને કહ્યુ કે સત્યભામા ! ખરેખર ! તું મારી હિતકારિણી છે, કે નેમિને ચૈન્ય કન્યાની ચિતારૂપ સાગરમાં પટેલ એવા મારા તે' ઉદ્ધાર કર્યો, ’ પછી કૃષ્ણ પાતે ઉઠીને ચાઢવા, તથા આશ્ચર્ય પામેલા નગરજનાથી જોવાતા તે ઉગ્રસેનના ઘરે ગયા. એટલે ઉગ્રસેને પણ અર્વાદિયો કૃષ્ણના સત્કાર કરીને સિ’હાસનપર બેસારી તેને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે કૃષ્ણે ખેલ્યા~ હે રાજન ! તમારી રાજીમતી નામે જે કન્યા છે, તે મારા લધુ ભ્રાતા ગુણે કરી મારાથી અધિક એવા નેમિને ચાગ્ય છે.'' એટલે ઉગ્નસેન આલ્બે~ હું પ્રભા ! અમારૂં ભાગ્ય ફળ્યુ, કે હરિ ઘરે આવ્યા. અને અમને કૃતાર્થ કર્યો. મા ઘર, મા લક્ષ્મી, આ અમે, આ કન્યા તથા આ બીજું બધુ તમારે સ્વાધીન છે. તે હૈ સ્વામિન્! સ્વાધીન વસ્તુમાં પ્રાથૅના કેવી ? ’ આવી વાણીથી પ્રમેહ પામેલ ગાવિંદે તે જઇને સમુદ્રલિયને કહી સંભળાવ્યુ. ત્યારે સમુદ્રવિજય આહ્વા~~~ હૈ વત્સ I વડીલાપર તારી ભક્તિ અને ભ્રાતાઓપર ગાઢ વાત્સલ્ય છે કે અમાને આનદકારી શ્રી નેમિને લાગની સન્મુખ કર્યાં. માટલા વખત તે મારા મનાથ મનમાજ ઉડી ગયા ગયા હતા કે અષ્ટિનેમિ કન્યા પાણિગ્રહણ બુલ કરશે. ’ પછી ક્રોટ્ટુકિ નિમિત્તિયાને આલાવીને સમુદ્રવિજય ાજાએ નેમિ શજીમતિના વિવાહના શુભ દિવસ પૂછયે. ત્યારે ક્રોકિ મેલ્યા હૈ રાજન્ ! બીજા પણું શુભ મારતા વર્ષાકાલમાં ચાગ્ય નથી, તે વિવાહની શી વાત ? એટલે સમુદ્રવિજય માલ્યા— અહીં કાલક્ષેપ કરવા ચેાગ્ય નથી. કૃષ્ણે મહા કષ્ટ અરિષ્ટનેમિને પરણવાને માટે તૈયાર કર્યો છે હવે વિવાહમાં વિઘ્ન ન પડે, માટે નજીકના દિવસ કહે. તારી માજ્ઞાથી ગાંધ સમાન વિવાહ થાય, ’ ત્યારે વિચાર કરીને ક્રોકિ મેલ્યું— હું રાજન્ ! એ એમ હાય તા શ્રાવણ માસની અજવાળી છઠ્ઠના દિવસે કાર્ય કરવા જેવું છે ' તે સાંભળીને સમ્રુદ્ધવિજયે તે કોષ્ટકના સત્કાર કરીને તે દિવસ મનમાં ધારી લીધા, અને ઉગ્રસેનને પણ જણાવી દીધુ. તેથી અને તૈયારી કરવા લાગ્યા. કૃષ્ણે પણ દ્વારકામાં પ્રતિહાર્ટ, દરેક દરવાજે અને દરેક ઘરે અદ્ભુત રત્નના માંચડા તથા તારાદિ કરાવ્યા,
"
·
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમનાથ ચરિત્રહવે વિવાહનો દિવસ નજીક આવતાં દશ દશાહ, રામકૃષ્ણ, ઉંચા સ્વરે ગીતગાન કરનારી શિવાદેવી, રેહણ અને દેવકી વિગેરે માતાઓ, રેવતી વિગેરે બલભહની પનીઓ, સત્યભામા વિગેરે વિષ્ણુની સ્ત્રીઓ, તથા બીજી માટી ધાત્રીઓ એમણે મળીને શ્રીનેમિનાથને પૂર્વાભિમુખ મેટા આસન પર બેસાર્યા. એટલે બલભદ્ર તથા કેશવે પોતે પ્રેમથી તેને સ્નાન કરાવ્યું. પછી રાખડી બાંધી અને હાથમાં આણુ ધારણ કરાવીને ગોવિદ ઉગ્રસેનના ઘરે ગયે. ત્યા પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળી રામતી બાળાને કેશવે પોતે તેજ વિધિથી સ્થાપન કરી, અને પોતે પિતાના ઘરે ગયો. રાત્રિ વ્યતીત કરીને વૈવાહિક ઘરે જવાને શ્રીનેમિને અ ગે મને કરાવ્યું. પછી શ્વેત છત્ર. તથા મનહર ચામરોથી શોભતા, અત્યંત ઉત્તળ અને કેર સહિત અને ધારણ કરતા, મુકતાભરણાદિકથી વિભૂષિત, અત્યત સુગ િગશીર્ષ ચદનથી જેણે અગે લેપન કર્યું છે–એવા શ્રીઅરિષ્ટનેમિ ત અશ્વવાળા રથ પર બેઠા. નેમિકુમારની આગળ અવેના હેવારના અવાજથી સર્વ દિશાઓને બધિર બનાવનાર એવા કેટિગમે ચદુ કુમારે ચાલ્યા. અને બાજુ હાથી પર બેઠેલા હજારો રાજાઓ, અને પાછળ દશ દશાહ તથા રામ-કેશવ ચાલતા હતા વળી મહા કી મતિશિબિકાઓ ઉપર ચડેલી અંતપુરની બધી વનિતાઓ તથા બીજી પણ સુંદર સુંદરીઓ ગીત ગાતી ચાલી. એ પ્રમાણે શ્રીઅરિષ્ટનેમિએ આગળ મંગળ પાઠક ઉચેથી મગળ પઢતાં રાજમાર્ગ પ્રયાણ કર્યું. રસ્તામાં ગૃહ, અને હારની અગાસી પર બેઠેલી પિરસ્ત્રીઓની પ્રેમા દષ્ટિએ મંગલાક્ષતની જેમ શ્રીનેમિ ઉપર પડી પારલેકેથી, પરસ્પર દેખાડવાતા, તથા હર્ષપૂર્વક વખણાતા એવા શ્રીનેમિ ઉગ્રસેનના ગૃહ સમીપે આવ્યા શ્રી નેમિના આગમનના તુમુલ સ્વરથી મેઘના ગર્જનથી જેમ મયુરી, તેમ કમલલોચના રાજીમતી અત્યંત ઉત્કંઠિત થઈ. એટલે ભાવને જાણી લેનાર સખીએાએ તેણીને કહ્યું- હે સુંદરી! તુ ધન્ય છે કે જેને હાથ નેમિકુમાર ગ્રહણ કરશે. હે કમલલચને ! કે નેમિ અહી આવનાર છે, તે પણ ઉત્સુક થઈને ગવાક્ષમા બેઠેલી અમે તેને આવતા જોઈએ છીએ.” સખીઓએ પિતાને મને ગત ભાવ કહેવાથી હર્ષિત થયેલ અને સખીઓથી પરવારેલ તે વહાલથી એકદમ ગવાક્ષ આગળ આવી, અને ચદ્ર સહિત મેઘની જેમ માલતી કુસુમ સહિત ઘન્મિલ(પુષ્પ ગુચ્છક)ને ધારણ કરતી, કાનના અલંકારરૂપ બે કમળને પિતાના નેત્રથી પરાભય પમાડતી, મુક્તા(મોતી) ના કુંડ સહિત કર્ણથી શુકિતપુટને જીતનારી, પાકેલા ફળવાળી જાણે બિમિકા (લતા વિશેષ) હોય તેમ અળતાયુક્ત અધરવાળી, કંઠમા હેમની મેખલાવાળા શખની જેમ સનિષ્ક (કઠભૂષણ) ને ધારણ કરતી, ખિસત તુને ગ્રહણ કરેલ ચકલાકની જેમ હારભૂષિત સ્તનને ધારણ કરતી, કમલખ વડે જેમ નદી, તેમ કરકમલથી શોભતી, જાણે મન્મથની ધનુલતા
Page #223
--------------------------------------------------------------------------
________________
થિી નેમનાથપ્રભુની દીક્ષાની તૈયારી. હેય તેવા મુદિગ્રાહા (સુકમાં આવી શકે તેવા) મધ્ય ભાગથી દીપતી, જાણે સેનાની ઢાલ હોય તેવા નિત બથી મને હર લાગતી, કદલો સમાન જેના જ ઘાચુગલ છે એવી, રત્ન સમાન જેના નખની પંકિત છે, ચંદ્ર સમાન વેત તથા દશી (કેર) સહિત જેના વસ્ત્ર છે, ગશીર્ષ ચંદનના વિલેપન યુકત, એવી તે રાજીમતી વિમાનના મધ્યભાગમાં જેમ દેવાગના તેમ તે ગવાક્ષમાં બેઠી. ત્યાં બેઠેલી રાજીમતીએ પ્રત્યક્ષ કામદેવની જેમ હૃદયમા મનને જાગ્રત કરનાર એવા શ્રીનેમિને દૂરથી જોયા. દષ્ટિથી જોતા તે મનમાં ચિંતવવા લાગી કે –મનને પણ અગેચર એ આ વર્ષે દુર્લભ છે ત્રણ લોકના એક ભૂષણરૂપ એ એ વર પણ જે મને પ્રાપ્ત થાય, તે મારા જન્મનું ફળ શું સંપૂર્ણ ન થયું ? જે કે આ મને પરણવાની ઈચ્છાથી પિતે આવેલ છે, તે પણ મને વિશ્વાસ આવતું નથી, કારણ કે કયા પુણ્યથી પ્રાપ્ત થાય?' એમ ચિતવતાં તે રામતીની જમણી આખ ફરકી, અને જમણી ભુજા પણ ફરકી શરીર અને મનને સતાપ થઈ પડશે. પછી ફૂવારાની પુતળી સમાન બને નેત્રમાંથી અપૂરને વરસાવતી એવી તેણીએ સખી એને તે લોચનાદિનું રણ ગદગદાકારથી કહી સંભળાવ્યું ત્યારે સખીઓ બેલી કે –“હે સુભગે!હે સખી! પાપ શાંત થાય ને અમંગલ દૂર જાય. બધી કુળદે. વીઓ તને કયાણકારી થાય. ધીરજ ધર. પાણિગ્રહણને માટે ઉત્સુક એ આ તારે વર આવ્ય, મહાત્સવ પ્રવર્તમાન છતાં આ અમંગલનું ચિંતન કેવું?
- હવે શ્રી નેમિએ આવતા આવતા અનેકવાર પ્રાણીઓને કરૂણસ્વર સાંભળ્યો. પિતે બરાબર જાણતાં છતા પ્રભુએ “આ શું?' એમ સારથિને પૂછયુ. ત્યારે સારથિ બા –“હે પ્ર! શું તમે જાણતા નથી? આ નાના પ્રકારના પ્રાણએને તમારા વિવાહમાં ગૌરવ કરવાને એકને માટે લાવવામાં આવ્યા છે. તેમાં ઘેટા વિગેરે ભૂચરે, તીતર વિગેરે ખેચરે, ગ્રામ્ય તથા અટવીમાંના એ બધા મરણ પામશે. હે સ્વામિનું ! રખવાળાના હાથ નીચે રાખેલા એ પ્રાણીઓ વાડામાં બરાડા પાડી રહ્યા છે, કારણ કે સર્વ જીને મોટામાં માટે પ્રાણુભય છે.” એમ સારથિના સુખથી સાંભળીને દયા વીર શ્રી નેમિએ તેને કહ્યું જ્યાં આ જીવે બાળ્યા (પૂર્યા છે, ત્યાં મારા રથને લઈ ચાલ. તે સારથિએ તત્કાલ તેમજ કર્યું. એટલે ત્યાં ભગવાને પ્રાણના અપહાર ભયથી ચકિત (ભયભીત) થયેલા વિવિધ પ્રાણીઓને જોયા. તેમાં કેટલાક દેરડી વતી કે બાધેલ હતા, કેટલાક પગે બાધેલ હતા, કેટલાક પાંજરામાં પૂરેલા હતા, કેટલાક પાશમાં પાડેલા હતા, ઉચે સુખ કરી રહેલા, દીન લેનવાળા, શરીરે કપતા એવા તે, દર્શનથી પણ આનંદ પમાડનાર એવા શ્રી નેમિને જોવા લાગ્યા. પછી તે બધા ભગવત પ્રત્યે પિત પિતાની ભાષામાં “બચાવે, બચાવે” એમ બોલ્યા. ત્યારે સ્વામીએ પિતાના સારથિને ફરમાવીને તે બધાને છોડાવ્યા હવે તે છે પિતાપિતાના સ્થાને ગયા, એટલે
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમનાય થીિ---
-
.
ભગવતે પોતાના ઘર ભણી રથને પાછા વળાવ્યેા. ત્યારે સમુદ્રવિજય રાજા, રામકેશવ, શિવાદેવી, રાહિણી, દેવકી વિગેરે તથા બીજા પણ સ્વજનો પાતપેાતાના વાહન મૂકીને પ્રભુ માગળ આવ્યા, સમુદ્રવિજય તથા શિવાદેવીએ નેત્રમાં આંસુ લાવીને કહ્યું —— હે પુત્ર । અકસ્માત્ આ એચ્છવ થકી તુ શા માટે પાછે! ફર્યો ?” ~હું એટલે શ્રી નેમિએ કહ્યું— આ પ્રાણીઓ જેમ ખંધનથી ખધાયા હતા, તેમ આ પણે પણ કધનાથી બંધાયેલા છીએ, જેમ એમને ખ ધનથી માક્ષ થયા, તેમ પાતાના આત્માને પણ ક` ધ રહિત કરવાને સર્વ સુખના અસાધારણ કારણુરૂપ એવી દીક્ષાને હું અગીકાર કરીશ ' શ્રી નેમિનૢ તે વચન સાંભળીને તે શિવાદેવી અને સમુદ્રવિજય અને મૂર્છા પામ્યા, અને સર્વ યાદવે પૂર્ણાશ્રુ લેાચને રાવા લાગ્યા, ત્યારે જનાર્દને શિવાદેવી અને સમુદ્ધવિજયને આશ્વાસન આપી, રૂદન અટકાવીને શ્રી નેમિને કામળ વચનથી કહ્યું — હું માનદ । મને, રામને અને તાતને તુ સદા માન્ય છે. તારૂં' અનુપમ આ રૂપ અને ચાવન નૂતન છે અને વળી તે કમલ જેવા લાચનવાળી રાજીમતી વધુ પશુ દેવાંગના જેવી અનુપમ રૂપવતી અને તને લાયક છે. માટે કહે, કે વેરાગ્યનુ કારણ શું છે ? જે એ જીવ તારા જોવામા આવ્યા, તેમને તે છુટા કરાવ્યા. માટે હવે વડીલા અને ભ્રાતાઓના મનેારથને પૂણ કર. શાક સાગરમાં નિમગ્ન એવા આ માત-પિતાની તારે ઉપેક્ષા કરવી ચાગ્ય નથી. હું ભ્રાત ! તેમના પર પણ સર્વ સાધારણુ એવી દયા કર. જેમ દીન જીવાને તે સતુષ્ટ કર્યાં, તેમ પેાતાના વિવાહ બતાવીને કામાદિ ભ્રાતાઓને પણ આનંદ પમાડે. ” ત્યારે શ્રી નેમિએ કહ્યુ હું માંધવ ! માત-પિતા અને તમારા શાકનું કઈ કારણ મારા જોવામાં આવતું નથી. મારા વેરાગ્યનુ કારણ ચાર ગતિરૂપ આ સસાર છે, કે જ્યાં ઉત્પન્ન થયેલા પ્રાણીઆ ભવેાભવમાં દુ.ખના જ અનુભવ કરે છે, જીવને ભવે ભવે માતા, પિતા, જાતા તથા ખીજા પણ અનેક સ બધા થયા, પરંતુ કર્મ ફળમાં કોઈ ભાગીદાર થતા નથી, પાતેજ પેાતાનુ કર્મ ભાગવે છે. હું હરે ! જો એક, બીજાના દુ:ખને છેઠ્ઠી શકે, તે વિવેકી પુરૂષ માત પિતાને માટે પોતાના પ્રાણ પણ આપી દેવા જોઈએ, પરંતુ પુત્રાદિ છતા પ્રાણી જન્મ, જરા અને મરણુના દુઃખ પાતે ભાગવે છે. કાઇનુ કાઈ રક્ષણ કરનાર નથી, જો પુત્રી પિતાની ષ્ટિને માન પમાડનારા થાય છે, તેા મારા વિના પણ મહાનેમિ વિગેરે સુખના કારણરૂપ તે છે, હું તે વૃદ્ધ સુસાફરની જેમ સ સારમાર્ગના ગમનાગમનથી કટાળી ગયેા છુ, માટે તેના હેતુરૂપ કર્મોના નાશ કરવા પ્રયત્ન કરીશ, અને દીક્ષા વિના કચ્છેદ સધાતા નથી. માટે હું તે દીક્ષાનાજ સ્વીકાર કરીશ. હું કૃષ્ણ ! વૃથા તું આગ્રહ ન કર પછી સમુદ્રવિજય રાજા એક્સ્ચે–“હે વત્સ ! તુ ગર્ભ થીજ ઈશ્વર છે, અને શરીરે અતિ સુકુમાર છે, તે વ્રતનુ કઇ શી રીતે સહર્ન કરીશ ? હે પુત્ર ! ગ્રીષ્મકાળના મહા ચાર આતપ
"
4
""
૧૯૨
t
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિપ્રભુની દીક્ષા સહન કરવા તે દૂર રહે, પણ છત્ર વિના અન્ય કાળને તડકે પણ સહન કર અતિ મુશ્કેલ છે. સુધા, પિપાસાદિ પરીષહે અન્ય પુરૂથી પણ સહન ન થઈ શકે, તે હે વત્સ ! દેવગને લાયક આ શરીરથી તુ શી રીતે સહન કરીશ ?' ત્યારે શ્રીનેમિએ કહ્યું- હે તાત! ઉત્તરોત્તર દુઃખના સમૂહને ભેગવતા નારક છોને જાણતા પુરૂષે શું આને દુઃખ કહે ? તપના દુઃખથી તે અનંત સુખ કરનાર મોક્ષ પ્રાપ્ત થાય છે, અને વિજય સુખોથી તે અનત દુ:ખદાયી નરક મળે છે. માટે તમે પોતે જ વિચાર કરીને
લે. માણસેને શું કરવું ચોગ્ય છે? વિચાર કરતા બધાલાકા જાણી શકે જ. પણ વિચાર કરનારજ વિરલા હોય છે. ” તે સાભળતાં માતા-પિતા રામ-કેશવાદિ તથા બીજા પણ શ્રી નેમિને દીક્ષા લેવાનો નિશ્ચય જાણુને ઉચ્ચ સ્વરે રેવા લાગ્યા. શ્રીનેમિકુંજર તે સ્વજનના સ્નેહરૂપ સાકળાને તેને સારથિએ ચલાવેલ રથી પોતાના ઘરે ગયે. એવામા અવસર જાણીને લોકાતિક દેવ આવ્યા, અને શ્રીનેમિને નમીને તે બોલ્યા- હે નાથ ! તીર્થને પ્રવર્તા” પછી ઈંદ્રથી આ દેશ પામેલા શુભક દેએ પૂરેલ દ્રવ્યથી ભગવાન વાર્ષિક દાન દેવા લાગ્યા - હવે પાછા વળેલ શ્રીનેમિને જોઈ અને તેને તાભિલાષી સાભળીને વૃક્ષથી ખેંચાયેલ વેલડીની જેમ રાજીમતી પૃથ્વી ઉપર પડી. એટલે ભય પામેલી સખીઓએ તેને સુગંધિ તથા શીતલ જલથી સિંચન કર્યું, તથા કદલી પત્રથી બનાવેલા પખાવતી તે પવન નાખવા લાગી. પછી સાવધાન થતાં ઉઠીને કપાલ - ગલ૫ર જેના કેશ લટકી રહ્યા છે અને અશ્રુધારાથી કાંચળીને જેણે આ કરેલ છે. એવી તે રામતી અત્યંત વિલાપ કરવા લાગી – એ મને રથ પણ ન હતું કેનેમિ મારા વર થશે. અરે દેવ ! તને કે પ્રાર્થના કરી કે નેમિને તે મારા પર બનાવ્યા? વળી વર કરીને કવખતે દંડપાતની જેમ તે વિપરીત શા માટે કર્યું ? નિશ્ચય તુંજ એક મહાકપટી અને તું જ વિશ્વાસઘાતી છે અથવા તે પિતાના ભાગ્યના વિશ્વાસથી પૂર્વે જ મેં આ જાણું લીધું કે ત્રણે જગતમા ઉલ્શક એવો આ નેમિ વર ક્યાં છે અને મંદભાગ્યવાળી હું કયાં? હે નેમિ! જે તમે મને પિતાને અગ્ય જાણ, તે મારું પાણિગ્રહણ સવીકારીને મને રથ શા માટે ઉપજા? અને તે સ્વામિન! ઉત્પન્ન કરાવીને મારે મને રથ કેમ ભાગી નાખે? કારણકે મહાપુરૂષોએ સ્વીકારેલ કાર્ય જીવનપર્યત પણ નિચલજ હોય છે. તે વિભ! જો તમે પણ પ્રતિજ્ઞાથી ચલાયમાન થશે, તે સમુદ્રી નક્કી મર્યાદાને ઓળંગશે. અથવા તે તમારે પણ દોષ નથી એ મારા કર્મને જ દોષ છે કે વચનથી જ હું આપનુ પાણિગ્રહણ પામી. આ મનહર માતંગ્રહ (મારે) આ રમણીય દિવ્ય મં૫, આ રનવેદિકા, તથા બીજું પણ આપણા વિવાહને
૨૫
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ત્રી નયનાથ ચરિત્ર
'
માટે જે કર્યું તે અધુ વૃથા થયું. ધવલમ ગલથી જે ગવાય છે, તે અર્ધું સત્ય હાતુ નથી આ લેક્તિ સત્ય થઇ. કારણકે પ્રથમ તમે માત્ર પતિ કહેવાયા, પણ થયા નહિ. હે નાથ ! પૂર્વ ભવે મેં દંપતી (યુગલે ) ના વિચાગ કર્યો હશે ? કે પતિના કર સ્પર્શથી થતું સુખ પણ પામી નહિ. “ એ પ્રમાણે વિલાપ કરતી તે રાજીમતી પાતાના હાથવતી છાતી ફુટવા લાગી. દ્વારને તેણે તાડી નાખ્યું અને કકણા ભાંગી નાખ્યા
"
આ વખતે સુખીએ તને કહેવા લાગી કે— ૨ સખી ! ખેદ ન કર. તેની સાથે તારે સંબંધ શા ? અથવા તેની સાથે હવ નારે શું કામ ? તે તા સ્નેહહિત, પૃહારહિત, લેકવ્યવહારથી વિમુખ, વસતિથી જેમ વનવાસી જીવ, તેમ ઘરવાઞથી સદાય ભીરૂ ( ખીણ ) એ કંઇપણ જાણતા નથી દાક્ષિણ્યરહિત, નિષ્ઠુર મનવાળા, સ્વેચ્છારી એવી આ વેરી નેમિ ગયા, તે ભલે જવા દે, સારું થયું કે અત્યારમાંજ એ આવા જોવામાં આવી ગયેા ત એ તને પરણીને એ રીતે મમતારહિત થયેા હેત, તે તને કુવામાં નાખીને દેારડી કાપ્યા જેવું કરત હવે તેને જવાદે. મીંજા શાંમ, પ્રધુમ્ન પ્રમુખ ઘણા રાજકુમારી છે, તેઓમાં તને રૂચ તે વર થશે. હું મુØ ! સંકલ્પમાત્રથી તુ નેમિને અપાઇ હતી, પરંતુ હું સુગ્ધ ! તેણે સ્વીકાર ન કરવાથી તું હજી કન્યાજ છે “ ત્યારે કાપાયમાન થતી શ”મતીલી હું સખી ! અમાશ ફુલને કલંકના કાણુરૂપ અને ફુલટાના કુલસમાન આ તમે શુ એલે એ ? નેમિ તે ત્રણે જગતમાં ઉત્કૃષ્ટ છે, તેના સમાન બીજે વર કયે છે ? અથવા ભલે સદળ હાય, તે પણ મારે તેની સાથે શું કામ છે ? કારણકે કન્યાદાન એકજ વાર થાય, હું મન, વચનથી તે નેમિનન્ટ વી હતી અને વડિલ નાના ઉપાય ( વધારે આગ્રહ ) થી તેણે પણ મને જીટી તરીકે સ્વીકારી હતી, છતાં પણ ત્રણ લેકમાં નાત્તમ એવા નેમિ મને પરણ્યા, તે પ્રકૃતિએ અનર્થ ઉપજાવનાર એવા ભાગાનુજ માટે પ્રત્યેાજન નથી તે કે વિવાહ કર્મમાં તેણે મને હાચવતી સ્પર્શી નહિ, તથાપિ દીક્ષા આપતી વખતે તેનાજ હાથ મન સ્પર્શ કરશે. ” એ પ્રમાણે જેણે પ્રતિજ્ઞા કરેલ છે એવી તે ાઇમતી, અન્ય વરની વાત મેલનાર સખીજનને નિષેધીને એક નેમિનું જ ધ્યાન ધરતી સમય ગાળવા લાગી.
ટુર્વે શ્રી નમિ દિવસે દિવસે દાન માપવા લાગ્યા, અને વેદના પામતા સસુવિજય રાત વિગેરે બાળકોની જેમ રાવા લાગ્યા. પ્રભુએ લેકના મુખથી તથા ત્રનુ જ્ઞાનથી રાજીમતીની તે પ્રતિજ્ઞા ાણી, તે પણ પાતે નિર્મમ ઈનજ રહ્યા. અનુક્રમે વાર્ષિક દાન પૂર્ણ થતાં શક્રાદિ દેવોએ ભગવંતના દીક્ષાભિષેક કર્યો. એટલે ઉત્તટ નામની રન્ન શિબિકા કે જૈન દેવા અને મનુષ્યેાએ ઉપાડી છે તેમાં પ્રભુ બેટા ત્યા પ્રભુની આગળ મામૈં હૂ અને ઈશાને, બે ચામર ચર્યા, સનન્સુમારે
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિપ્રભુના દીક્ષા મહોત્સવ
૧૫ છત્ર, માહે ખગ, બ્રક્ષેદ્ર દર્પણ, લાતકે પૂર્ણકુંભ, મહાશુકે સ્વસ્તિક સહસારે ધનુષ્ય, પ્રાણુતે શ્રીવત્સ, અમ્યુકે નંદાવર્ત અને બાકીના ચમ રે વિગેરેએ શસ્ત્રો ધારણ કર્યા. હવે માત-પિતા, વડીલે, બલભદ્ર, ગોવિંદ વિગેરે ભ્રાતાએથી પરવારેલા, મહા મનવાળા ભગવતે રાજમાર્ગો પ્રયાણું કર્યું અને જ્યારે પોતાના ઘર સમીપે આવેલા પ્રભુને રાજીમતીએ દીઠા, ત્યારે નવીન ઉસન્ન થયેલ શોથી તેણીને વારંવાર મૂરછ આવી ગઈ. અને ત્યાથી રેવતા ચલના ભૂષણરૂપ, નંદનવન સમાન ઉપવન પ્રત્યે ખીલતા નવીન કેતકી પુને લીધે જાણે હસતું હોય, ગળીને પડી ગયેલા જંબુઓથી જાણે ચોતરફનીલરનથી બાંધેલ ભૂમિવાળુ હોય, કદંબપુષ્પોની શય્યામાં શયન કરવાથી જેમાં મંધુકરી ઉન્મત્ત બની ગયા છે, પી છાસમૂહને ઉચે કરી રહેલા મયૂરના આરભેલ કેકાશવ અને નાટકથી મનેહર, કામદેવના શસ્ત્રના અગારા સમાન જેમા કુટજ પુષ્પને વનવિભાગ ખીલી રહ્યો છે, માલતી, જુઈના પરાગના આમોદ(સુગંધ) ને લીધે પથિક જનેને સમૂહ જેમા તરફ પડી રહ્યો છે, એવા સહસ્ત્રાબ્ર. વનમાં ભગવંતે પ્રવેશ કર્યો. પછી શિબિકાથી ઉતરીને પ્રભુએ આભારદિક જે ઉતાર્યો, તે ઇદ્દે કશુને આપ્યા જન્મથી ત્રણ વરસ વ્યતીત થતાં શ્રાવણ માસની વેત છઠ્ઠના દિવસે ચડતે પહેરે ચિત્રાનક્ષત્રને ચદ્રમાની સાથે રોગ થયે છતે જેણે છઠ્ઠ તપ કરેલ છે, એવા ભગવતે પંચ મુષ્ટિથી લેચ કર્યો કેશ શકેદ્ર લઈ લીધા અને ભગવંતના સ્કંધપર દેવદુષ્ય વસ્ત્ર મૂકયુ. તે કેશ ક્ષીર સાગરમા નાખી આવી શકે કેને કોલાહલ વાર્યો એટલે પ્રભુએ સર્જ સામાયિક લીધું તેજ વખતે જગશુરૂને ચૈથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે અવસરે નારક ઇવેને પણ ક્ષણભર સુખ થયું. નેમિ કુમારની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી, પછી ઈદ્ધિ, તથા કેશવાદિક શ્રી નેમિને નમીને પિતા પોતાના સ્થાને ગયા.
હવે બીજે દિવસે ભગવતે ગણ (ગાયે બંધાતી હોય તેવું સ્થાન) માં વરદત્ત વિપ્રના ઘરે પરમાત્રથી પારણું કર્યું. તે વખતે ગંદકવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ,
ભીનાદ,વસ્ત્રવૃષ્ટિ, અને વસુધારા ( ધનવૃષ્ટિ) એ પંચ દિવ્ય દેએ પ્રગટ કર્યા. અને હર્ષ પામતા તે આકાશમાં “અહાદાન! અહાદાન !” એમ વારંવાર કહેવા લાગ્યા. પછી કર્મબંધથી નિવૃત્ત થયેલા અને ઘાતકર્મને ક્ષય કરવામાં ઉદ્યમી એવા શ્રી નેમિએ અન્ય સ્થળે વિહાર કર્યો.
- હવે શ્રી નેમિના લઘુભ્રાતા રથનેમિ રાજીમતિને જોતા ઈક્રિયાને વશ બનીને કામાતુર થયો. તે સારી સારી વસ્તુઓ રોજ રામતીને મોકલતા હતા. તેના ભાવને ન જાણતી સરલ આશયવાળી તે સુધાએ તેને નિષેધ ત ક “ભાઈના નેહથી આ જ મારી ઉપાસના કરે છે” એમ તેણીએ માની લીધુ. અને “આ મારે
Page #228
--------------------------------------------------------------------------
________________
થી નેમનાથ ચરિત્ર ઉપચાર રાગથી ગ્રહણ કરે છે એમ તે રથનેમિ માનતે હો. તુચ્છ બુદ્ધિવાળા તે દરાજ રામતીના ધરે જતે અને શ્રાપનીના બહાને તેની મશ્કરી કરતે. એક વખતે એકાતે રહેલ રામતીને રથનેમિએ કહ્યું કે – હે સુધે! તને હું પરણ, તું યેવનને વૃથા ન ગુમાવ. કારણકે લોગ સુખને ન જાણનાર મારા બાપ તને તજી, પરંતુ ભાગ સુખથી તે તેજ વંચિત થશે, તેમાં તારું શું ગયું છે સુદરી. પ્રાર્થના કરતા છતા તે તે તારે વર ન થયા, અને તે તારી પ્રાર્થના કરૂ છું. અમારા બંનેમાં મોટું અંતર છે. સ્વભાવે સરલાશવાળી રાજીમતીએ તેના તે ભાવથી તેજ વખતે પૂર્વોપચારનું કારણ જાણી લીધું. એટલે ધર્મ એવી તેણુએ ધર્મકથનથી તેને પ્રતિબંધ આપે. પરંતુ તે દુર્મતિ તે ખોટા વિચારથી ન અટક્યું. એક વખતે મહા બુદ્ધિવાળી રાજીમતી સતીએ કંઠ સુધી દુધ પીધું અને તે રથનેમિ આવે છતે વમન કરાવનાર એવું મદનકુળ (મીંઢળ) સંયુ. પછી તેણીએ રથનેમિને કહ્યુ-અરે! સુવણને થાળ લાવ.” એટલે કિંકરની જેમ તે તરત થાળ લઈ આવ્યું. ત્યારે તેણુએ તેમાં પીધેલદુધ વસ્યું અને– હે રથનેસ અને પીજા ' એમ કહ્યું. તે છેલ્ય–શુ હું કુતરા છું કે વમનનું પાન કરવાને તુ મને કહે છે એટલે તે બેલી–તુ પણ શું આ અપેય છે એમ જાણે છે?” તે બોલ્યા-કેવળ હુંજ નથી જાણતું, પરંતુ તે બાળકે પણ જાણે છે ?” ત્યારે રાજીમતી બોલી – એરે! તું જે જાણે છે, તે નેમિએ વમેલી (તજી દીધેલી ) મને ભગવાને તું કેમ વછે છે? તેના ભાઈ થઈને પણ એવુ કરવાને કેમ ઈચ્છે છે? હવે પછી નરકબંધ ના કારણરૂપ આવું બોલીશ નહિ.” એમ રામતીના કહેવાથી લજિત, ક્ષીણ મને રસ્થવાળો અને વલ થઈને ગુપચુપ પોતાના ઘરે ચાલ્યો ગયે. અને શ્રી નેમિમાં અત્યંત રાગવતી અને સવેગ પામેલી તે રાજીમતિ દિવસને સોંસમાન વ્યતીત કરતી બેસી રહી
એવામા વ્રતથી માડીને ચેપન દિવસ વિચારીને શ્રી નેમિપણ રૈવતગિરિના સહસા વનમાં આવ્યા, અને ત્યાં વેતસવક્ષની નીચે અઠ્ઠમ તપમાં રહેલ તથા ધ્યાનમાં વર્તમાન શ્રી નેમિના ચાર ઘાતિ કર્મો જીણું દેરડીની જેમ તુટી ગયાં. એટલે આ મહિનાની અમાવાસ્યાના દિવસે ચડતે પહોરે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રમાને વેગ થયે છતે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે આસન ચલા યમાન થતા સુરો તરત ત્યાં આવ્યા. અને ત્રણ ગઢથી શાલિત એવું સમવસરણ રચ્યું. પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી, ત્યાં રહેલ એકસોવીશ ધનુષ્ય ઉંચા ચૈત્યવક્ષને પ્રદક્ષિણા આપી “તીન ' એટલે “તીર્થને નમસ્કાર” એમ કહીને તે બા વીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પૂર્વસિહાસન પર પૂર્વ દિશા ભણી બેઠા, ત્યારે તરતજ બીજી દિશાઓમાં, સિંહાસન પર રહેલ એવા શ્રી નેમિનાથના ત્રણ પ્રતિરૂપ (પ્રતિબિંબ) વ્યતર દેવોએ વિષુવ્ય એટલે ચાર પ્રકારના દેવ-દેવીઓ અથાસ્થાને
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથ પ્રભુને ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન
ચંદ્રમામાં જેમ ચકાર, તેમસ્વામીના મુખમાં પોતાની દષ્ટિસ્થાપીને બેઠા. એવામાં તે ઉપવનમાં ભગવતસમેસર્યાના સમાચાર, ઉદ્યાનપાલાએ જઈને કશુને સંભળાવ્યા. ત્યારે સાડીબાર કરી રૂપિયા તે વનપાલકોને બક્ષીક્ષમાં આપી, ગોજારૂઢ થઈ શ્રી નેમિનાથને વાદવામા ઉત્કંઠિત એકશુ ચા અને દશ દશાર્થો, માતાઓ કેટિકુમારે સમસ્ત અંત:પુર,તથા સોળહજાર રાજાઓથી પરવારેલ હરિ મહાદ્ધિ પૂર્વક સમવસરણુ પાસે આવ્યા. ત્યાંરથી હાથી પરથી ઉતરી, બધાં રાજ ચિન્હાને તજીને કેશવે ઉત્તરદ્વારથી તે સમવસરણના પ્રાકારમાં પ્રવેશ કર્યો, અને શ્રી નેમિને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદન કરીને સૈ દ્રની પાછળ બેઠા. ત્યાં બીજા પણ યથાસ્થાને બેઠા પછી ઈદ્ર અને ગોવિંદ પ્રભુને પુનઃ પ્રણામ કરીને ભારે ભક્તિગભિત વચનથી સ્તુતિ કરવા લાગ્યા–“હે જગન્નાથ' સમસ્ત જગતના ઉપકારી, જન્મથી બ્રહ્મચારી, કરૂણારૂપ લતાને જલધર સમાન, તથા ભવ્ય જીના રક્ષક એવા તમને નમસકાર . હે પ્રભે! ભાગ્યથી ચેપન દિવસમાં શકલ ધ્યાનથી ઘાતિકને તમે ખપાવ્યાં હે નાથ! કેવલ યદુકુળને તમે વિભૂષિત નથી કર્યું. પરંતુ કેવલજ્ઞાનના પ્રકાશમાં સૂર્યરૂપ એવા તમે આ ત્રણે જગતને અલંત કર્યા છે હેજિતેં! હે ચહુકુળરૂપ ગગનમાં દિવાકર. આ ભવસાગર અગાધ છતાં આ૫ના પાદપ્રસાદથી નિશ્ચય ગષદ (ગાયને ખુરન્યાસ) માત્ર લાગે. હે તીર્થનાથ! હે યદુવંશમડન ! લલનાઓના લાલિત્યથી બધાનું ચિત્ત ભેદાય છે, પરંતુ વા સમાન હૃદયવાળો અને અદ્યતન ભેદાય તે) તે ત્રણે ગતમાં તું એકજ છે, બીજે કઈ નથી, તે સ્વામીન 'તમારા પ્રત્યે વ્રત ગ્રહણ કરવાને નિષેધ કરનારી બંધુઓની વાણ, અત્યારે તમારી આ સંપત્તિ જોતાં અમને તે અત્યંત પશ્ચાત્તાય કરાવે છે. સારું થયું કે તે વખતે દુરાગ્રહી સ્વજને તમને ખલના કરનારન થયા હવે જગતના પુથી ઉત્પન્ન થયેલ અખલિત કેવલજ્ઞાનવાળા હેપ્રભે! સંસારસાગરના પતનથી અમારું રક્ષણ કરશે. ગમે ત્યાં રહેલ હોઉં છતાં, અને ગમે તે કામ કરતે હાઉં, છતા મારા હૃદયમાં તમો એક ઉપસ્થિત રહેજે બીજાનું શું પ્રચાજન છે?”
એમ સ્તુતિ કરીને તે શક અને કૃષ્ણ વિરામ પામે છતે ભગવાન સર્વ ભાષાને અનુસરતી વાણુથી ધર્મદેશના દેવા લાગ્યા “સર્વ જીવેની સંપદાઓ વિજળીનાવિલાસ કરતાં પણ વધારે ચપળ છે, સગો વનમાં પ્રાપ્ત થયેલ પદાર્થ જેવા અને મહા વિયોગ લાવનારા છે, થાવન મેઘની છાયા સમાન ગમન સ્વભાવી છે. પ્રાણીઓના શરીર પણ પાણીના પરપોટા જેવાં છે, માટે અસાર આ સંસારમા સાર કાઈપણ નથી, એક દર્શન, જ્ઞાન અને ચારિત્ર આચરણ-એ સાર છે ન તોની શ્રદ્ધા–તે સમ્યગ્દર્શન ગણાય, યથાવસ્થિત તે તને બાધ-તે જ્ઞાન અને સાવદ્યાગથી વિરમણ, અને
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી નેમનાથ ચરિત્ર મક્ષના કારણરૂપ તે ચારિત્ર કહેલ છે. તે ચારિત્ર સાધુઓને સર્વથદી અને ગ્રહ
ને દેશ થકી હોય છે. જે દેશચારિત્રમાં વિરત લેય, વિરતિઓની સેવા કરનાર અને સંસારના સ્વરૂપને જાણનાર હેય—તે શ્રાવક કહેવાય. શ્રાવકે મા, માલ, માખણ, મધ, પાંચ જાતનાં ઉદુંબર, અનંતકાય, અજાણ્યા ફળ, રાત્રિભોજન કાચા ગેરસ (દુધ, દહીં કે છાશ) માં મેળવેલ કઠેર, વાસી ભાત, બે દિવસ ઉપરાંતનું દહી, તથા કહી ગયેલ અન–એ બધાને ત્યાગ કરવો. એ પ્રમાણે દયાપ્રધાન શ્રાવક ભેજનમાં પણ વિચારી વર્તનાર તે અનુક્રમે સંસાર-સાગરને વિસ્તાર પામે છે.” એ રીતે ભગવંતની દેશના સાંભળીને વરદત્તરાજા સ સારથી પરમ વૈરાગ્ય પામ્ય અને દીક્ષા લેવાને ઉસુક થયે.
હવે કૃષ્ણ પ્રભુને પ્રણામ કરીને પૂછયું કે– હે પ્ર. તમારા પર તે જે કે બધા રાગી છે, છતાં આ રામતીને વિશેષ અનુરાગ છે–તેનું કારણ શું?” એટલે ભગવતે ધન-ધનવતીના ભવથી માડીને આઠ ભવ સુધીના તેની સાથે થયેલ પોતાના સંબ ધ કહી સંભળાવ્યું. પછી વરદરાજાએ ઉભા થઈ અંજલિ જેડીને સ્વામીને વિનતિ કરી કે–“હે નાથ ! તમારાથી શ્રાવકધર્મ પ્રાપ્ત થાય, તે પણ પ્રાણીઓને મહાફલા દાયક થાય. જેમ સ્વાતિ નક્ષત્રનું જળ છીપમાં મુક્તાફલનું કારણ થાય છે. પરંતુ તમે શુરૂ થયા છતાં તેટલેથી હુ સંતાપ પામતા નથી. કારણકે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર પોતાના પાત્ર જેટલું કોણ મેળવવા ઈચ્છે? તે કારણથી હું તમારા પ્રથમ શિષ્ય થવાને ઇચ્છું છું. હે દયાનિધાન ! દયા લાવો, અને સસાર-સાગરથી તારનારી આવી દીક્ષા આપે.” એમ કહેતા તે રાજાને પ્રભુએ પોતે દીક્ષા આપી. ત્યાર પછી બે હજાર ક્ષત્રિએ દીક્ષા લીધી. ધનભવમાં ધનદત્ત અને ધનદેવ જે બાંધવા હતા, તથા અપરાજિતના ભવમાં વિમળબાધ જે મંત્રી હતા તે ત્રણે સ્વામીની સાથે સંસારભમીને આ ભવમાં રાજા થયા. તે ત્રણે ત્યાં સમવસરણમાં આવ્યા હતા. રામતીના પ્રસંગથી પૂર્વ ભવો સાંભળતા જાતિસ્મરશુક્સાન થવાથી પરમ શિષ્ય પામતાં તેજ વખતે તેમણે ભગવંતની પાસે દીક્ષા લીધી. ભગવતે તેમની સાથે વરદાદિકને યથાવિધિ અગ્યાર ગણધર સ્થાપ્યા. પ્રભુએ તેમને ઉત્પાદ, વ્યય અને દૈવ્યરૂપ ત્રિપદી આપી અને ત્રિપલીના અનુસારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પછી ઘણી કન્યાઓથી પરવારેલ યક્ષિણી રાજકન્યાએ દીક્ષા લીધી, તેને સ્વામીએ પ્રવતિનીના પદે સ્થાપી, દશ દશાë. રામ-કેશવ ઉસનશજા, તથા પ્રદાન, શાંબાદિક-એ બધાએ શ્રાવપશુ સ્વીકાર્યું. શિવા દેવી, રેશહિણે દેવકી રુકિમણી વિગેરે રાણીઓએ તથા બીજી સ્ત્રીઓએ ભગવંત પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. એ રીતે તે સમવસરણમાં પ્રભુને સંઘ થયો. પ્રભાતે પ્રથમ પેરવીમાં પ્રભુએ દેશના આપી અને બીજી પિમીએ વરદતગણધરે દેશના આપી. પછી ભગવંતને નમીને શાકાદિ દેવ તથા કુણાદિક રાજાઓ પોત
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રભુએ કરેલ તીર્થં સ્થાપના.
૯૯
--
- --------
પેાતાના સ્થાને ગયા. હવે તેજ તીર્થ માં જન્મેલ ત્રણ મુખવાળા, વગે શ્યામ, પુરૂષ વાહનવાળા જમણા ત્રણ હાથમા ખીજપૂર ( ખીન્નેરૂ ) પરશુ અને ચક્રને ધરનાર, ડાબા હાથે નકુલ, ત્રિશૂલ અને શક્તિને ધરનાર એવા ગામેય નામે ભગવતના શાસનદેવ થયા. તેજ તીમાં જન્મેલ, સુવણૅ સમાન કાંતિવાળી, સિંહના વાહનવાળી, એ જમણા હાથે આમાની લુમ અને પાશને ધરનારી તથા ડાબા હાથે પુત્રને અંકુશને ધરનારી કુષ્માંડી એવા બીજા નામને ધારણ કરનારી અભિકા નામ પ્રભુની શાસન દેવી થઈ
એ પ્રમાણે તે દેવ દેવીથી અધિષ્ઠિત એવા શ્રીનેમિનાથ પ્રભુ બે ઋતુના ચાર માસ ( વર્ષાકાલ ) વીતાવીને વિહાર કરવાને અન્યદેશમાં ચાલ્યા.
ઇતિશ્રી ગુણવિજયગણી વિચિત શ્રીમાન્ અશ્ર્વિનેમિના ચરિત્રમાં દામા પરિચ્છેદ સમાપ્ત થયા.
1
Page #232
--------------------------------------------------------------------------
________________
.
N
एकादश परिच्छेद.
પ્રકરણ ૧૮મું.
સતી પદીનું હરણ દે હ કે પાશ પાડવે કૃષ્ણ મહારાજના પ્રસાદથી હર્ષિત થઈ રહેલા જ ને વારાથી દ્રૌપદીની સાથે ભોગવિલાસ કરતા હતા. એક વખતે
નારદ ભમ ભમત દ્રપદીના ઘરે આવ્યા. પરંતુ આ “અવિરત
છે એમ ધારીને તેણીએ અયુત્થાન કે આદર-સત્કાર તેને માન ન આપ્યુ. તેથી આ દ્રપદી દુઃખભાજન કેમ થાય?” એમ ચિંતવવતે કોબાયમાન થલે નારદ વિરાધી થઈને તેણીના ઘરથી નીકળી ગયો, અને આ ભરતક્ષેત્રમાં કૃષ્ણના ભયથી તેણીનું હરણ કરનાર જોવામાં ન આવવાથી તે ધાતકીખડના ભરતક્ષેત્રમાં ગયે ત્યા ચ પા નગરીને સ્વામી કપિલ વાસુદેવને સેવક તથા અમરકંકા નગરીનું રાજ્ય કરનાર એવા પદ્મનાભ પાસે ગયો. એટલે તે રાજાએ ઉભા થઈ, સત્કારી, તે નારદમુનિને અતઃપુરમાં લાવી પોતાની સ્ત્રીઓ બતાવતાં કહ્યું- હે નારદ ! આવી સ્ત્રીઓ તે કયા જોઈ છે ?” ત્યારે અહીં એનાથી મારો અર્થ સિદ્ધ થશે.” એમ ચિંતવતે નારદ બોલ્યારાજન ! કુવાના દેડકાની જેમ આ સ્ત્રીઓથી તુ શું પ્રમોદ પામે છે? જંબુદ્વીપના ભરતક્ષેત્રમા હસ્તિનાપુરમાં પાંચ પાડની મુખ્ય પટરાણી દ્વિપદી અતિરૂપવતી છે તેની આગળ આ તારી બધી સીઓ દાસી સમાન છે એમ કહી, ઉડીને નારદ ત્યાંથી ચાલ્યો ગયે. હવે પદીના અભિલાષી પદ્મનાભે પૂર્વના સેવતી પાતાલવાસી દેવને તપથી આરા. ત્યારે તે પ્રત્યક્ષ થઈને શું કરું? એમ બેલતા દેવને પશે કહ્યું– અહીં ‘પદીને લાવીને મને સાપ.” તે – પિતાના પાંચ પતિને મૂકીને દ્વાપી અન્ય પુરૂષને વાંછતી નથી, પરંતુ તારા આગ્રહથી લઈ આવું છું.' એમ કહીને તે દેવ હસ્તિનાસરમાં ગયે. ત્યાંથી
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૯૧
સતી પદોનું હરણ અવસ્થાપિની નિદ્રા દઈ રાતે સુતેલી પદનું હરણ કરી લાવીને તેણે તે પાને આપી. ત્યાં જાગ્રત થતાં પિતાના સ્થાનને ન જોતા વ્યાકુલ થયેલી તોપદી– શું આ સ્વન કે ઇંદ્રજાળ છે?” એમ અંતરમાં વિચારવા લાગી. ત્યારે પડ્યું તેણીને કહ્યું- હે મૃગલાંચના ! તું ડરીશ નહિ. મેં તને અહીં તેડાવી છે. મારી સાથે તું ઈછાનુસાર ભેગ ભેગવ, આ અમરકંકા નગરી છે અહીં હું પદ્મનાભ રાજા અત્યારે તારે પતિ થવાને ઇચ્છું છું. એટલે તાત્કાલિક બુદ્ધિથી તે સતી પેલા અધમ રાજાને કહેવા લગી–જે એક મહિનામાં મારે સબ ધી ડેઈ અહીં નહિં આવે, તે તારું વચન માનીશ.” ત્યારે– જંબુકીપવાસીઓનું આગમન અશક્ય છે. અમ ચિંતવતા ક૫ટમા તત્પર છતા એ તેણીનું વચન માની લીધું પછી–ાસ પર્યતે પણ ભારે વિના હુજન નહિ કરુ.” એમ શીલત્રતરૂપ મહાધનવાળી એવી દ્રોપદીએ ઉત્કૃષ્ટ અભિગ્રહ લીધે.
હવે પોતાના ઘરમા દ્રપદીને ન જેવાથી પાંડવોએ પણ જલ, સ્થલ, ધન, પર્વત કે ગુફા વિગેરેમા તેણુંની બહુ તપાસ કરાવી. પરંતુ તેણુના સમાચાર ક્યાં મળ્યા નહિ. ત્યારે તેમની માતા કુંતીએ આવીને કેશવને કહ્યું. કારણ કે તેમને આધાર તેજ હતું, કદમાં તેજ રક્ષણ કરનાર અને બાંધવ હતે. એટલે હાસ્ય અને ખેદ યુક્ત એવા કૃષ્ણ કુંતીને કહ્યું કે-“હે તાતભગિની! અહો! તારા પુત્રનું સુભટપણું! કે પિતાની સ્ત્રીનું રક્ષણ કરવાને તે સમર્થ ન થયા. હવે હું તપાસ કરાવું છું, તમે ઘરે જાઓ.’ એમ કૃષ્ણના કહેવાથી કુંતી પિતાને ઘરે ગઈ. હવે કૃષ્ણ કાર્યમૂઢ બનીને બેઠા છે, તેવામાં પિતે કરેલ અનર્થ જેવાને નારદ ત્યાં આવ્યા. ત્યારે કૃષ્ણ સત્કાર કરીને–તપદી ક્યાં તમારા જેવામાં આવી?” એમ પૂછતાં નારદ બોલ્યા–“હું ધાતકીખડે અમરકંકાનગ
માં ગયે હતો. ત્યાં પદ્મનાભ રાજાના ભવનમાં દ્રપદી જેવી એક સ્ત્રીને મેં જોઈ, બીજું કાઈ જાણ નથી.' એમ કહી ઉડીને તે અન્ય સ્થાને ચાલ્યા ગયે. ત્યારે કેશવે જાણ્યું કે આ કલિપ્રિય એવા એ નારદનું જ કામ લાગે છે. પછી ક, પાને કહ્યું- હે બાંધો ! તમારી પ્રિયાને પદ્યનાભ હરી ગયો છે, પતુ જરાપણ ખેદ કરશો નહિ. હું તેને લઈ આવીશ.” પછી પાંડે સહિત કેશવ મહાસભ્ય લઈને મગધનામે પૂર્વ સમુદ્રના તટપર ગયા, ત્યાં પાડાએ કૃષ્ણને કહ્યું “હે પ્રભો ! સંસારની જેમ મહાભીષણ અને અગાધજળપૂર્ણ આ સાગર જુએ. અહી પર્વતે પણ પાષાણુની જેમ ક્યા નિમગ્ન થઈ ગયા છે, કયાક જલચર છ પર્વત જેવા લાગે છે, કથાક જળને શોષવાની પ્રતિજ્ઞા કરનાર વડવાનલ અહીં છે.” માછીમારની જેમ વેલંધર દે કયાક રહે છે, તથા અહીં મોટા કલોલ કમડળ સદશ મેઘને પણ ઓળગી જાય છે,
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શો તેમના ચરિત્ર– • તે કારણથી આ સમુદ્ર મનથી પણ કેમ ઓળંગાય?” ત્યારે કૃષ્ણ તમારે શી ચિતા છે ?” એમ કહી કિનારાપર બેસી અઠ્ઠમ તપથી નિર્મળ મને સ્થિત દેવની આરાધના કરી, એટલે તત્કાલ તે દેવ પણ પ્રગટ થઈને “હું શું કરું?” એમ બેલ્યા, ત્યારે કેશવે કહ્યું– અધમ પદ્મનાભ દ્રોપદીને હરી ગયા છે, તેને ઘાતકીખંડ નામના દ્વીપથી જેમ તરત લાવી શકાય, તેમ કર.”દેવ બે -જેમ પદ્મના પૂર્વસેવતી દેવે તેને હરીને આપી, તેમ હું તમને લાવી આપું. અથવા એમ જે તમને પસંદ ન હચ, તે સૈન્ય અને વાહનસહિત પવને સમુદ્રમા નાખું, અને પછી તમને આપુ ” કૃણે કહ્યું- હે લવણ સમુદ્રના
અધિષ્ઠાયક હે સુરપુંગવ! એમ કરતો નહિ, પરંતુ મારા અને પાંડેના છે રને જળમાં નિર્વિધ માર્ગ આપ, કે જેથી અમે પોતે જઈ તે બિચારાને
જીતીને દ્વિપદીને લઈ આવીયે. એજ માર્ગ અમને યશશ્કર છે.” ત્યારે સુસ્થિત તેમ કર્યું. એટલે પાઠ સહિત કૃષ્ણ સ્થલની જેમ સાગરને ઓળંગીને
અમરકકા રાજધાનીમાં ગયા. ત્યાં પોતે બહાર ઉદ્યાનમા રહી દારૂક સારથિને શિખામણ આપીને કૃષ્ણે તેને દૂત બનાવીને મોકલ્યો. એટલે પધરાજ પાસે જઈને ડાબા પગથી તેના પાદપીઠને દબાવતા, બ્રગુટીથી દેખાવમાં ભયંકર, તથા લલાટપર જેણે ત્રિવલિ ચડાવેલ છે એવા તે તે ભાલાના અગ્રભાગથી તે લેખ તેને આપે. પછીતે દારૂકે તેને કહ્યું કે–અરે! કૃષ્ણ વાસુદેવના બાંધવ એવા પાંડેની પ્રિયા દ્વાપરીને તું જીપના ભરતમાથી લાવ્યો છે. તેથી પાંડની સાથે સમુહે પણ જેને માર્ગ આપે છે એવા તે કૃષ્ણ મહારાજ અહી આવી પહેચા છે માટે જે હવે જીવવાની વાછા હોય, તે સત્વર તે સતી સોપી દે.” એટલે વઘ પણ મનમાં ચમત્કાર પામી પોતે ક્રોધ લાવીને બોલ્ય–તે કૃષ્ણ તે ત્યાં ભરતમાજ વાસુદેવ છે, અહીંતે છઠ્ઠો મારી આગળ શું માત્ર છે? માટે તું જા, અને તેને સંગ્રામને માટે સજજ કર.” ત્યારે દારૂકે આવીને તેનું કથન કુણને કહી સંભળાવ્યું. એવામાં પવૅ તત્કાલ સજજ થઈને સેના સાથે આવ્યા
ન્ય આવતાં વિકસિત લેનવાળા કેશવે પાંડને કહ્યું- અહી પદ્યની સાથે શું તમે યુદ્ધ કરશે કે તમે રથમાજ બેસીને યુદ્ધ કરતા એવા મને જોયા કરશે?” એટલે પાઠ બોલ્યા- “હે પ્રભો !પદ્યની સાથે અમે આજે પધરાજા છેકે અમે રાજા છીએ.” એવી પ્રતિજ્ઞાથી યુદ્ધ કરીશું.” પછી પાહે એ પવની સાથે યુદ્ધ કર્યું. એને તરતજ સબળ સેન્ટવાળા પઘરાજાએ પાંડને જીતી લીધા ત્યારે તેમણે આવીને કૃષ્ણને કહ્યું કે –“હે સ્વામિન આ પદ્ય બલવાન છે અને બલવંત સેન્ચ સહિત છે, તેથી એ અમારાથી છતાય તેમ નથી એને તમે જીતી શકીશો માટે હવે રૂચે તે કરો.” ત્યારે કેશવ હસીને બોલ્યાતમે તે ત્યારેજ તા કે જ્યારે આજે પત્ર રાજા કે અમે?” એવું વચન
Page #235
--------------------------------------------------------------------------
________________
સતી ડ્રેપદીનુ હરણુ
www.
તમાએ કહ્યું, ત્યારે ‘ રાજા હું, પદ્મ નહિ. ' એમ કહીને કૃષ્ણ યુદ્ધ કરવા ચાલ્યે અને મેઘ જેવા શબ્દ કરનાર એવા પાંચજન્ય શંખને તેણે વાઢી. વિસ્તાર પામતા સિ'નાદથી જેમ મૃગલા ભાગે, તેમ તે શંખનાદથી પદ્મનાભના લશ્કરના ત્રીજા ભાગ ભાંગી ગયા, પછી તેણે શાંગ ધનુષ્યની ટંકારવ કર્યો, તેના ધ્વનિથી ફરી તેના લશ્કરના ત્રીજો ભાગ છ દારડીની જેમ તુટી પચા એટલે ખાકી લશ્કરના ત્રીજો ભાગ રહેતાં તે પદ્મ રણાગણુથી ભાગીને એકદમ અમરક કામા પેસી ગયા, મને લાહની અલા (માગણી ) સહિત નગરીના દરવાજા બંધ કરી દીધા હવે કૃષ્ણે ક્રોધથી જ્વલંત થતા તે રથ નીચે ઉતર્યાં, અને વક્રિય સમુદ્દાતથી નરસ'ઉરૂપને ધારણ કર્યું. તથા ચમની જેમ પસારેલ સુખ અને દાઢાવડે ભય કર, જખરજસ્ત ગુના કરતા એવા તેણે પાદઘાત કર્યો, તેથી વેરીએના હૃદયની સાથે પૃથ્વી ક’પી, કિલ્લાના કાંગરા ( મરચા ) પડી ગયા, દેવાલા જમીન દોસ્ત થયા અને નરિસહુના પદાઘાતથી મણિથી માંધેલ તળીચાવાળા ભવના ખરવા લાગ્યા. નરસિહુના ભયથી તે નગરીમાં કાઇ ખાડામાં છુપાઈ ગયા, કોઈ પાણીમા પેસી ગયા અને કાઈ મૂર્છા ખાઈ નીચે પડ્યા. તે વખતે ભય પામેલ પદ્મ રાજાએ દ્વીપદીને વિનતિ કરી કે— હું ધ્રુવી ! મારા અપરાધ ક્ષમા કર. યમ જેવા આ કુષ્ણથી મને ખચાવ. ’ એમ ખેલતા અને પેાતાના શરણે શ્રાવેલ એવા પદ્મને જોઈને દ્રૌપદી માલી— હું પણ ! મને આગળ કરી અને પાતે તુ સ્ત્રીના વેષ લઈને કૃષ્ણુના શરણે જા. તેા જીવી શકીશ. ખીજો ઉપાય નથી. ’ એમ ટ્રાપટ્ટીના કહેવાથી તેણે તેમ કર્યુ અને કેશવના પગે પડયા. ત્યારે આ કાણુ ” એમ કૃષ્ણે પૂછતાં તાપની એલીજેણે તમારી અપરાધ કર્યા, તેજ આ પદ્મ રાજા છે.' ત્યારે અત્યંત ક્રોધમાં આાવી હરિ ઓલ્યા અરે ! અધમ રાજા ! સ્ત્રીવેષ ધર્યાં છે, તેથી તને છેડી દઉં છુ, અરે લ પટ ! મારા પ્રસાદથી ચાલ્યા જા, અને તારા કુટુંઅને ભેટ. ’ એટલે તે કેશવને નસી દ્વાપદી સોંપીને પેાતાના સ્થાને ગયા, અને કૃષ્ણ પણ કૈપદી અને પાંડવ સહિત સત્સ્વર રથમાં બેસી તેજ માર્ગે પાછા વળ્યા.
'
w
૨૦૩
'
એવામાં ચ’પાનગરીના પૂર્ણ ભદ્ર ઉદ્યાનમાં મુનિસુવ્રત જિન સમાસર્યો. તેની પરખટ્ટામાં બેઠેલ કપિલ વાસુદેવે કૃષ્ણે પૂરેલ શંખને અવાજ સાંભળીને ભગવ’તને પૂછ્યુ’— હૈ સ્વામિન્ ! મારા શ ંખનાદની જેમ અત્યંત ચમત્કારી આ શંખનાદ કાના ? ' ત્યારે સ્વામી આલ્યા જમૂદ્રીપના ભરતાના સ્વામી કૃષ્ણ વાસુદેવને આ શ`ખધ્વનિ છે. ' એમ ભગવંતે કહેતાં— શું એ વિષ્ણુ એક સ્થલે હોય ? ’ એ રીતે કપિલે ફ્રી પ્રશ્ન કર્યાં. ત્યારે ભગવતે દ્રોપદી, પદ્મ કૃષ્ણ અને પાંડવેના વૃત્તાત કહી સંભળાવ્યેા. એટલે કપિલે કહ્યુ— હું નાથ! અહીં આવેલ મારા સાધર્મિક અતિથિનું શું હું સ્વાગત ન કરૂં ? ? ત્યારે
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમનાય ચરિત્ર
------
સ્વામી એલ્યા— એક સ્થાને ખીજો તીર્થંકર, ચક્રવત્તી, વાસુદેવ, અલદેવ અને પ્રતિવાસુદેવ એ ક્દી મળતા નથી. તે કારણે કામને માટે આવેલ એ કૃષ્ણની સાથે તારા મેલાપ થશે નહિ. ' એમ જિનવચન સાંભળ્યા છતાં અત્યંત ઉત્કંઠાથી કૃષ્ણને જોવાને કપિલ જે માગે કૃષ્ણના રથના ચીલા પડેલા છે એવા સમુદ્રતટપર ગયા. ત્યા સમુદ્રમા જતા કૃષ્ણના રૂપા અને સુવર્ણ ના પાત્ર સમાન એવી શ્વેત મને પીળી રથની ધ્વજા જોવામાં આવી. પછી તેણે- હું કપિલ વાસુદેવ તમાને જોવાને આવ્યે છું: માટે પાછા વળો.' એવા અક્ષયુક્ત શંખ ધમ્યા. ત્યારે કૃષ્ણે પશુ– અમે ક્રૂર આવી ગયા છીએ, માટે હવે તમારે કાંઈ કહેવા જેવુ નથી • એમ પ્રગટ અક્ષરે શંખ પૂર્યાં. તેના શ ખના ધ્વનિ સાભળતાં સ પૂર્ણ ઇચ્છા થયા વિના તે કપિલ પાછા ફર્યાં અને અસરકકામાં આવીને આ શુ' ? ' એમ પક્ષને પૂછ્યુ. એટલે તેણે પોતાના અપરાધ કહી બતાયૈા. અને કહ્યુ` કે હું પ્રભા ! તમા વિદ્યામાન છતા જંબુદ્રીપના ભરતના સ્વામી કૃષ્ણે મારા પરાભવ કર્યાં. ” તે સાંભળીને કપિલ એક્લ્યા- અરે ! દુરાત્મન્ ! અસાધારણ અલવાન એવા તે કૃષ્ણ તારો મા અન્યાય શી રીતે સહન કરે ? હું પણ અન્યાયના પક્ષપાતી નથી. ' એમ કહી ક્રોધાયમાન થયેલા કપિલે પાને કાહાડી મૂક્યા, અને તેના રાજ્યપર પદ્મના પુત્રને સ્થાપ્યું.
?
:
૨૦૪
ww
હવે કૃષ્ણે સમુદ્ર ઉતરીને પાડવાને કહ્યું— હું સુસ્થિત દેવની રજા લઉ, ત્યાંસુધી તમે ગંગા નદી ઉતરા. ’ એટલે નાવપર બેસીને ખાસઠ ચેટજન વિસ્તીર્ણ અને અતિભીષણ એવા ગગ ના પ્રવાહને ઉતરીને તેઓ પરસ્પર કહેવા લાગ્યા——— આજે વિષ્ણુનું મળ જોઈએ, નાવને અહીંજ મૂકો, નાવ વિના એ ગંગાપ્રવાહને શી રીતે ઉતરશે ? ’ એમ સ કેત કરીને તે ગંગાના તટપર છુપાઇ રહ્યા. એવામા કાર્ય કરી કૃષ્ણરાજા ગગાપર આત્મ્યા. ત્યા નાવને ન જોવાથી એક ભુખ્તમાં અન્ય સહિત રથ લીધા અને ખીજી ભુજાથી તરવા લાગ્યા. જ્યારે ગંગાના મધ્યભાગમા આવ્યા, ત્યારે અત્યંત થાકી જવાથી કેશવને વિચાર થયા કે અહા ! માંડવા કેટલા બધા રામ ? કે નાવ વિના ગંગા તરી ગયા. ત્યારે તેને થાકેલ જોઈને ગગાએ ક્ષણવાર પેાતાનુ પાણી ઓછુ કરીને રસ્તા આપ્યા. એટલે કેશવ સુખેથી તે ઉતરી ગયા. ત્યાં પાડવેાને તેણે કહ્યુ— તમે ગંગાનદી કેમ ઉતર્યા ? ’ ત્યારે૮ અમે નાવથી ઉતર્યો ’ એમ તેઓએ કેશવને કહ્યુ. એટલે નાવ પાછી વાળીને કેમ ન મોકલી ? ’ એમ કૃષ્ણે પૂછતાં તે એલ્યા—— તમારા મલની પરીક્ષા કરવાને અમે નાવ ન મોકલી ’ ત્યારે કૃષ્ણ ક્રુષીત થઈને મેલ્યા— અરે! અત્યારે તમે મારૂ અલ જાવા બેઠા સમુદ્ર તરવામાં અને અમરકંકામાં પદ્મને ય કરતાં મારૂ ખલ તમે ન જાણ્યું ? ' એમ કહીને હિરએ લાહઇડથી તેમના રથ ભાંગી નાંખ્યા.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૫
બી નેમનાથપ્રભુના વિહારનું વર્ણન ત્યાં રથમને નામે નગર થયું. પછી વિષ્ણુએ પાને કેશરહિત કર્યા. અને પિતે સેન્ચ લઈને દ્વારકામાં ગયા.
હવે પાંડવોએ પિતાના નગરમાં જઈને તે વાત કુંતીને કહી. તેણીએ દ્વાર કામાં આવીને વાસુદેવને કહ્યું–‘તે મારા પુત્રે કહાડી મૂક્યા તે હવે તે કયાં રહે? કારણકે આ ભરતાર્ધમાં એવી ભૂમિ નથી કે જે તારી ન હોય. કુષ્ણુ પૂર્વે ક્રોધાયમાન હતો, છતા તેના ઉપાધથી તે બોલ્યા- દક્ષિણ સમુદ્રના તટપર પાંડું મથુરા નામે નવી નગરી વસાવીને તમારા પુત્રે ત્યાં રહે.” એમ સાંભળીને કુંતીએ જઈને કૃષ્ણની આજ્ઞા પિતાના પુત્રોને સંભળાવી. એટલે તેઓ સમુદ્રની ભરતીથી પવિત્ર એવા પાંડુ દેશમા ગયા. કૃષ્ણ હસ્તિનાપુરમાં પિતાની બહેન સુભદ્વાના પાત્ર, અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજ્યપર બેસાર્યો.
હવે શ્રી નેમિનાથ પૃથ્વીપીઠને પાવન કરતા અનુક્રમે ભલિપુરમાં આવ્યા ત્યા સુલસા અને નાગના છ પુત્રો હતા. જે દેવકીના ઉદરથી જન્મેલા અને પૂર્વે હરિ
ગમેલી દે આપ્યા હતા. તેઓ દરેક બત્રીશ કન્યા પરણ્યા હતા, પણ શ્રી નેમિ, નાથથી બાધ પામીને તે બધાએ દીક્ષા લીધી. બધા ચરમશરીરી, દ્વાદશાગીને ધરનારા, મહાત૨ તપતા એવા તે ભગવંતની સાથે વિચારતા હતા એવામાં શ્રીનેમિજિન વિહાર કરતા દ્વારકાનગરીમાં આવ્યા, અને સહસાચવણના ઉલાનમા સાસર્યા. દેવકીના તે છ પુત્રો છઠ્ઠ તપના પારણે ત્રણભાગે બે બે સુનિ થઈને દ્વારકામાં પેઠા. તેઓમાથી અનિદ્મશ અને અનંતસેન બને દેવકીના ઘરે ગયા. તેમને કૃષ્ણ સદશ જોઈને બહુ પ્રમોદ પામી સિહકેસરી મોદક હરાવ્યા. ત્યાંથી તે ગયા. ત્યાર પછી બીજા અજિતસેન અને નિહથશત્રુ બે ભ્રાતા ગયા. તેમને પણ તેણીએ પડિલાળ્યાત્યારપછી બીજા દેવયશ અને શરુસેન આવ્યા તેમને નમી અંજલિ જોડીને દેવકીએ પૂછયું–શુ દિશાના મોહ (બ્રાંતિ) થી તમે વારંવાર અહીં આવ્યા? અથવા તે તમે તે નથી, આ મને મનિમેહ થયે? અથવા તે સ પદાથી સ્વર્ગgય એવી આ નગરીમાં ત્રાષિઓને ઉચિત ભક્ત– પાનાદિ નથી મળતાં?” ત્યારે તે બને બોલ્યા- અમને દિશામાહ નથી, આ નગરીમાં ઉચિત અન્નપાનાદિકની અપ્રાપ્તિ પણ નથી અને લોકો પણ ભાવ વિનાના નથી, પરંતુ અમે છ ભાઈ ભદિલપુરના વાસી ફુલસા અને નાના પુત્રો છીએ, શ્રી નેમિ પ્રભુ પાસે ધર્મ સાંભલીને અમે છ એ દીક્ષા લીધી, અને ત્રણ જોડલા થઈને અનુક્રમે અમે તમારા ઘરે આવ્યા.' તે સાભળીને દેવકીને વિચાર થયો કે–આ છએ કૃષ્ણ સમાન કેમ લાગે છે? એમ તે તલ પણ તલ જેવા થતા નથી પૂર્વે અતિમુક્તક મુનિએ જીવતા આઠપુત્રવાળી મને કહી છે. તે કારણથી આ મારા પુત્રો તે નહિ હોય ?” એમ ધારીને બીજે દિવસે સંશય પૂછવાને દેવકી સમવસરણમાં શ્રી નેમિનાથ પાસે ગઈ. ભગવંતે અગાઉથી જ
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી નેમિનાથ ચરિત્ર તેને ભાવ જાણીને કહ્યું “હે દેવકી ! આ તારા છ પુત્રો ગમેલી દેવે જીવતા સુલસાને આપ્યા હતા “ભગવંતના સુખથી તે સાંભળીને જેના સ્તનમાથી દુધ સવી રહ્યું છે એવી તે દેવકીએ તે છએ પુત્રને વાલા અને કહ્યું–‘હે પુત્રો! મહાભાગ્યે તમે જેવામા આવ્યા છે. મારા પુત્રોને ઉ&ઇ રાજ્ય હોય અથવા દીક્ષા હોય પણ મને ખેદ એટલોજ છે કે તમારામાંથી એકને પણ એ રમાડ્યો નહિ ” ત્યારે ભગવત છેલ્યા–“હે દેવકી! વૃથા ખેદ ન કર. એ પૂર્વભવના કર્મનું ફળ તને આભવે ઉદય આવ્યું છે. પૂર્વ ભવે તે સપતીના સાત રો હરી લીધા હતાં. તે રેવા લાગી ત્યારે એક રન તે તેને પાછુ સેવ્યુ ' ભગવતના મુખથી પિતાને પૂર્વભવ સાભળીને પૂર્વ જન્મના પાપને નિદતી તે દેવકી પિતાના ઘરે ગઈ, અને પુત્ર જન્મની અભિલાષાથી ચિતાર થઈ રહી. ત્યારે કેશવે પૂછયું- હે માત! આવી દુઃખી કેમ છે તે બેલી–તમારા નિષ્ફલ જીવિતથી શુ? તું નંદના ગેકુલમાં ઉચ્ચ અને તાણ છ ભાઈઓ સુલાસા નાગના ઘરે વગ્યા, કાયલના પુત્ર (સતાન) ની જેમ મેં સંતાન ઉછેરવાને લહાવો ન લીધે, અને સ્તનપાન ન કરાવ્યું. હે કૃષ્ણ માટે બાળકને રમાડવાના કુતુહલથી હે પુત્રને ઈચ્છું છું. તે પશુઓ પણ ધન્ય છે કે જેઓ પિતાના સંતાનને રમાડે છે. પછી “ હું તારી વાંછાને પૂર્ણ કરીશ.' એમ કહી હરિ ગયા અને અઠ્ઠમ તપથી ઈકના સેનાપતિ ગમેલી દેવને તેણે આરાગે. તે પ્રત્યક્ષ થઈને બે -“તમારી માતાને આઠમો પુત્ર થશે, પરંતુ તે પુણ્યાત્મા હોવાથી વન પામતાજ દીક્ષા લેશે, તે સાભળી કેશવ હર્ષ પામ્યા. તેના વચન પછી તરત દેવલેથી ચવીને એક મહાદ્ધિકદેવ દેવકીના ઉદરે અવતર્યો, અવસરે પુત્ર થયે, અને તેનું ગજસુકુમાલ એવું નામ પાડયું. રૂપમાં કૃષ્ણ સમાન અને દેવકુમાર જેવા તે પુત્રને દેવકીએ પિત આન દથી ખુબ રમાડ. માતાને ભ્રાતાને પ્રાણ સમાન વલ્લભ અને તેમના નેવરૂપ ચારને ચંદ્ર સમાન એવો તે અનુક્રમે વન પામ્યો. ત્યારે શુભ રાજાની પ્રભાવતી કન્યા અત્યંત આગ્રહથી પિતાએ તેને પરણાવી તથા ક્ષત્રિયાણુથી જન્મેલ અને સોમશર્માની સમા નામે કન્યાને તે ઇચ્છા ન હતા, છતા માતા અને બ્રાતાએ આજીજીથી તેને પરણાવી.
હવે એવા અવસરે સહમ્રવણુમાં શ્રી નેમિ પ્રભુ સાસર્યા. તેમની પાસે સ્ત્રી સહિત સાવધાન થઈને ગજસુમાલે ધર્મ સાભળે. અને મહારાગ થતાં બને સ્ત્રીઓ સહિત તેણે માતપિતા તથા ભાતાઓને મહાકણે સમજાવીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એટલે તેના વિયેગથી વ્યાકુલ થયેલા માત પિતા તથા કેશવ વિગેરે ભાતાઓ બહરાવા લાગ્યા પછી સંખ્યા વખતે ભગવતને પૂછીને ગજસુકમાલ મશાનમાં પ્રતિમાએ રહ્યા, ત્યા હાર નીકળેલ મશર્માએ દીઠા, એટલે તેને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૭
શ્રી ગજસુકુમાળ કુમારનું વૃતાંત. ધ થતાં ચિંતવવા લાગ્યા કે – આ પાંખડી દુરાશથ વિડંબનાને માટે મારી પુત્રીને પરણ” એ રીતે બીજા ભવના વેરથી કોપાયમાન અને વિરૂદ્ધબુદ્ધિ એવા તેણે ગજસુકુમાલના મસ્તક ઉપર બળતી ચિતાના અગારથી પૂર્ણ એ ફટેલ ઘડાને કાંઠે માલ્યો તે તાપથી અત્યત બન્યા છતાં તેણે બધું સમાધિથી સહન કર્યું. પછી કમરૂપ ઈધનને બાળી કેવલજ્ઞાન પામીને તે મોક્ષે ગયા. - હવે પ્રભાતે પરિવાર સહિત અને ગજસુમાલને જેવાને ઉત્કંઠિત એવા કૃષ્ણ રથ પર બેસીને ભગવંતને વાંદવા આવ્યા. દ્વારકાથી નીકળતાં તેણે બહાર એક વૃદ્ધ વિપ્રને દેવમંદિર તરફ માથે ઈટા ઉપાડે છે. તેની અનુકંપાથી કેશવે પિતે તે ઈટની ભઠ્ઠી આગળથી એક ઈટ તે દેવકુલમાં લઈ ગયે. એટલે તેની પાછળના બીજા કેટિગમેલેકે તે રીતે ઈટે લઈ ગયા. એ રીતે તે બ્રાહાણને કૃતાર્થ કરીને હરિ શ્રી નેમિપાસે આવ્યા. અને જાણે પિતે નિધાન મૂકેલ હોય તેવા ગજસુકુમાલને ત્યાં તેણે દીઠા નહિ. એટલે કેશવે પૂછયું–મારે બાધવ ગજ કયાં છે?” ત્યારે ભગવતે મશર્મા બ્રાહ્મણથી લઈ મોક્ષગમન સુધી ગજસુકુમાલને વૃત્તાંત કહી સંભળાવ્યા. ત્યારે ગોવિદને મૂચ્છ આવી ગઈ અને ક્ષણવારે સાવધાન થતાં ફરો વિદે પ્રભુને પૂછયું- “ભાઈના વધ કરનારને મારે શી રીતે ઓળખ.” ભગવંત બોલ્યા–સેમશર્મા ઉપર તારે કેપ ન કર. તે તે તારા ભાઈને તરત માસે પહોચાડવામાં સહાયકારી થા, સિદ્ધ લાંબા વખતે સાધ્ય છતા સહાય ચેણે તરત પ્રાપ્ત થાય છે. જેમ તે આજે તે વૃદ્ધ બ્રાહ્યશુને ઇટા આપવાથી તેની કાર્યસિદ્ધિ સત્વર થઈ. જે સોમશર્માએ તારા બ્રાતાને આમ ન કરત, તો તે કાલક્ષેપ કવિના સિદ્ધિ કેમ થાત ? અત્યંત ભયગ્રાત થઇ, નગરીમાં પેસતા તને જોઈને જે મરણ પામે, તે તારા ભાઈનો વધ કરનાર સમાજછે, ત્યારે ભગવંતને નમીને કેશવે ફરી પૂછયું કે પ્રત્યે મારા ભાઈ ઉપર
મશર્માનું આ ભવસંબધી વૈર હતું કે પરભવસંબંધી?'ભગવંત બોલ્યાહે કૃષ્ણ! પૂર્વભવમાં શીપણામાં તારા ભાઈના પાસે કેઈક્રમને માટે બહાર ગયેલ તેની સપતીએ પિતા પુત્ર મૂકો. તે સ્ત્રીએ સપતીની ઈષ્યાથી તે બાલકના મસ્તક ઉપર તરતને પકાવેલ ગરમ રેટ મૂકે. તેના તાપથી કાયમ સમાન તે બાલક મરણ પામ્યા, ઘરે આવતાં તેની માતાએ જે. ત્યારે તેને બહ દુખ થયું. પછી તે બને સ્ત્રીઓ આયુ ક્ષય થતાં મરણ પામી નરક, નિગાદે, અને તર્યચના ભવે ભમીને અકામનિર્જરાના રોગે કેટલાક કર્મ ખપાવતાં તે બંને મનુષ્ય પણમા આવી. ત્યાથી પુણાગે અને દેવ દેવપણાને પામી અને ત્યાંથી અને દેવ ચવીને સોમશર્મા અને ગજસુકુમાલ થયા બાલકને જીવ મા થઈ અહીં પણ પૂર્વ જન્મના વૈરથી–આ દુષ્ટ મારી પુત્રીને પરણીને દુખી કરી’ એવા મિષે જેવા માત્રથી ક્રોધી બનીને સોમશર્માએ તારાભાઈને
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઓ તેમનાય ચરિત્ર-~~
eteen
” એ રીતે માર્યા. પૂર્વ ભવે ઉપાર્જેલ ક અન્યથા થતા ( ઢળતા ) નથી. પ્રભુના સુખથી પોતાના ભાઈના પૂર્વભવના સમધ સાંભળતા ભવ સ્વરૂપ જાણતા છતા મહામાહુથી માહિત થયેલ અને અતિ કૂદન કરતા કેશવે પાત્તે ભાઈને સરકારાદિ કર્યો પછી પેાતાની નગરીમાં પેસતાં તેણે સામશર્માને સુવેલા દીા તેને પગે દારડી બાંધીને માણસા પાસે ચાશથી ચહુટામા લમાગ્યે. અને પછી નગરીની બ્હાર ગીધ વિગેરે ને તે નૃતન અલિદાન આપી દીધું.
ગજસુકુમાલના શાકથી ઘણા યાદવે અને વસુદેવ વિના નવ દશાર્હાએ સ્વામી પાસે દીક્ષા લીધી. ભગવતની શિવાદેવી માતા, સાત ખાંધવ, અને બીજા પણ કૃષ્ણના કુમારીએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી રાજીમતીએ પણ વેરાગ્યથી સ્વા મીપાસે દીક્ષા લીધી. એક નાસાપુટવાળી નદકન્યા તથા બીજી ઘણી યદુઆએ શ્રીનેમિ પાસે દીક્ષા લીધી. કૃષ્ણે પેાતાની કન્યાઓને ન પરણાવવાના અભિગ્રહ લીધે તેથી તેના બધી કન્યાઓએ પ્રભુ પાસે ચારિત્ર લીધુ. કનકવતા, શહિણી અને દેવકી વિના વસુદેવની બધી સ્ત્રીઓએ સયમ લીધે. પેાતાના ઘરે ભસ્થિ તિને ચિતવતાં કનવતીને સકલ કમ તુટી જવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ભગવ તે ક્રમાવેલ દવાએ તેણીના મહિમા કરતાં તે પાતે દીક્ષા લઈને પ્રભુ પાસે આવી ત્યાં પ્રભુના દર્શીન કરી, વનમા જઇ ત્રીશ દિવસનુ અનશન કરી મરણુ પામીને તે કનકવતી મેક્ષે ગઇ.
હવે રામના પાત્ર અને નિષયના પુત્ર સાગરä' કુમારે અગાઉથીજ વિરક્ત ભાવે હતા, તેણે અણુવ્રત લીધાં અને તે વખતે તેણે પ્રતિમાને ધાણુ કરી, તથા હાર શ્મશાનમાં જઈને તેણે કાચેત્સર્ગી લીધા, ત્યાં નિરતર તેના છિદ્રને ોનાર એવા નભસેને તેને દીઠા. અને કહ્યુ —‘અરે પાખડી ! આ શું કરે છે? અત્યારે મલબેલાને હુણુ કરવાના કપટનું ફળ મેળવો લે' એમ કહી દુષ્ટાસય તે નભસેને તેના શિષર ઘડાને કાંઠલા મૂકીને તે ચિતાના અગારાથી ભર્યો. સુષુદ્ધિ એવા સાગરચ તે બધુ શાતિથી સહન કરી પચ પરમેષ્ઠીના સ્મણ પૂર્વક મરણુ પામીને તે દેવલાકે ગયા.
'
એક વખતે ઇન્દ્રે પેાતાની સભામા કહ્યુ કે ભરત ક્ષેત્રમાં કૃષ્ણ દોષાને તજીને સદા ગુણ કીર્તન જ કરે છે. અને અધમ યુદ્ધથી કદી લડતા નથી તેના વચનને સત્ય ન માનતા એક દેવ દ્વારકામા આન્યા તે વખતે તે રથપર બેસીને ઈચ્છાનુસાર ક્રીડા કરવા નીકળ્યેા હતેા. તે ધ્રુવે રસ્તામા શરીરે શ્યામ, સ્મૃતિદરથી પણ દુર્ગં ધથી બધા લેાકાને આધતા એવા એક સુવેલ તો વિષુ તેને જોઈને કેશવ મેલ્યા—અહા ! આ સ્યામાંગ કુતરાના ક્રાત મરકત રત્નના થાળમા જેમ માતી હોય તેમ અત્યં ત ચાલે છે.’ પછી અશ્વને હરનાર બનીને ધ્રુવે કૃષ્ણ,અશ્વન હર્યું" અને પાછળ દાડી આવતા સૈનિકાને તેણે જીતી લીધા, ત્યારે કૃષ્ણ પાતે
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિપ્રભુના વિહારનું વર્ણન
૨૨૯ દેશ્યા અને નજીકમાં આવીને તેણે છતી દેવને કહ્યું–અરે! મારા અશ્વરને કેમ હારી જાય છે? હવે મૂકી દે. જ્યાં જવાનું છે? ત્યારે તે દેવ બોલ્ય–અરે! યુદ્ધમાં મને જીતીને તારા અશ્વને લઈ લે. કૃણે કહ્યું–તે તું રથને છે કારણ કે હું રથી છું, ત્યારે દેવ બે –ભારે રથ કે ગજાદિકની જરૂર નથી. અને બાહુ યુદ્ધ વિગેરે યુદ્ધો પણ નથી કરવા પણ આપણે બને પીઠથી ચુદ્ધ કરીએ ત્યારે કેશવે કહ્યું તેં મને જીતી લીધા, અશ્વને લઈ જા કારણકે બધાને નાશ થતા હોય તે પણ નીચ યુદ્ધથી હું કદી લડતે નથી. એટલે તે દેવે સંતુષ્ટ થઈ ઈદની પ્રશંસાને વૃતાત કહેવા પૂર્વક કેશવને કહ્યું–હે મહાભાગ! વર માગ. કણે દેવને કહ્યું-અત્યારે દ્વારકા ગના ઉપસર્ગથી વ્યાકુલ છે તેની શાંતિને માટે કંઈક આપ.” ત્યારે દેવે કૃષ્ણને ભેરી આપી. અને કહ્યું–છ છ મહિનાને અંતે આને તમારે નગરીમા વગાડવી. એને શબ્દ સાંભળવાથી પૂર્વના રોગ નાશ પામશે અને છ માસ સુધી નવા રોગ ઉત્પન્ન થશે નહીં, એમ કહીને તે દેવ ચાલ્યા ગયે. પછી કેશવે તે રીતે તેવી જ રીતે વગડાવી અને નગરીમાં રાગે શાત થયા. એવામાં ભેરીની ખ્યાતિ સાંભળીને દાહકવરથી પીડિત કઈ ધનાઢ્ય દેશાંતરથી આવ્યે અને લેરીના રક્ષકને તેણે કહ્યું છે ભદ્ર! આ લક્ષ દ્રવ્ય લે અને પલમાત્ર લેરીને કટકે મને આ૫, એટલે ઉપકાર કર.” દ્રવ્યના લેભમાં પડીને ભરીપાલે તે ભેરીને એક કટકે તેને આપે અને ચંદનના કટકાથી તે બે સાધા પૂરી દીધા એ રીતે દ્રવ્યભી એવા ભેરીપાલે બીજાઓને પણ ખંડ ખંડ આપતાં તે લેરી મૂલથી ચંદનના છેદ (કટકા) ચુત ગાદડી જેવી થઈ ગઈ. હવે એક વખતે નગરીમાં ઉપદ્રવ થતાં કેશવે તેને વગાડી. પણ તેને નાદ ઉંદરના જે થશે કે જે સભા સુધી પણ પહોંચી ન શકો. ત્યારે હરિએ પૂછયું- આ શુ ?” એટલે વિશ્વાસુ પુરૂષોએ કહ્યું– ધનલેલી રક્ષકે તે ભેરીને ગોદડી જેવી કરી છે. તેથી કોપાયમાન થયેલ કુણે તે લેરીપાલને મારી નાખ્યા અને અઠ્ઠમ તપ કરી દેવ પાસેથી તેણે બીજી લેરી મેળવી. કારણકે મહા પુરૂને શું દુષ્કર છે? પછી કેશવ રેગશાંતિને માટે તે ભરીને વગાડતે, અને ધનવંતરિ અને વેતરણિ નામના બે વિદ્યોને વ્યાધિની ચિકિત્સાને માટે તેણે આદેશ કર્યો તેમાં તણિ ભવ્ય હોવાથી જેને જે ઉપાય હાય, તે કહીને તેને પ્રતીકાર કરતો અને પોતે પણ ઓષધ આપતે તથા ધવંતરિ પાપસહિત ચિકિત્સા કરતું હતું. તેને મુનિઓએ કહ્યું–અમને આ ઉચિત નથી. ત્યારે પાપી અધ્યવસાય સૂક્ત તે સામે બોલતો કે- સાધુઓને ચોગ્ય કેઈ આયુવેદ હું ભણયો નથી. માટે મારું વચન ન માને,” એ રીતે બને તેવો તે નગરીમાં ચિકિત્સા કરતા હતા.
૨૭
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧e
શ્રી નેમિનાથ ચરિત્રે એક વખતે કૃષ્ણ શ્રીનેમિને પૂછયું–આ બે વૈદ્યોની શી ગતિ થવાની ?” ભગવંત બોલ્યા-ધન્વતરિવદ્ય સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના પાથડામા જશે અને વૈતરણીવેલ વિધ્યાચલમા વાનરે થશે, અને ત્યાજ યાવન પામતાં તે ચૂથપતિ થશે તે વનમાં એક વખત સાથેની સાથે ઘણા સાધુઓ આવશે, તેમાં એક સાધુના પગમાં કટે ભાંગશે તેની રાહ જોતા અન્ય સાધુઓને તે કહેશે કે મને અહી મૂકીને તમે જાઓ. નહિં તે બધા સાથે ભ્રષ્ટ થઈમરણ પામશે” એટલે પગમાથી કટે કહાડવાને અસમર્થ અને દીન મનવાળા એવા અન્ય સાધુઓ તેને નિર્જીવ ભૂમિપર મૂકીને જશે પછી તે ચૂથપતિ વાંદર ત્યાં આવશે. આગળના વાદરાઓ તે મુનિને જોઈને કિલકિલાટ કરી મૂકશે તેમના કેલા હલથી રૂઇ થયેલ ચૂથપતિ આગળ આવશે અને તે સાધુને જોઈને–આવા જનને પૂર્વે મે-ક્યાંક જે છે” એમ વાંદર ચિતવન કરશે એમ તકવિર્તક કરતા તે પિતાના વૈદ્ય સંબંધી પૂર્વભવને યાદ કરશે પછી પર્વતમાથી વિશવ્યા અને રેહિ એ બે ઓષધી તે લાવશે અને વિશલ્યા આષધીને રાતથી ચાવીને સાધુના પગ પર મૂકશે, એટલે શલ્ય (કંટક) રહિત થયેલ તે પગને શ્રણને રૂજાવનારી રેહિણું આષધિથી તે રૂજાવશે. પછી– હું પૂર્વભવે દ્વારકામાં વેતરણિ પૈવ હતો” એવા અક્ષરે તે સાધુની આગળ લખશે. તેના ચરિત્રને સાંભળતા તે મુનિ તેને ધર્મ સંભળાવશે, એટલે ત્રણ દિવસનું અનશન કરીને તે વાનર સહસાર દેવલોકમાં જશે. અને અવધિજ્ઞાનથી તે અનશનમાં રહેલ પોતાના શબની પાસે ઉભા રહી નમસ્કાર આપતા તે સુનિને જેશે. ત્યારે તેજ વખતે આવી ભાતથી મુનિને નમીને તે એ રીતે કહેશે– પરોપકારી સુની! તમારા પ્રસાદથી આ જબરજસ્ત દેવ સમૃદ્ધિ અને પ્રાપ્ત થઈ. એમ કહી તે દેવ તે સુનિને લઈને આગળ ગયેલા સાધુઓ સાથે મેળવશે ત્યા તે સાધુ અન્ય સાથએને વાનરની કથા કહેશે ” એ પ્રમાણે શ્રી નેમિના મુખેથી સાંભળીને વિશેષથી ધર્મ ભાવને ધાર કરતા કૃષ્ણ સ્વામીને પ્રણામ કરીને રવસ્થાને ગયો અને ભગવત વિહાર કરીને અન્ય સ્થાને ગયા
એકદા મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા નેમિનાથ પ્રભુ વર્ષીકાલના પ્રારંભે દ્વારકામાં આવીને સાસર્યા. ત્યારે સેવા કરતા કૃષ્ણ કહ્યું–હે ભગવન! તમે અને બીજા મુનિએ વર્ષીકલમા કેમ વિહાર કરતા નથી?” સ્વામી બાલ્યાવણકાલમાં પૃથ્વી નાનાપ્રકારના છથી વ્યાસ હોય છે. તે કારણે છાને અભય આપનારા મુનિઓ ત્યા સંચરતા નથી. કૃષ્ણ એલ્યા–જે એમ હોય તે પરિવાર સહિત વારંવાર જતાં આવતાં મારાથી ઘણુ જીને નાશ થતો હશે, માટે વર્ષાકાલમાં ઘરથી બહાર હું નીકળીશ નહિ.” એ અભિગ્રહ લઈ હરિ પિતાના
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરા શાળવીનું વૃતાંત. ઘરે ગયા, અને દ્વારપાલને તેણે હુકમ કર્યો કે– વર્ષાકાલ સુધી કેઈને મારા ઘરે આવવા ન દેવું.
હવે તે નગરીમાં વીર નામે શાળવી (વણકર) કેશવને પૂર્ણ ભક્ત હતે. કેશવને જોઈ પૂછને તે જમતે હતે, અન્યથા નહિ. તે વખતે હરિના ઘરે પ્રવેશ ન પામતા દ્વાર૫ર રહેલ તે વીરે કૃષ્ણને ઉદ્દેશીને દિવસે દિવસે પૂજા કરતા, પરકૃષ્ણના દર્શન ન પામવાથી તે કદિ જમતે નહિ. હવે વર્ષાકાલ વ્યતીત થતાં હરિ ઘરથી બહાર નીકળ્યા, એટલે બીજા બધા રાજાઓ અને વરે તેની સેવા કરવા આવ્યા. ત્યા વાસુદેવે વીરાને પૂછયું–કેમ દુબળા પડી ગએ છે?” ત્યારે દ્વારપાલાએ દર્બલ્યના કારણરૂપ તેને વૃત્તાત કહી સંભળાવ્યો તે સાંભળાને કૃષ્ણ દયા લાવીને પોતાના ઘરે આવવાને તેને પ્રતિબંધ દૂર કર્યો.
એક વખતે પરિવાર સહિત કૃષ્ણ શ્રીનેમિને વંદન કરવા ગયા. ત્યાં ભગવતે કહેલ યતિધર્મ સાંભળીને તેણે પ્રભુને કહ્યું –“હે ભગવન્! સાધુપણુમા હું સમર્થ નથી, તથાપિ બીજાઓને દીક્ષા આપવાનો તથા અનુમોદવાને હું નિયમ લઉં છું. જે કઈ દીક્ષા લેશે, તેને હું અટકાવીશ નહિ અને પિતાના પુત્રની જેમ તેને દીક્ષા મહત્સવ કરીશ.” એ પ્રભુ પાસે અભિગ્રહ લઈને વિષ્ણુ ચાલ્યા ગયા. અન્યદા વિવાહ યોગ્ય કન્યાએ કૃષ્ણને નમવા આવી, તેમને હરિએ કહ્યું – “તમેં સ્વામિની (રાણું) થશે કે દાસી થશે?” ત્યારેઅમે રાણીઓ થઈશ ? એમ બેલતી તેમને કણ કહેતા કે-હે ભદ્રાઓ! તે શ્રીનેમિ પાસે દીક્ષા લઈ હ.” એમ અનુક્રમે વિવાહ ચગ્ય કન્યાઓને તે દીક્ષા લેવરાવતે હતે. એક વખતે કઈ રાણીએ પિતાની કેતમજવી પુત્રીને કહ્યું “હે વત્સ ! તને તારે પિતા પૂછે, ત્યારે નિશંક થઈને કહેજે કે –“હે પ્રભે! મારે દાસી થવું છે, સ્વામિની નથી થવું.” એ રીતે તે વિવાહ યોગ્ય કન્યાને શિખામણ આપીને માતાએ તેને પિતા પાસે મોકલી. ત્યાં પિતાએ પૂર્વવત્ પૂછતાં તેણીએ માતાનું વચન કહ્યું તે સાંભળીને કૃષ્ણને વિચાર થયો કે મારી પુત્રીઓ ભવાટવીમાં ભટકશે અને અપમાન પામશે, તે તો કોઈ રીતે ચુક્તજ નથી. માટે હવે માતાની શિખામણ પ્રમાણે બીજી કેઈ ન બોલે તેમ કરૂં. ” એમ ધારી તા ઉઠાવીને હરિએ વીરા શાળવીને પૂછયું તે કંઈ ઉત્કૃષ્ટ કામ કર્યું છે? તે
– ઉત્કૃષ્ટ કામ તે મેં કંઈજ નથી કર્યું ” એમ બોલતા તેને ફરી કૃષ્ણ કહ્ય–તે પણ ત પૂરતો વિચાર કરીને બોલ ? ત્યારે વીરા શાળવીએ હર્ષ પામીને કહ્યું- બદરી (બારડી) પર રહેલ કાકિ પૂર્વે પાષાણુ મારીને પૃથ્વી. પર પાડી નાંખે, અને તે મરણ પામ્યા. તથા ચક્રથી પડેલ રેખામા વહેત માર્ગનું પાણી મેં ડાબા પગથી દબાવીને અટકાવી દીધું અને તે દૂરથી જ ચાલ્ય ગયું. તેમજ વસ્ત્રપર રહેલા ઘડામાં પડેલ અને ગિણગણાટ કરતી માખીને મે
Page #244
--------------------------------------------------------------------------
________________
રસર
શ્રી મનાથ ચરિત્ર તેના સુખપર ડાબો હાથ દઈને બે વખત પકડી રાખી.” એમ સાંભળીને કૃષ્ણ રાજી થયા, પછી બીજે દિવસે સભામાં આવીને કેશવે રાજાઓની આગળ કહ્યું“ અરે ! પિતાના કુળને અનુચિત એવું આ વીરા શાળવીનું ચરિત્ર છે. એટલે તે બધા સાવધાન મનથી સ્વામિની દીર્ધાયુષી થાઓ એમ બોલતા સાંભળવા લાગ્યા. ત્યારે કુફરીથી બાહ્યા–“જેણે બદરીવનમાં વસતા રક્તકુણાના આટેવાળા નાગને ભૂમિશથી મારી નાંખે, તે આ શાળવી ક્ષત્રિય, જેણે ચક્રથી ખણાયેલ અને હુષ જળને વહેતી એવી ગંગાને ડાબા પગથી અટકાવી રાખી, તે આ વઘુકર ક્ષત્રિય, અને જેણે કલશીપુરમાં વસતી તથા ઘોષ કરતી એવી સેનાને ડાબા હાથથી અટકાવી દીધી, તેજ આ ક્ષત્રિય માટે હે ક્ષત્રિયે! પુરૂષાર્થમાં સારી રીતે પ્રગટ થયેલ આ જમાઈ મને ચગ્ય જ છે.” એમ કહીને હરિએ વીરાને કહ્યું મારી આ કેતુમારી પુત્રીને તમે ગ્રહણ કરે છે તેમ કરવાને ઈચ્છતો ન હતે છતાં કૃષ્ણ ભ્રકુટી ભીષણ થઈને કહ્યું. એટલે વીર કેતમજીને પરણીને પોતાના ઘરે લઈ ગયે તેના ઘરે તેણી તે માત્ર પથારીપરજ પડી રહેતી, અને વીરો નિરંતર તેને દાસ થઈને રહેતા. એક વખતે કેશવે પૂછયું–બહે વીર!કેજીમજી તારે હુકમ બરાબર બજાવે છે તે બા –“હે પ્રભે! કિકરની જેમ હું તેની આજ્ઞા બરાબર ઉઠાવું છું.” ત્યારે કુણે તેને કહ્યું
હવે પોતાનું કામ જે તું તેની પાસે જખરાથી નહિં કરાવે, તે હું તને કેદખાનામાં નાખીશ” એટલે કુષ્ણુના અભિપ્રાયને જાણું વીરાએ પોતાના ઘરે આવીને કેતુમંજવીને કહ્યું અને માટે પાણુ કર, નિશ્ચિત થઈને કેમ એકી છે?” ત્યારે-કેળી જે તું શું મને જાણ નથી?” એમ બોલતી તેણીને વીરાએ ઢોષ લાવીને દેરડીવતી નિઃશંકપણ મારી, એટલે રેતી રાતી કે,મંજરીએ પિતા પાસે જઈને પિતાને તે પરાભવ કહી બતાવ્યું.
ત્યારે કૃષ્ણ કહ્યું- હે પુત્રી ! સ્વામિની પણાને મૂકીને તે પોતે જ દાસીપણું માગી લીધુ.તે બોલી–તે તમે મને હજી પણ રવામિનીપણું આપો.કેશવ બા–અત્યારે તે તું વીરાના તાબામાં છે. મારા તાબામાં નથી.” પછી અત્યંત આજીજીથી તેણુએ કહ્યું, ત્યારે કૃષ્ણ વીરાને વાટીને ભગવત પાસે તેણીને દીક્ષા અપાવી.
એક વખતે કુણે સમસ્ત મુનિઓને યાદશાવર્ત વાંકણે વાદ્યા, ત્યારે બીજા રાજાઓ નિર્મળ અને ખિન્ન થઈને બેસી રહ્યા. પણ વાસુદેવના અનુસાર કેશવની ભકિતથી તેની પાછળ વીરાએ પણ બધા સાધુઓને દ્વાદશ વાદ વાંદ્યા. પછી કૃષ્ણ વામને કહ્યું- હે ભગવાન !ત્ર સાઠ સંગ્રામ કરવાથી મને તે થાક ન લાગે કે જે થાક આ વાંદવુથી લા. ત્યારે સર્વિસ બાલ્યા- હે કેશવ! તેં આજ ઘણું પુથ ઉપાર્જન કર્યું. સારિક સમ્યકત્વ અને તીર્થંકર નામ કર્મને તે આજે
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી ઢઢણુ મુનિનુ વૃત્તાંત
૨૧૩
wwwwwww~~N AV
ઉપાર્જન કર્યું. વળી સાતમી નરક ચેષ્પ આયુને ટ્રુ કરીને તે ત્રીજી નરકચેાગ્ય આયુ માંધ્યું અને પ્રાંતે તુ તેને નિકાચિત કરીશ. ' એમ સાભળતાં હ પામીને કૃષ્ણે મેલ્યા. ‘હે નાથ ! હું કરી વાંદણા આપું કે જેથી પ્રથમની જેમ મૂલથી મારૂ નરકાચુ તુટી જાય, ’ સ્વામી માલ્યા− હવે તે તારા દ્રવ્યવાંદણાં થાય, અને ફળ તે ભાવ વાંદણાંથી મળે ? ત્યારે કૃષ્ણે વીરાનુ ફૂલ પૂછતાં ભગવંતે કહ્યુ – એને કાચકલેશ માત્ર ફળ થયુ કારણકે એ તે તારા નુસારે વાદે છે. ’ પછી ભગવંતને વાંદી તેમના વચનને મનમાં ભાવતા ક્રુષ્ણ પરિવાર સહિત દ્વારકામાં ગયા.
.
એક વખતે શ્રી નેમિનાથ દેશનામાં અષ્ટમી, ચતુર્દશી વિગેરે પૂર્વ દિનનુ માહાત્મ્ય વર્ણવતાં કૃષ્ણે મજલિ જોડી પ્રભુને નમીને વિનંતી કરી કે—હૈ સ્વામીન રાજ કાર્ય મા વ્યગ્ર હાવાથી બધા પર્વ દિવસેાને હ આરાધી શક્તા નથી. વર્ષ મા એક ઉત્તમ દિવસ મતલાવા. ’ ભગવાન મલ્યા જે દિવસે તી કરાના દ્વાઢસા કલ્યાણુક થયા છે એવા માગશર મહિનાની અજવાળી એકાદશીના દિવસ માટા છે. પૂર્વે પણ સુવ્રત શ્રેણી વિગેરેએ આશયેલ છે.’ ત્યારે કેશવે ફરી ભગવતને પૂછ્યુ હું જિનેન્દ્ર ! એ સુવૃત્ત શ્રેણી કાણુ હતા ? ’ એટલે પ્રભુએ તે શ્રેણીના બધા સબંધ બતાવ્યા અને કૃષ્ણ ચમત્કાર પામ્યા. પછી વિષ્ણુએ પ્રભુને એકાદશી તપના વિધિ પૂછી, અને ભગવતે મોત સહિત ગુણણાદિ અધા વિધિ કહી મતાન્યેા. તે સાંશળીને પ્રજા સહિત કૃષ્ણ તે મૌન એકાદશીના મહા પર્વૈદિનને આરાધવા લાગ્યા.
હવે કુષ્ણુની ઢઢણા રાણીથી ઉત્પન્ન થએલ ઢઢણુ નામે પુત્ર ચૈાવન પામતાં ઘણી રાજકુમારીઓને પરણ્યા. એકદા તેણે ભગવ’ત પાસે ધમ સાંભળતા વિરકત્ત બુદ્ધિ થવાથી, પિતાએ દીક્ષા મહાત્સવ કરતાં તેણે દીક્ષા લીધી, ઢઢણુ પ્રભુની સાથે વિચરવા લાગ્યા, ઘણા સાધુઓને તે માન્ય થઇ પડ્યો એવામાં તેને તરાયક્રમ ઉદય આવ્યું જ્યાં જ્યાં તે ગયા, ત્યાં તે ભક્ત પાનાદિક કંઇ પામી ન શકયો. તેની સાથે જે જે મુનિ ગયા, તે પણ શિક્ષા ન પામ્યા. ત્યારે સાધુઓએ શ્રી નેમિને વિનંતી કરી કે હે સ્વામિન્ ! ત્રણ લેાકના નાથ એવા તમારા શિષ્ય અને કૃષ્ણના પુત્ર ઢઢણુષ્ટિ, મટા શ્રેષ્ઠી, ધાર્મિક અને ઉદાર જનાથી ભરેલી આ દ્વારકા નગરીમાં ભીક્ષા ને પણ પામતા નથી, તેનું શું કારણ હશે ? ત્યારે પ્રભુ માલ્યા—દ્ધ પૂર્વે મગધ દેશમાં ધાન્યપૂરક નામના ગામમા રાજાના અધિકારી પરાશર નામે બ્રાહ્મણ હતા. તેણે ગ્રામ્યજના પાસે રાજક્ષેત્રો વવાવ્યા. હવે એક વખતે ભાજન આવતા પણ તે બ્રાહ્મણે ખેડુતાને લાજનને માટે છુટા ન કર્યાં. સુષીત અને તૃષાતુર તથા થાકેલા તે બળદો અને ખેડુતો પાસે તે વીષે ખેતરમાં દરેક પાસે એકેક આંટા વધારે દેવરાત્ચા, તે અંતરાય કમ ખાધી, મરણ પામી, કેટલાક સ સાર ભમીને આ ઢઢણુ થયા છે. અત્યારે તે ક તેને ઉચમાં આવ્યું છે. ” તે સાંભળીને સંવેગ પામતા ઢંઢષિએ ભગવ તની પાસે— પલબ્ધિથી મળેલ શિક્ષા
"
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
શ્રી નેમિનાથ ચરિત્રનહિ લઉ, એ અભીગ્રહ લીધે તે અલાભપરીષહને સહન કરતા અને અન્ય લબ્ધિથી આહાર ન લેતા તેણે કેટલેક કાળ વીતા.
એક વખતે સભામાં બેઠેલ વાસુદેવે ભગવંતને પૂછયુ– હે ભગવાન ! આ મુનિઓમા દુર કરનાર કોણ છે? સ્વામી બાલ્યા–આ બધા મુનિઓ કુકર કરનારા છે, પણ અલાભ પરીષહને સહન કરનાર ઢઢણ ઉત્કૃષ્ટ છે, કે જેણે તેમ કરતાં આટલે કાલ વીતાવ્યું,” પછી પ્રભુને નમીને હર્ષ પામતા કુણે દ્વારકામાં પ્રવેશ કરતા ગેચરીને માટે જતા ઢઢણષિને જોયા એટલે તરત હાથીપરથી નીચે ઉતરીને અત્યંત ભક્તિથી કેશવે તેને વદન કર્યું. ત્યારે એક શ્રેણિએ જોઈને વિચાર કર્યો આ કે ધન્ય છે કે જેને કુણુ વદન કરે છે.” પછી ગોચરીએ ભમતા ઢઢણુ પણ તેજ શેઠના ઘરે ગયા ત્યારે બહુમાનથી તથા અત્ય ત ભક્તિથી શ્રેણીએ તેને મોદક લહેરાવ્યા. હવે ઢઢણે આવી ભગવંતને નમીને વિનંતી કરી કે –“હે સ્વામિનું! મારૂ અંતરાય કર્મ ક્ષીણ થયું કે સ્વલબ્ધિથી હું ભિક્ષા પામ્યો.' સ્વામી બાલ્યા–
તારૂ અંતરાય કર્મ ક્ષીણ નથી થયું, પણ આ તો હરિની લબ્ધિ છે, તને હરિએ વાં, તેથી ભકભાવી શ્રેષ્ઠીએ તને પહિલા.” તે સાંભળી રાંગારિરહિત તે ત્રષિ “આ પરલબ્ધિ છે એમ ધારી તે શિક્ષાને નિજીવ ભૂમિપર પરઠવા લાગ્યા. અને ત્યારે–“અહો ! જીને પૂર્વ ઉપાર્જ લા ક હુરત છે.” એમ સ્થિર ધ્યાન કરતા અને ભવનું સ્વરૂપ વિચારતા તે ઋષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે શ્રી નેમિને પ્રદક્ષિણા દઈ, દેએ પૂજિત એવા તે ઢઢણુર્ષિ કેવલીની સભામાં બેઠા.
હવે શ્રીનેમિપ્રભુ ગ્રામ, આકર અને નગરાદિક પ્રત્યે વિહાર કરતા એક વખતે પાપાદુર્ગ નગરમાં આવ્યા. ત્યા ભીમ નામે રાજા અને તેની રાજગૃહના રાજા જિતશત્રુ અને કમલારાણીની પુત્રી સરસ્વતી નામે રાણું અત્યંત મૂર્ખ હતી. વંદનને માટે આવેલ તે રાજાએ ભગવતને પૂછતાં પ્રભુ બોલ્યા- “પૂર્વભવમાં પધરાજની પવા અને ચંદના નામે બે પત્ની હતી. રાજાએ પધાને એક ગાથાને અર્થ પૂછો, એટલે તેણુએ તે કહી બતાવ્યું. તેના પર પતિનું માન જોઈને ચં. દનાએ ચોપડી (પોથી) બાળી નાખી. તે મરણ પામીને તે કર્મના ગે આ તારી પની મૂર્ણ થઈ છે.” એમ સાંભળીને તે બોલી–હે સ્વામિન' આ મારૂં જ્ઞાનાંતરાય કર્મ ક્ષીણ શી રીતે થશે?” પ્રભુ બેલ્યા – જ્ઞાનપચમીની આરાધના કરવાથી પછી તેણીએ જ્ઞાનપચમી આરાધી અને તેનું જ્ઞાનાંતરાય કર્મ ક્ષીણ થયુ.
ત્યારબાદ ત્યાંથી વિચરતા ભગવત પાછા દ્વારકામાં આવ્યા ત્યાં સ્વામી રહેતે છતે એક્વાર અકરમાત વૃષ્ટિ થઈ રથનેમિ ગોચરી માટે ભમીને સ્વામી પાસે ચાલ્યા, પણ તે વૃષ્ટિથી એકદમ ભીંજાયેલ રથનેમિ એક ગુફામાં પઠા. તે વખતે રાજીમતી સાથ્વી પણુ ભગવંતને નમીને પાછી ફરી. તેની સહચારી સાધ્વીઓ વૃષ્ટિથી ભય પામીને બધી ચાલી ગઈ, પશુ રામતી અજાણતા તેજ
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રીરામતીરહનેમિનાં સવાર
ર૧૫ ગુફામાં પેઠા. પૂર્વે પટેલ રથનેમિને અંધકારને લીધે ન જોતી અને ઉપર રહેલ એવી તે રાજીમતીએ વસ્ત્રો સુકવવાને મૂક્યા. તેને વારહિત જોઈને કામપીડિત રથનેમિ બોલ્યા–“હે સુંદરી પૂર્વે પણ તારી પ્રાર્થના કરી છે, અત્યારે સંગને અવસર છે. તેના સ્વરથી તેને રથમ જાણીને તરત પોતાના અગપાગ ગાવીને તે બોલી કુલીન પુરૂષને આવું કદી ન છાજે ! સર્વજ્ઞ ભગવંતને તું લઘુભ્રાતા અને શિષ્ય છે. તે અને લોકથી વિરૂદ્ધ એવી આ બુદ્ધિ તને કેમ સુજી ? હું સર્વજ્ઞની શિષ્યા હોવાથી તારૂં વાછિત પૂરીશ નહિ. આવી માત્ર વાંછાથી પણ ત ભવસાગરમાં પડીશ. શાસ્ત્રમાં એવું કહ્યું છે–ચયવ્યને વિનાશ કરતા, સાધવીનો શીલભંગ કરતા, ષિને ઘાત કરતાં અને જિનશાસનની હીલણ કરતાં પ્રાણ સમ્યકવરૂપ વૃક્ષના મૂલમાં અગ્નિ નાખે છે. અર્ગ ધકકુળમાં ઉત્પન્ન થયેલા સર્વે મળતા અગ્નિમાં પેસવાનું કબુલ કરશે, પણ પોતે વમેલ વિષ ભગવાને તે કદી નહિ ઈચ્છે. અરે અપયશના કામી! તને ધિક્કાર છે કે તું જીવિતેના કારણથી વમેલનું પાન કરવાને ઈચ્છે છે. તે કારણથી તને મરણજ કલ્યાણરૂપ છે. હું ઉગ્રસેન રાજાની પુત્રી અને તું સમુદ્ધવિજય રાજાનો પુત્ર, તે અગક કુલના નાગની જેમ આપણે વસેલ વિષ ભેગવવુ ન જોઈએ જેથી તું નિશ્ચિત થઈને નિર્મળ ચારિત્રને આચર. મન્મથથી પીડિત થઈ જે તું જીતુ વાછા કરીશ, તે વાયુથી હણાયેલા વૃક્ષની જેમ અસ્થિર બની જઈશ.” એ પ્રમાણે રાજીમતિએ પ્રતિબોધેલ તે વારંવાર પશ્ચાતાપમાં તત્પર થઈ, સર્વ ભેચછાને તજીને તીવ્ર વ્રત પાળવા લાગ્યા અને તે દુશ્વરિત્ર પ્રભુ પાસે આવી, એક વરસ છશ્વાસ્થ રહી શુદ્ધમતિ એવા તે રથનેમિ મુનિશ્રી કેવલજ્ઞાન પામ્યા
હવે ભવ્યરૂપ કમલને સૂર્યસમાન ભગવાન અન્યત્ર વિચારીને પુનઃ એકદા ગિરનાર પર્વતના સહસાવનમા સમેસર્યા. ત્યારે કેશવે પાલક, શબ વિગેરે પત્રાને કહ્યું- અરે! પ્રભાતે ભગવંતને જે પ્રથમ વાંદશે, તેને હું મન માનતા અશ્વ ઍપીશ.” તે સાભળી પ્રભાતે શય્યાથી ઉઠીને ઘરે રહા છતાં શામકુમારે અત્યંત ભાવથી શ્રીનેમિને વાંદ્યા, અને પાલકે મોટી રાત્રે ઉઠી, સારા અશ્વથી ત્યાં જ અભવ્ય પણાથી હદયમા આક્રોશ પામતા તેણે પ્રભુને દ્રવ્યવદનથી વાંદ્યા. એટલે પાલકે દર્પકઅશ્વ માગતા હરિએ કહ્યું- સ્વામી જેને પ્રથમ વદનાર કહેશે, તેને હું અશ્વ આપીશ.” પછી તરત જઈને કેશવે પ્રભુને પૂછયું-“પ્રથમ તમને કેણે વાદ્યા. ?” પ્રભુ બોલ્યા-પાલકે મને દ્રવ્યથી અને શાંબ ભાવથી પ્રથમ વંદન કર્યું ” “એટલે શું ?” એમ કૃષ્ણ પૂછતાં ભગવંત બોલ્યા- આ પાલક અભવ્ય છે, અને જા બવતીને પુત્ર શાંબ તે ભવ્ય ધર્માત્મા છે. ”તે સાંભળીને કોપાયમાન થયેલા કેસરિષ કુણે ભાવહીન એવા તે પાલક પુત્રને કહાડી મૂક્યો અને શાબને મન માનતે અશ્વ આપીને મહામંડલિક બનાવ્યા એ પ્રમાણે શ્રી વિજય ગણી વિરચિત શ્રી અરિષ્ટનેમિના
ચરિત્રમાં અગ્યારમે પરિદ સમાપ્ત,
Page #248
--------------------------------------------------------------------------
________________
--
--
-
---
-
My,
द्वादश परिच्छेद.
પ્રકરણ ૧૯ મું.
ત
:
દ્વારકાદહનષ્ણુવાસુદેવનું અવસાન. C એ કવખતે વિનીત્મા કેશવે શ્રી નેમિનાથને નમસ્કાર કરી દેશનાને અંતે છે અંજલિ જેડીને પૂછયું કે “હે પ્રી દ્વારકા, યાદવે અને મારે
ક્ષય શી રીતે થશે? શુ કે કારણે? અન્ય કઈ કરશે કે પિત જ કાલના વશથી થશે?” એટલે ભગવાન બેલ્યા– શેર્યપુરની “ બહાર આશ્રમમાં પરાશર એવા નામે એક તાપને અગ્રેસર હતા. તેણે યમુનાદ્વીપમાં જઈને કેઈ નીચ કુલની કન્યાને સેવી, તેમને દ્વૈપાયન નામે પુત્ર ચચ. યાદવેની સાથે મૈત્રીભાવથી અહીં રહેતા, તે બ્રહ્યાચારી પરિવ્રાજકને મદિરામાં અધ બનેલા શાંબાડિક મારશે, તેથી ક્રોધાયમાન થયેલ તે યાદવની સાથે દ્વારકાને બાળી નાખશે. તારા ભાઈ જરાકુમારથી તારૂ મરણ થશે.” ત્યારે બધા યાદાએ “અરે! આ કુલાંગાર”એમ અંત:કરણમાં તિરસ્કાર લાવીને જરાકુમારને જે. હવે તે જરાકુમાર “હું વસુદેવને પુત્ર થઈને શું ભાતાને ઘાત કરનાર થઈશ? માટે તે બધું ટાળવાને હું પ્રયત્ન કરૂ ” એમ ચિંતવતા ઉઠી, શ્રી નેમિને નમી બે ભાથાને ધારણ કરી ધનુષ્યધારી એવા તેણે કેશવની રક્ષાને માટે વનવાસ સ્વીકાર્યો, અને તે દ્વૈપાયન લેકતિથી તે પ્રભુનું વચન સાંભળી દ્વારકા અને યાદવેની રક્ષા કરવા વનવાસી થયે પછી કૃષ્ણસ્વામીને નમી ચિંતાતુર બનીને દ્વારકામાં આવ્યે, અને આ બધો અનર્થ મદથી થવાનું છે” એમ ધારીને મને અટકાવ કર્યો. કેશવની આજ્ઞાથી પાસેના ગિરનાર પર્વતના કદબવનમાં કાદંબરી ગુફામાં રહેલ શિલાકડામા પૂર્વે કરેલા મધ, દ્વારકાના બધા લેકે ઘરની પાળના નીરની જેમ ઉપાડી જઈને નાખ્યા
હવે સિદ્ધાર્થ નામે બાંધવ સારથિ બળદેવને કહેવા લાગે-“આ નગરીની અને યદુકુળની આવી દુર્દશા મારાથી કેમ જેવાશે? માટે મને છુટા કરે કે જેથી હું ભગવંતની પાસે અત્યારે જ વ્રત લઈ લઉં, કાલક્ષેપ મારાથી સહન નહિ થાય.
Page #249
--------------------------------------------------------------------------
________________
વીરપ્રનું દાન-પુણનું મવસાન. ત્યારે અથ મુકતાં બલદેવ – બ્રાત! આ શું તું ચગ્ય બોલે છે કે બ! વિસર્જન કરવાને અસમર્થ છતાં મેં તને વિસર્જન કર્યો છે, પણ તપ તપ મરણ પામી દેવગતિમા જતાં આ જાતુનેહને યાદ ક્રી વિપદમાં આવેલા અને તું બોધ આપવા આવજે.” પછી તે કબુલ કરીને સિદ્ધાર્થે સ્વામી પાસે દીક્ષા લીધી, . અને છ મહિના ઉસ્તપ તપી મરણ પામીને તે દેવકે ગયે.
હવે અહીં લોકોએ પૂર્વ વિલાકુંડમાં જે મદિરા નાખી હતી તે નાના પ્રકારના અનેક ના પુષ્પ પડવાથી બહુજ સ્વાદિષ્ટ બની ગઈ. એવામા વૈશાખ મહિને શબકુમારને કે પુરૂષ ભમતે ભમતે ત્યાં ગયે. તરસને લીધે તે મદિરા જેને તે પીધી, અને હર્ષ પામતા તે મદિરાથી મસક ભરીને તે શાબના ઘરે ગયે, તે ભરે તેને આપી, એટલે હર્ષ ઉપજાવે એવી તે મદિરાને જેના હર્ષ પામનાં શબે તેનું ખુબ પાન કરીને કહ્યુંહે ભદ્રા તને આ ક્યાં હાથ લાગી?” તેણે તેનું સ્થાન બનાવ્યું. પછી બીજે દિવસે મદોન્મત કુમારની સાથે શાંબ કાદંબરી ગુફામાં ગમે ત્યાં કાદંબરીગુફાના રોગથી કાદરી નામની તે મદિગને તૃષાતરમનદીના જેઈને પામે તેમતે પ્રમોદ પામ્યું, અને ફલેલા વૃક્ષના વનમાં મદિરા પીવાન માટે એક સ્થાન બનાવી નાકા પાસે મદિરા મગાવીને શબે મિત્રો, ભાઈઓ અને કાકાઓ સહિત તેનું પાન કર્યું. ચિરકાલથી પ્રાપ્ત થયેલ, બહુ જુની. સાગ દ્રવ્યથી સિદ્ધ થયેલ એવી તે મદિરાને પીતા તેઓ તૃમિ ન પામ્યા પછી મદ્યપાનથી અંધ બનેલા અને કીડા કરતા તે કુમારોએ આગળ તે પર્વતને આશ્રીને રહેલ તથા ધ્યાનસ્થ એવા પાથનરૂથિને જે. ત્યારે સાંજે પિતાના સંબંધીઓને કહ્યું કે આ મારા નગરી અને કુલને નાશ કન્નાર છે, માટે એને મારે. જે એને મારી નાખીશું તે પછી શી રીતે એ નાશ કરશે? આથી પિન થયેલા તે બધા પાષાણ, પાદપ્રહાર, લપડાક અને મુણિઘાતથી વારંવાર તેને મારવા લાગ્યા. તેને પૃથ્વી પીઠ૫ર પાડી, મરણતોલ કરીને તે હાસ્કામા ગયા, અને પોતપોતાના ઘરમાં પેઠા. તે બધું ચર પુરૂ મારફતે કૃણે જાણી લીધું. તે જાતા બાદ ખેદ પામી મનમાં ચિંતવવા લાગ્યો કે–અહા! કુલને અંત આણનાર આ કુમારની દુર્દીતતા! પછી રામસહિત કેશવ પાથન પાસે ગયે. ત્યાં કોધથી જેના નવ રત છે, એવા દષ્ટિવિષ સર્ષ સમાન તે કંપાયનને તેણે દીઠા, અને મદન્મત્ત હાથીને જેમ મહાવત તેમ મહાભયંકર તે ત્રિદંડીને કણ શાંત પાડવા લા –હે તાપસાસર! ધ એજ મહારી છે, જે ને માત્ર આજ ભવમાં દુઃખ આપતું નથી, પણ પછી લાખે જન્મ સુધી પણ તે દુખ આપે છે. મદ્યપાનથી અંધ બનેલા અને અજ્ઞાની એવા મારા પુત્રોએ જે તમારા અપરાધ કર્યો, હે મહ! તે ક્ષમા કરો. તમને અમાં યુક્ત નથી. એમ ૨૮
Page #250
--------------------------------------------------------------------------
________________
રાટ
શ્રી નેમિનાથ ચરિત્રકેશવે કહ્યા છતાં તે ત્રિદંડી શાંત ન થયે, અને બોલ્યા કે –“હે કૃષ્ણ! તારા આ શામ (કંડ) વચનથી સર્યું, તારા રૂાએ મને મારતાં લેકે સહિત દ્વારકાને બાળવાનું મેં નિયાણું કર્યું છે અહીં તમે બે વિના બીજે કઈ છુટી શકે તેમ નથી. પછી રામે કેશવને અટકાવ્ય-તે બાંધવ! આ પરિવ્રાજક્ત હવે વૃથા મનાવે નહિ. આ અધર્મશિરોમણિ લાગે છે હાથ, પગ અને નાક-એ ત્રણ જેના વાંકા હોય, હઠ, દાંત અને નાક એ ત્રણ જેના સ્થલ હાય, વેચન જેના વિલક્ષણ હાય, અને અગોપાંગ જેના હીન હોય એવા પુરૂ ક્રીય શાત થતા નથી માટે હે ભ્રાત! એને સુકુમાલ વચન કહા છતાં પણ જે બનવાનું છે, તે કઈ રીતે ટળનાર નથી. સર્વતનું બલવું અન્યથા કદી થતુ નથી.” પછી શાકાતુર કેશવ પિતાના ઘરે ગયે, અને દ્વૈપાયનનું નિયાણું નગરીમાં પ્રગટ થયું. બીજે દિવસે પટાહ વગડાવતાં તેમાં કેને એવું જણાવી દીધું કે–“હે લકે! તમે વિશેષથી ધર્મમાં તસર થાઓ.” ત્યારે બધા લેકે તે પ્રમાણે કરવા લાગ્યા હવે ભગવાન પણ રેવતાચલપર સમસર્યા ત્યાં જઈ, વંદન કરી કૃષ્ણ જગતને મહા મેહરૂપ નિદ્રાના અંધકારને દૂર કરવામાં સૂર્યની પ્રભા સમાન દેશના સાંભળી. તે ધ–દેશના સાંભળીને પ્રશ્ન, શાબ, નિષધ, ઉત્સુક, સારણ વિગેરે કેટલાક કુમારેએ દીક્ષા લીધી. તથા સત્યભામા, રુકિમણ, વબવતી વિગેરે યાદની ઘણી સ્ત્રીઓએ વરાચ પામી સ્વામી પાસે દીક્ષા સ્વીકારી. પછી ક પૂછતાં પ્રભુ બોલ્યા–“વૈપાયન બારમે વરસે આ દ્વારકાને બાળશે” ત્યારે કેશવે વિચાર્યું કે- સમુદ્રવિજયાદિ ધન્ય છે કે જેમણે અગાઉથી દીક્ષા લઈ લીધી. રાજ્યમાં લુબ્ધ અને દીક્ષારહિત એવા મને ધિક્કાર છે. તેનો આશય જાણીને ભગવત ત્યા–“હે કેશવ! વાસુદેવે કદી દીક્ષા લેતા નથી. લીધી નથી અને લેશે પણ નહિ. કારણ કે તેઓ નિદાનથી વજીની અર્ગલા જેવા બનેલ હેવાથી અવશ્ય અગતિમાં જ જાય છે. તું ત્રીજી વાલુકાપ્રભા નકે જવાનું છે તે સાંભળીને કેશવ અત્યંત વ્યાકુલ થઈ ગયા એટલે સર્વિસ પ્રભુ ફરી વ્યા–બહે હરે! તું ખેદ ન કર. કારણ કે ત્યાંથી નીકળીને મનુષ્ય થશે. ત્યાથી મરણ પામીને વૈમાનિક દેવ થશે, અને ત્યાંથી ઉત્સર્પિણું કાલ આવતા તાત્યપર્વતની પાસે પુઢા નામે દેશમા ગગાદ્વાર નગરમાં જિતશત્રુ રાજાને પુત્ર અમમ નામે બા તીર્થકર થઈશ અને બલદેવ બ્રહાદેવકા જશે, ત્યાંથી ચવીને મનુષ્ય થશે, ત્યાથી દેવગતિમાં છે, ત્યાંથી ચવીને આ ભરતક્ષેત્રમાં પુરૂષ થશે. હે કેશવ! અમમ તીર એવા તાર તીર્થમા તે મોક્ષે જશે.” એમ જ્હીને શ્રી નેમિ વિહાર કરતા અન્યત્ર ચાલ્યા ગયા અને તીર્થકર પદની પ્રાપ્તિને સાંભળવાથી હર્ષ પામેલ કશુ પણ પ્રભુને નમીને દ્વારકામાં ગમે ત્યા હરિએ ફરીને નગરીમાં તેજ પ્રમાણે ઘણા કરાવી અને તેથી બધા લોકો વિશે ધર્મમાં તમર થયા
Page #251
--------------------------------------------------------------------------
________________
દ્વારકાનું દહન કૃષ્ણનું અવસાન.
૧૯
હવે તૈપાયન મચ્છુ પામીને અગ્નિકુમારમા ઉત્પન્ન થયે, તે પૂર્વ વૈને સંભારીને દ્વારકામાં આાગ્યે, પરંતુ ત્યાં તે સુરે બધા લોકોને ચતુર્થ ( એક ઉપવાસ), ષષ્ઠ, અને અભ્રમાદિતપમાં રક્ત અને દેવપૂજામા તમર થયેલા દીઠા. તેથી ધર્મના પ્રભાવથી ઉપદ્રવ કરવાને અસમર્થ એવે તે દુમતિ છિદ્રોને જોતા અભ્યાર વરસ ત્યાં રહ્યો. હવે માણ્યું વસ બેસતાં લોકો વિચારવા લાગ્યા કે—આ તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થયા અને છતાય માટે આપણે સુખે ક્રીડા કરીએ. ’ એટલે તે ઇ છાનુસાર રમવા લાગ્યા, મદ્યપાન સહિત માસ ખાવા લાગ્યા. ત્યારે છિદ્ર જોનાર દ્વૈપાયનને વખત મન્યા, પછી દ્વારકામાં કલ્પાંત કાલના ઉભાત સમાન અને થમમ ંદિરને દેખાડનારા ઉસાત પ્રગટ થયા, ઉલ્કાપાત પડયા, નિર્ભ્રાત( ગઢગડાટ ) થયા, પૃથ્વી કંપવા લાગી, મહા ધૂમકેતુ કરતાં પણ અધિક ધૂમ છેડવા લાગ્યા, છિદ્ર સહિત સૂર્ય મડળ અંગારની વૃષ્ટિ કરવા લાગ્યુ, ચ–સૂર્યને અકસ્માત્ ગ્રહણ થયું, મકાનામાં રહેલી અનાવટી પૂતળીએ ઉંચેથી હાસ્ય કરવા લાગી, ચિત્રમાં આળેખેલા દેવા બ્રઝુટી ચડાવીને હસવા લાગ્યા, તે નગરીમાં શીચાળ પ્રમુખ વિક્રાળ માંસાહારી પશુએ ફરવા લાગ્યા, અને તે દ્વૈપાયન અસુર શાકિની, ભૂત, પ્રેત, વૈતાલ વિગેરે સહિત ભમવા લાગ્યા. તથા નગરજાએ સ્વ નમાં પોતાને રકત વસ્ત્રથી ઢાંકેલ, કાઢવમા મગ્ન તથા દક્ષિણ તરફ ખેંચાતા જોયા, ખળદેવ અને વાસુદેવના હલ, ચક્રાદિક રત્ના બધા નાશ પામ્યા, પછી દ્વૈપાયન અસુર સ વ ક વાયુ વિવ્યો, તે વાયુ ચાતરથી તૃણુ-કાષ્ઠાદ્રિકને નગરીમાં ઉપાડી માન્યા, તથા ચારે દિશામાં ભાગતા લોકોને પણ લાવી લાવીને નગરીમા નાખ્યા. તે વાયુથી માઠે દિશામાં ઉખડી ગયેલા વૃક્ષેા અને તૃણુ–કાષ્ઠાદિકથી સમ સ્ત દ્વારકા પૂરાઈ ગઈ. પછી સાઠે કુલકાટિ બહારના અને પહેાતે ફુલકોટિ અંદ ના, એમ બધાને દ્વારકામા ભેગા કરીને તે અસુરે આગ લગાડી કલ્પાંતકાલના વાયુથી ઉછળેલ અગ્નિ સમાન, અત્યંત નિખિડ ધૂમસમૂહથી જગતને પણ અધ મનાવતા તે અગ્નિ ધગધગતા મળવા લાગ્યા. ત્યારે એક પગલુ પણ જવાને અસમર્થ, બાળકથી વૃદ્ધ સુધી બધા પૈાર લેાકી જાણે પરસ્પર મ ધાયા હોય તેમ એક ખીજાને મળીને ચોંટી રહ્યા. એટલે રામ સહિત ગાવિંદે વસુદેવ, દેવકી, તે રાહિણીને અગ્નિથી અચાવવાને રથમાં બેસારી, પરંતુ મંત્રવાદીએથલેલા સર્પાની જેમ ત્યાં તે અસુરે થલેલા તે અશ્વો અને બળદ એક પગલું પણ આગળ ચાલી ન શક્યા. ત્યારે વાસુદેવ અને અળદેવ પાતે તે રથને ખેચવા લાગ્યા, પરંતુ તત્કાલ તે રથના એ પૈડાં વૃક્ષની ડાળીની જેમ તડતડાટ દઈને ભાગી પડ્યા તથાપિ તે અને હા રામ ! હા કેશવ ! અમને અન્યાય અચાવ ' એવા વસુદેવાદ્વિકના આક્રંદા સાંભળતાં મનમાં દ્વીન થતા તે રથને પોતાના સામર્થ્યથી નગરીના દ્વાર સુધી લઈ ગયા. એટલે તે અસુરે દ્વારના કપાટ તરતજ ખંધ કરી દીધા,
'
-
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી તેમનાય ચરિત્ર
----
49040 6e
તેથી રામે પેાતાના પગની એડીના પ્રહારથી માટીના ઢીંકરાની જેમ તે મને કયાતેને ભાંગી નાખ્યા, તેપણ જાણે પૃથ્વીએ ગન્યા હોય તેમ તે થ બ્હાર ન નીકન્યા. પછી તે દ્વૈપાયન દેવે રામદેવને કહ્યુ અરે ! આ તમારી માહ કેવા ? અહા ! મે તમને પ્રથમથીજ કહ્યું છે કે તમાશ એ શિવાય અહીંથી કાઈ છૂટી શકશે નહીં, કારણકે મેં તપનું વેચાણ કર્યું. ' પછી તે મનેને ડિલે કહેવા લાગ્યા~~~ હૈ વત્સા ! તમે ખને ચાલ્યા જાઓ, તમે મને જીવતા હશેા, તા બધા ચાઢવા જીવતાજ છે. અમારા માટે તમે સંપૂર્ણ મળ વાર્યું, પણ બલવતી આ ભવિતવ્યતાજ દુલબ્ધ છે. નિોંગી અમે શ્રાનમિ પાસે દીક્ષા ન લીધી, એટલે હવે આજે સ્વક તુ' ફૂલ લાગવીશું'. ” એમ ા છતાં પણ જ્યારે ખલભદ્રં અને કેશવ ગયા નહિ, ત્યારે વસુદેવ, દેવકી અને રાહિણી કહેવા લાગ્યા— હવે પછી મમારે ત્રિજગતના ગુરૂ એવા શ્રીનેમિનાથ એજ શત્રુ છે. અત્યારે અમે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. અરિહંત,સિદ્ધ, સાધુઅને આર્હત ધ-શુરણાભિલાષી એવા અમે એ ચારેના શરણે પ્રાપ્ત થયા છીએ. અમે કોઈના નથી અને અમારા કાર્ય નથી.” એ રીતે પાતે આરાધના કરીને નમસ્કારમાં તત્પર થયા. પછી તેમનાપર પણ દ્વૈપાયન સુરે મેઘની જેમ અગ્નિ વરસાવ્યે, એટલે વસુદેવાદિ ત્રણે મરણુ પામીને સ્વર્ગે ગયા.
હુવે મહાદુ.ખાતુર એવા રામ અને કેશવ નગરની હાર જીર્ણોદ્યાનમાં ગયા તે અને ત્યાં રહેતાં મળતી પાતાની નગરીને જોવા લાગ્યા. માણિક્યની ભીતા પાષાણુના કટકાની જેમ ચૂ થવા લાગી,ગાશીષ ચંદનના મનેાહર થાંભલા પલાલની જેમ ભસ્મ થવા લાગ્યા, કિલ્લાના કાંગરા તડાક શબ્દ કરતા તુટવા લાગ્યા, માનાના મજલા અવાજ સાથે પડવા લાગ્યા, સમુદ્રમા જેમ જળ. તેમ ત્યા જ્વાળાઓના મંતર ન રહ્યો, કલ્પાંતકાલના એક સાગરની જેમ અધુ એકાનલરૂપ થઈ ગયું, જ્વાળારૂપ હાથવતી જાણે અગ્નિ નાચતા હાય, શબ્દોથી જાણે ગાજતે હાય, તથા ધૂમના મિષથી ધીવર( મચ્છીમાર ) ની જેમ પારરૂપ મત્સ્યા ઉપર તેણે જાળ નાખી.
?
હવે ર . રામને કહેવા લાગ્યા~ અરે! ધિક્કાર છે ! કે નપુંસકની જેમ અત્યારે તટસ્થ રહીને ખળતી પેાતાની નગરીને જોઈ રહ્યો છુ, જેમ અત્યારે નગરીનુ” રક્ષણ કરવાને સમર્થ નથી, તેમ જોવાને પણ સમ નથી, માટે હું આ ! કહે, આપણે જઈએ ? અત્યારે તે બધું આપણાથી વિરૂદ્ધ છે.’ ત્યારે અલભદ્ર ખેલ્યા- આપણા મિત્રા સબંધી અને ભાઈ એવા પાડવા છે. માટે આપણે મને તેમના ઘરે જઇએ. કૃષ્ણે આયૈ— તે વખતે મેં તેમને દેશપાર કર્યા હતા, તે પાતે કરેલ અપકારથી લજ્જિત એવા આપણે તેમના ઘરે કેમ જઈશું ? ’ રામ આયા સતના પોતાના મનમાં સદા ઉપકારને ધારણ
ક્યા
?
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૧
દ્વારકાના દહન-કૃણનું અવસાન. કરે છે, પરંતુ કુસ્વમની જેમ અપકારને કદી સંભારતા પણ નથી. અનેક પ્રકારે સત્કાર પામેલા તે પાડે કતજ્ઞ છે, તેઓ આયણ સત્કાર જરૂર કરશે. માટે બાંધવ! બીજે વિચાર ન કર.” એમ રામે કહેતાં કેશવ પાંડની પાંડુ મથુરા નગરી તરફ અગ્નિખુણે ચાલ્યું.
હવે નગરી બળતી હતી, ત્યારે રામનો પુત્ર, ચરમ શરીરી એ કજવારક ઘરપર ચડીને હાથ ઉચે કરીને બોલ્યા-અત્યારે હું શ્રી નેમિનાથને શિષ્ય છું. પૂર્વે ભગવતે મને ચરમ શરીર અને મોક્ષગામી કહેલ છે. જે જિનાજ્ઞા પ્રમાણું હોય, તે અગ્નિ મને કેમ બાળે છે?” એમ કહેતાજ જભૂકદેવે તેને ઉપાડીને પ્રભુ પાસે લઈ ગયા. તે વખતે શ્રી નેમિ પલુવા દેશમાં સમાસર્યા, ત્યા પુણ્યાત્મા મુજ્જવારકે દીક્ષા લીધી. પૂર્વ દીક્ષા ન લીધેલ એવી રામ અને કેશવાદિની સ્ત્રીઓ શ્રીનેમિને સંભારતી અનશનપૂર્વક મરણ પામી, અને સાઠ તથા બહેતર કલકેટ બળી ગયા. એ રીતે તે નગરી છ મહિના સુધી બળી અને પછી સમુદ્રે તેને પલાળી.
હવે રસ્તે ચાલતાં કેશવ અનુક્રમે હસ્તિક૫ નગરમાં આવ્યા. ત્યાં સુધાની પીડા થતાં તેણે રામને કહ્યું એટલે બલભદ્રે તેને કહ્યું- હે જાત ! તારી ખાતર ભજન લેવાને હું આ નગરમાં જાઉ છું. તું અહીં સાવધાન થઈને રહેશે. જે અહીં મને કોઈ રીતે કષ્ટ થશે, તે હું સિંહનાદ કરીશ. તે સાભળીને તું આવજે.” એમ કહીને રામ તે નગરમાં પેઠા. “આ દેવતા છે કેણુ છે” એમ આશ્ચર્યથી નગરજનોએ તેને જે. પછી- દ્વારકા અગ્નિથી બળી ગઈ, ત્યાંથી નીકળીને આ રામ અહીં આવ્યા છે. એ રીતે વિચારજન્ય વાત લોકોમાં પ્રગટ થઈ રામે પિતાની મુદ્રિકાને બદલે કોઈ પાસેથી વિવિધ પકવાન અને મધ વેચનાર પાસેથી કડા (કટક) ને બદલે મધ લીધું. તે લઈને બલભદ્ર દરવાજા પાસે આવ્યા, તેવામાં તેને જોઈને વિસ્મય પામેલા સીપાઈએ રાજા પાસે ગયા. તે નગરમાં ધૃતરાષ્ટ્રને પુત્ર, કે જેને કૃણના સેવક પાંડવોએ પૂર્વે માત્ર હણ્યા વિના મૂકેલ એ અછત નામે રાજા હતા. તે આરક્ષકાએ તેને કહ્યું- હે સ્વામિન ! તમારા નગરમાં કોઈ પુરૂષે મહા કીમતિ મુદ્રિકા અને ટક (કડું) આપીને ચેરની જેમ અત્યારે મધ ભેજન લીધું છે, સ્વરૂપમા તે રામ સમાન છે અને અત્યારે જ તે નગર બહાર નીકળે છે. તે ચાર હોય કે બલદેવ હોય, પણ હવે અમે કહેનારાને અપરાધ નથી. એમ સાંભળી પિતાના શત્રુને પક્ષપાત કરનાર તે બલભદ્રને હરાવીને તે અચ૭૪ત રાજા તત્કાલ કટકસહિત આવ્યો અને દરવાજાના બે કયાટને બંધ કરીને આગળી (અગલા) દઈ દીધી. એટલે મલદેવ પણ ભક્તપાન મૂકીને ગજસ્તંભ ઉખેડી સિંહનાદ કરીને સર્વ તે શત્રુસૈન્યને હણવા લાગે. સિંહનાદ સાંભળીને કેશવ પણ દેડ, અને પગની એડીના પ્રહારથી દરવાજાના
Page #254
--------------------------------------------------------------------------
________________
રરર
શ્રી નેમિનાથ ચરિ– બંને કપાટ ભાંગીને સમુદ્રમાં જેમ વડવાનલ તેમ કુણુ તે નગરમાં પેઠો, અને તે અર્ગલાને લેતા હરિએ તે ઘણા સૈન્યને માર્યો. પછી વશ થયેલ અછદંતને તેણે કહ્યું–હજી પણ અમારૂં ભુજાએલ કયાં ગયું નથી, પુરૂષના શરીરના મલ સમાન એવી લક્ષમી માત્ર ગઈ છે, તે પણ શું થઈ ગયું ? માટે અરે તૃપાધમ! તેં કરું? હવે અમારા પ્રસાદથી પિતાનું રાજ્ય ચિરકાલ નિશ્ચલ રીતે ભગવ. અપરાધી છતાં તને અમે મુક્ત કરીએ છીએ. એમ કહી પગે પડેલ તેને છોડી મૂકી નગરની બહાર ઉદ્યાનમાં જઈને તે બનેએ ભજન કર્યું
પછી દક્ષિણ દિશા તરફ ચાલતાં તે બને કશાંબ વનમાં આવ્યા, અને ત્યાં મદ્યપાનથી, લવણ સહિતના ભેજનથી, ઉણ કાલના વશથી, થાક લાગવાથી, શાકથી, અથવા તે વધારે શું કહેવું? પુણ્ય ક્ષીણ થવાથી કેશવને તીવ્ર તુષા લાગી. ત્યારે કણે બલભદ્રને કહ્યું-બ્રાત! તરસથી તાળવું ચુકાય છે. તેથી વૃક્ષની છાયાથી ત્રાસ છતાં આ વનમાં ચાલવાને હું સમર્થ નથી, બલભદ્ર બાલ્યા–હે બાંધવ! પાણી લાવવાને હું જઈશ, પણ આ વૃક્ષ નીચે વિસામે ખાતા તે સાવધાન થઈને રહેજે. ” ત્યારે ઢીંચણ ઉપર પિતાને પગ મક અને પીત ( પીળા ) વજથી શરીર ઢાકીને માર્ગના વૃક્ષ નીચે હરિ સુતા અને તેને નિકા આવી ગઈ. જળ લાવવા જતાં રામે ફરી તેને હ્યું-“હે પ્રાણુવલભ! જ્યાં સુધી હું પાણી લાવું, ત્યાં સુધી તું ક્ષણવાર સાવધાન રહેજે.” પછી ઉચે મુખ કરીને ફરી બલદેવ બોલ્યા,–“હે વનદેવતા! ગુણ વૃદ્ધ મારે લઘુ ભ્રાતા તમારા શરણે છે. માટે વિશ્વવલલભ એવા એનું તમારે જ રક્ષણ કરવું.' એમ કહીને તે પાછું લાવવાને ચાલ્યા. એવામાં તે વખતે ધનુષ્યને ધારણ કરનાર, વ્યાઘચર્મના વસ્ત્રને પહેરનાર, લાંબા કેશવાળા અને કર્મથી ખેંચાયેલે એ જરા કુમાર શિકારી ત્યાં આવ્યો ત્યાં શિકાર પાછળ ભમતાં તેણે તે પ્રમાણે સુતેલ કૃણને જોયા, અને મૃગની બુદ્ધિથી તેને પગમાં તીક્ષણ બાણ માર્યું, ત્યારે કેશવ એકદમ ઉડીને બોલ્યા–અરે!અપરાધવિના છળથી બોલાવ્યા વિના મને પગમાં બાણ કોણે માર્યું ? ક્યાંઈ પણ મેં જ્ઞાતિ અને નામ જાણ્યા સિવાય કોઈને માર્યો નથી, તે તમે પણ તમારૂ ગાત્ર અને નામ કહા એટલે વૃક્ષના આતરે રહેલ તે ચકિત થઈને ગાયદુવંશરૂપે સમુદ્રમાં ચંદ્રમા સમાન, એવા વસુદેવ રાજાની જરા રાણથી ઉપન્ન થયેલ જરા કુમાર નામે હું રામ-કેશવને માટે ભાઈ છું. શ્રી નેમિનું વચન સાંભળીને કઠણની રક્ષાને માટે હું અહીં આવ્યો છું. આ સ્થાને રહેતાં મને આજ બાર વરસ વીતી ગયા, પરંતુ અહીં કેહવાર કે મનુષ્યને જે નથી, અને તે એ પ્રમાણે લે છે, તે તું કેણ છે?”કૃષ્ણ બાલ્યા–“હે પુરૂષ વ્યાખ્ર! આવ, હું તેજ તારે ભ્રાતા કૃષ્ણ છું, કે જેને માટે તું વનવાસી થયે હે બાંધવા બાર
Page #255
--------------------------------------------------------------------------
________________
દ્વારકા દહનત્કૃષ્ણનું અવસાન
૨૩ વરસને તારે પ્રયાસ વૃથા થયે. દિમૂઢતાથી લબે ઓળગેલ માર્ગ જેમ મુસાફરને વૃથા થાય છે તેમ. તે સાંભળતાં–શુ અહીં આ કૃષ્ણ?” એમ બોલતે જરા કુમાર એકદમ ત્યાં આવ્યા, અને કૃષ્ણને જોતાં મૂચ્છ ખાઈને જમીનપર પડ્યો, મહાકષ્ટ સંજ્ઞા પામતા કરૂણ સ્વરે રૂદન કરતાં તેણે હરિને પૂછયુંહા! હા! બ્રાંત ! આ શું? અહી તારૂ આગમન કેવું? શુ દ્વારકા બળી ગઈ? શુ યાદવને નાશ થયે? તારી આ અવસ્થાથી શ્રીનેમિની બધી વાણું સત્ય થઈ લાગે છે.” ત્યારે કૃષ્ણ બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે જરા કુમાર ફરી અત્યંત રૂદન કરતા –“હા! અહીં આવેલ જાતાને શુ મેં આ ઉચિત કર્યું? દુર્દશામાં મગ્ન, બ્રાતાઓનુ વાત્સલ્ય કરનાર એવા તને હણતા મને નરક–પૃથ્વીમા પણ કયાં સ્થાન મળશે ? તારા રક્ષણની બુદ્ધિથી મેં વનવાસ સ્વીકાર્યો, પરંતુ હું જાણતા નથી કે વિધાતાએ તારી સમક્ષ આ સ્થાનમાં પશુ મને યમસદશ બનાવી રાયે કે પૃથ્વી ! માગ આપ કે જેથી હું આજ શરીરે આજે તે નરક–પૃથ્વીમા જાઉ હવે પછી અહી રહેવું, તે નરક કરતાં પણ વધારે દુઃખદાયી છે. કારણ કે સર્વ દુઃખ કરતાં મોટામાં મોટું બ્રાહત્યાનું દુખ મને પ્રાપ્ત થયું. હું વસુદેવને પુત્ર અને તારે ભ્રાતા શા માટે થયે? અથવા તે હું મનુષ્ય પણ શા માટે થયે? કે જે મેં આવું કર્મ કર્યું. શ્રીનેમિનું વચન સાભળીને તે જ વખતે હું મરણ કેમ ન પામ્યા? હે હરે! તું હયાત હોય તે મારા જેવા સામાન્ય માણસના મરણથી શુ ઓછું થવાનું હતું?” ત્યારે ગોવિંદ બાલ્યા- “હે ભ્રાત! હવે શોક કરવાથી તને શું વળવાનુ છે? તુ કે હું ભવિતવ્યતાને ઓળંગી શક્તા નથી. યાદવમાંથી તુંજ એક બાકી છે, માટે ચિરંજીવ હવે તું અહીથી એકદમ ચાલ્યા જા. નહિ તે મારા વધના ક્રોધથી રામ તને મારી નાખશે. મારા કસ્તુભ રત્નની નિશાની લઈને તુ પાંડવો પાસે જાય ત્યાં બધે વૃત્તાંત કહે છે તે તને સહાય આપશે. વળી તારે એવી રીતે વિપરીત પગે જવુ કે તારા પગ પાછળ આવનાર રામને તું તરત મળી ન શકે. પૂર્વે એશ્વર્યા મેં મોકલવા વિગેરેથી ખેદ પમાડેલા તે પાંડેને તથા બીજા બધાને મારા વચનથી તું ખમાવજે.” એ પ્રમાણે કૃષણે વારંવાર કહેતા તે જરાકુમાર કસ્તુભ લઈ અને કૃષ્ણના પગમાંથી બાણ ખેંચીને ચાલ્યા ગયે.
હવે તે જરાકુમાર ગયે છતે પગની વેદનાથી પીડાયેલ ગોવિદઉત્તર દિશાની સન્મુખ અંજલિ જોડીને કહેવા લાગ્યા કે—“અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–એ સર્વને મારા ત્રિવિધ નમસ્કાર છે. વિશ્વના સ્વામી ભગવંતશ્રી અરિષ્ટનેમિને નમસ્કાર થાઓ, કે જે જિદ્દે અમ પાપીઓને તજીને પોતે પૃથ્વીપર તીર્થ પ્રવર્તાવ્યું.” એમ કહી ઘાસના સથારાપર રહી, ઢીચણ ઉપર પગ મૂકો અને તેને વરસથી ઢાકીને કેશવ પાછો ચિતરવા લાગ્યા“તે નેમિનાથ
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી નૈમનાથ ચરિત્ર
ભગવાન મુન્ય છે, વરદત્તાદિ તે ગણધર ધન્ય છે, પ્રદ્યુમ્ન, શાંખ પ્રમુખ કુમારી ધન્ય છે, અને સત્યભામા, રૂકિમણી વિગેરે મારી સ્ત્રીઓ ધન્ય છે, કે જેમણે સ’સારવાસના કારણરૂપ ઘરવાસના ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી વિડંબનાને પામનાર એવા મને ધિક્કાર છે. ”
એ પ્રમાણે વિચારતા એવા તે કૃષ્ણના સ્મૃગ બધા તુટવા લાગ્યા જાણે યમને બ્રા તા હેાય એવા પ્રબલ વાયુના કાય થયું. હવે તૃષા, શાક, વાયુ અને ઘાતથી પીઠિ ત થયેલ અને તત્કાલ વિવેકથી ભ્રષ્ટ થતા કૃષ્ણે ફ્રી ચિતળ્યું કે પૂર્વે કાઈ મનુ ધ્યા કે ટુવાએ જન્મથી મને કદી પરાભવ પમાહ્યો ન્હાતા, તે મને દ્વૈપાયન અસુરે પ્રથમ કેવી દશાને પમાડ્યો એટલુ થયા છતાં જો હું તેને જોવા પામું, હુ પેાતે ઉઠીને તેના અંત લાવુ, તે મારી આગળ છુ માત્ર છે ! તેનુ રક્ષણ કરવાને કાણુ સમર્થ,છે ! ” એમ ક્ષણવાર રીધ્યાન પામી, એક હજાર વરસનુ માથુ - છું કરી, મરણુ પામીને કૃષ્ણ નિકાચિત કર્મયોગે પૂર્વ ઉપાર્જેલ ત્રીજી નરક પૃથ્વીને પામ્યા. સેાળ વસ કુમારાવસ્થામાં, છપન વસ મંડલિકપદે, આઠ વરસ દિગ્વિજયમાં, અને નવસેા વીશ (૨૦) વરસ વાસુદેવના પદે—એ રીતે કેશવના હુંબાર વરસના આયુષ્યનુ પ્રમાણે સમજવુ.
જે આ ભરતક્ષેત્રમાં અનાગત ચેાવીશીમા અસમ નામે તીર્થંકર થશે. જેને ઇદ્રો નમ્યા છે એવા તે કૃષ્ણના જીવને મારા નિત્ય નમસ્કાર થાએ.
એ પ્રમાણે શ્રી ગુવિજય ગણિ વિરચિત શ્રી અરિષ્ટ નેમિના ચરિત્રમાં બારમા પરિચ્છેદ સમાસ થયે..
漂
Page #257
--------------------------------------------------------------------------
________________
શ
S
त्रयोदश परिच्छेद.
પ્રકરણ ૨૦મું. બળદેવજીનું ચારિત્રગ્રહણુ-શ્રી નેમિનાથ પ્રભુનું મોક્ષગમન. છે બલભદ્ર કમલપત્રના દળીયામાં પાણી લઈને અપશુકનથી ખલના
પામતે તરત કેશવ પાસે આવ્યા. ત્યારે–આ સુખે સુતે છે એમ પિતા ધારીને ક્ષણવાર બેસી રહ્યા, પણ કૃષ્ણના શરીર પર માખીઓ જોઈને
જ તેના મુખપરથી તેણે વશ ખસેડી લીધું અને ચરણ (પગ)માં પ્રહાર વિક છે. એટલે ભ્રાતાને મરણ પામેલ જોઈને મૂલથી છેદાયેલ વૃક્ષની જેમ તે તરત મૂછ ખાઈને જમીન પર પડ્યે મહાકષ્ટ સંજ્ઞા પામતા તેણે સિહનાદ કર્યો તે સિહનાદથી જંગલી પ્રાણીઓ બધા ત્રાસ પામ્યા અને વન કંપી ઉઠયું. પછી તે રામે આ પ્રમાણે કા–અહીં સુખે સુતેલ, જગતમાં એક વીર એવા આ મારા લઇ બાધવને જેમ મહાપાપીએ માર્યો હોય, તે પિતાને પ્રગટ કરે, જે તે સુભટ હાય, તે મારી સમક્ષ આવે, સુતેલ, પ્રમત, બાલક, ઋષિ અને સ્ત્રી–એમને પ્રહાર કોણ કરે?” એ રીતે ઉચેથી શબદ કરતા રામ તે વનમાં ભમ્યા, અને પાછા કેશવ પાસે આવ્યા તેને આલિંગન દઈને અત્યંત કરુણ સ્વરે રવા લાગ્યા--“હા બ્રાત ! વસુ ધામા એક વીર' હા મારા ઉસંગમા રમનારા હા વઈ કનિષ્ઠ છતાં ગુણે ક! વિશ્વમાં એક શ્રેષ્ઠ! મારા હદય-કમલના સાત યા બેઠા છે? હે કુણુ “તમારા વિના હુ રહેવાને સમર્થ નથી” એમ ત પ્રથમ બોલતે હતા, પણ અત્યારે તે તુ પોતાનું વચન માત્ર પણ આપતો નથી. હે કેશવ! તે તારી પ્રીતિ ક્યાં ગઈ? અથવા તે પૂર્વે મે તારે કઈ અપરાધ કર્યો હશે, તેથી તું માન પકડીને બેઠા છે, પણ મને કશું યાદ નથી , તે સાગર સમાન ગંભીર છે મારા બધાં અપરાધને ક્ષમા કર. અથવા તે પાણી લાવવામાં મને જ વિલબ થશે, તે કારણથી તું ગુસ્સે થયા હઈશ. હું કબુલ કરૂ છુ કે તે શેષ વાજબી કર્યો છે. તથાપિ છે વીરાધિવીર! ઉઠ, સુર્ય અસ્ત ૨૯
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી નેમિનાથ ચરિત્રથાય છે. મહાત્માઓને આ યુવાને વખત નથી” એ પ્રમાણે વિલાપ કરતાં રામે તે રાત્રિ વ્યતીત કરી અને પ્રભાતે પણ–“હે ભ્રાત! તુ શાથી રૂઠે છે? હવે ઉઠ, ઉઠ, મારાપર પ્રસાદ કર એમ તે વારંવાર કહેવા લાગ્યા હવે કૃણ ઉચા નહીં, એટલે મોહથી હિત રામ ઉઠી, તેને પોતાના ખભે ઉપાડીને મિશિગુફા તથા વનાદિકમાં તે ભમવા લાગ્યા. ભાઈના નેહથી વિમોહિત થયેલ બલદેવે કૃષ્ણના કલેવરને ઉપાડતા અને પુષ્પાદિકથી નિરંતર તેને પૂજતા છ મહિના વીતાવ્યા.
એ પ્રમાણે રામ ત્યાંજ ભમતે છતે વકાર આવ્યું ત્યારે દેવપણાને પામેલ તે સિદ્ધાર્થે અવધિજ્ઞાનથી જોયું, અને વિચાર્યું કે–અહા! ભ્રાતૃવત્સલ મારે ભાઈ મૃત કેશવને ઉપાડી ફરે છે માટે એને પ્રતિબોધ આપું. એણે મને પૂર્વે પ્રાર્યો છે કે આપદા વખતે મને બોધ આપજે એમ ધારીને તેણે પર્વતથી ઉતરતે પાષાણુમી રથ વિફર્ચો. વિષમ પરથી ઉતરીને તે રથ સમ (સરખા) સ્થાનમાં ભાગી ગયો ત્યારે તે દેવ કણબીરૂપે આવીને તે રથને સાંધવા લાગે એટલે બલભદ્રે તેને કહ્યું– અરે મુગ્ધ! રથને સાંધવાને શું વાછે છે? કે જે વિષમ પર્વતથી ઉતરીને સમ સ્થાને ભાગી ગયો દેવ –હજારે યુદ્ધોમાં જે ન હણ, તે યુદ્ધ વિના અત્યારે મરણ પામ્યા એ જીવે, તે માટે રથ પણ સજ થાય. પછી તે દેવ પાષાણુમાં કમળ રોપવા લા. ત્યારે રામ બોલ્યા- “અરે પાષાણુમાં કમલ શું ઉગે ? દેવ બોલ્યો-જે આ તારે લઘુ બ્રાતા મરેલા જીવતે થશે, તે આ કમળ પણ ઉગશે કઈક આગળ જઈને પાછે તે દેવ બળેલા વૃક્ષને જળ સિંચવા લાગ્યા ત્યારે રામે કહ્યુ -અરે બની ગયેલ વૃક્ષ, વધ્યાની જેમ સિંચતા પણ શું પલ્લવિત થાય? દેવે તેને જવાબ આવે-જે તારાખજો રહેલ શબ જીવતે થશે, તે આ પણ ઉગશે 'પાછે તે દેવ યંત્રવિકુને વેજુ પીળવા લાગે એટલે બલભદ્રે કહ્યું–આમાથી તેલ નીકળશે? તેણે કહ્યું–જે તારે મૃત બાંધવ જીવતે થશે, તે આમાંથી પણ તેલની પ્રાપ્તિથી મારી વાંછા પૂર્ણ થશે. ફરી તે દેવ આગળપર વાળ બની ગાના કલેવરના મુખમાં જીવતી ગાયોના સુખમા જેમ નવીન દૂર્વા (ઘાસ) નાખવા લાગ્યું તે જોઈને બલભદ્ર બોલ્યા- અરે મૂઢ માનસી હાડકારૂપ થયેલી આ ગાયે શુ કદિ કઈ ખાય ખરી?” એટલે દેવ –જે તારા ભ્રાતા સજીવન થશે, તે આ ગાય પણ ઘાસ ચરણે હવે બલદેવ મનમાં ચિતરવા લાગ્યા-શુ મારે ભ્રાતા મરણ પામ્યા તે સત્ય હશે? કે આ બધા અલગ અલગ એજ એક વાત જણાવે છે ત્યારે તેનું ચિતિત જાણીને તે દેવ પણ તરત તેની આગળ સિદ્ધાર્થનું સ્વરૂપ ધારીને –આ હું તારે સિદ્ધાર્થ સારથિ છું. તે વખતે દીક્ષા લેતા મરણ પામીને હું દેવપણને પાપે અને તને પ્રતિધવાને અહી આવેલ છું. કારણ કે તે પ્રથમ તેવી માગણી કરેલ હતી.
Page #259
--------------------------------------------------------------------------
________________
શ્રી બળભદ્રછનું ચાત્રિ ગ્રહણ
રર૭ શ્રીનેમિએ કૃષ્ણનું મરણ જરાકુમાણના હાથે કહ્યું હતું, તે તેમજ થયું. સર્વાનું કથન શું અન્યથા થાય? કેશવે પોતાનું કસ્તભરના નિશાની તરીકે આપીને જરાકુમારને પાંડવો કે એકલતાં તે ગયે. તે સાંભળીને બલભદ્ર સત્ય માનતા
–“ર દેનમ! તે મને ઠીક પ્રતિબોધ પમાડ્યો, પરંતુ હમણા ભ્ર તાના ગગગુરૂપ દુખસાગરમા મગ્ન હું શું કરૂ?” ત્યારે સિદ્ધાર્થ –“હવે પછી શ્રીનેમિના ભાતા અને વિવેકી એવા તને દીક્ષા વિના બીજું કાંઈ ઉચિત નથી.' એટલે બલદેવે હા કહી, તે દેવની સાથે સિંધુ સંગમ૫ર કૃણના દેહને ચંદનાદિક કાણથી અનિસસ્કાર કર્યો હવે રામને દીક્ષાને અભિલાષ જાણીને અસાધારણ કૃપાલુ એવા શ્રી નેમિપ્રભુએ તરત એક વિદ્યાધરષિને મેક, તેની પાસે રામે દિક્ષા લીધી, અને અગિકપર્વતના શિખર પર રહીને તે તીવ્ર તપ કરતે અને સિદ્ધાર્થ નિરંતર તેને રક્ષપાલ (રખવાલ) થશે.
એક વખતે તે રામ રાજર્વિને માસખમણના પારણે કોઈ નગરમાં પ્રવેશ કરતાં, બાલકસહિત કુવાના કાંઠે રહેલી કેઈ સ્ત્રીએ જોયા તેના રૂપને જોતાં વ્યગ્ર થયેલા મનવાળી તેણીએ ઘડાને બદલે પુત્રના ગળે દોરડી બાંધી, અને જેટલામાં તે કુવામાં નાખવા લાગી, તેટલામાં બલભદ્ર સુનિએ દીઠી, અને વિચાર કર્યો કેઆ અનર્થ કરનાર એવા માગ રૂપને ધિક્કાર થાઓ. હવે પછી હું આ ગામ, નગરાદિકમાં પ્રવેશ કરીશ નહિ, પરંતુ વનમાં કાણાદિ લેનારા લોકો પાસે ભિક્ષા લઈને પાછું કરીશ,” પછી તે સ્ત્રીને પ્રતિબંધીને તેજ વખતે બલભદ્રમુનિ વનમાં ગયા, અને માસખમણદિક ઉસ્તપ તપવા લાગ્યા. પારણામા –કાણાદિ લેનારા માણસેએ લાવેલ પ્રાસુક ભક્ત–પાનાદિ જે તેઓ આપે, તે લઈને મુનિ આહાર કરતા. હવે તે તૃણુ–કાષ્ઠાદિ લેનારા લોકોએ જઈને પોતપોતાના રાજાને કહ્યું કેકઈક દેવરૂપ પુરૂષ વનમાં તપ તપે છે. તે સાભળતાં તેમને શક થઈ– આપણું રાજ્ય લેવાની ઈચ્છાથી એ આવુ તપ તપે છે? કે કંઈ મંત્ર સાધે છે? માટે આપણે જઈને તેને મારી નાખીએ.” એમ ચિંતવીને તેઓ એકી વખતે સસન્ય લઈને રામમુનિ પાસે આવ્યા. એટલે નિરંતર તેના સહાયકારી સિદ્ધાર્થ દેવે જગતને ભયંકર એવા અનેકસિ હા વિકુવ્ય, ત્યારે ચકિત થયેલા તે રાજાઓ તે મહા સુનિને પ્રણામ કરી પોતાનો અપરાધ ખમાવીને ચાલ્યા ગયા. ત્યારથી બલદેવ નરસિંહ એવા નામથી વિખ્યાત થયા. પછી તે વનમાં રહીને તપ તપતા બલભદ્ર ની શ્રેષ્ઠ પ્રદેશનાથી વાઘ, સિંહાદિ ઘણા જ વાસિત થઈને અત્યંત ઉપશમ રસને પામ્યા તેમાં કેટલાક શ્રાવક થયા, કેટલાક ભદ્રક થયા, કેટલાક કાર્યોત્સર્ગ રહા, તથા કેટલાકે અનશન કર્યું. તે બધા માસાહારથી નિવૃત્ત થયા અને જાણે તિર્થ ચરૂપ ધારી શિષ્ય હાય તેમ રામ મહામુનિના પરિપાક (પડખે રહે. નાર) થયા.
Page #260
--------------------------------------------------------------------------
________________
બો નેમનાથ ચરિ– હવે રામને પૂર્વભવને સંબધી જાતિસ્મરણ જ્ઞાનથી અતિ સંવેગ પામેલ એવો કોઈ એક મૃગ, રામનો સદા સહચારી થયે રામર્ષિની ઉપાસના કરી કરીને તે હરિણ વનમાં ભમતે, અને અન સહિત કાણ-તૃણાદિ લેનારા માણસને શોધતે. જ્યારે તે જોવામાં આવતા, ત્યારે તરતજ આવી ધ્યાનસ્થ રામષિને પગે મસ્તક અડાડીને તે ભિક્ષાદાયકાની સુચના આપતું હતું. એટલે રામર્ષિ પણ તેના ઉપરાધથી ક્ષણભર ધ્યાન મૂકી અગ્રગામી તે મૃગ સાથે ત્યાં ભિક્ષા માટે જતા હતા. એક વખતે તે વન વિભાગમાં સારા કાણને માટે રથકાર આવ્યા અને શ્રેષ્ઠ તથા સરલ એવા ઘણા વૃક્ષને તેમણે કાખ્યા. એવામાં ત્યાં ભમતા તે મૃગલાએ તેમને જોઈને તરત શમર્ષિને નિવેદન કર્યું. તેના ઉપરથી તે મહામુનિએ પણ ચાન પાર્ટ પછી તે રથકારે જમવા બેઠા. ત્યારે અગ્રગામી તે મૃગ સાથે માસ ખમણના પારણે રામર્ષિ ત્યાં આવ્યા. એટલે વૃદ્ધ રથકર રામમુનિને જોતા પ્રસન્ન થઈને ચિતવવા લાગ્યો-“અહા! આ મહાશયમા પણ જંગમ ક૫વક્ષ સમાન એવા આ સાધુ મને પ્રાપ્ત થયા, અહા ! એનું રૂપ! અા સૂર્યસમાન એનું તેજ ! અહા મહાન ઉપશમ ક! આ અતિથિ મુનિએ સર્વથા મને કૃતાર્થ કર્યો. એમ ચિતવી પંચાગ પ્રણામથી ભૂપીઠને સ્પશી તે રથકારે નમન કરીને બલભદ્ર મુનિને અન્ન-પાનાદિ વહેરાવ્યા. ત્યારે રામએિ ચિંતવ્યું કેકોઈ શુદ્ધમતિ શ્રાવક વર્ગફલરૂપ કર્મ ઉપાર્જન કરવાને મને ભિક્ષા આપવા તૈયાર થયો છે. જે આ લિસા હું ગ્રહણ ન કરૂં તે એની સદગતિનો અંતરાય કરનાર થાઉં તે કારણથી આ આહારને હું ગ્રહણ કરું.’ એમ ચિંતવી કરૂણારસ ના ક્ષીરસાગર તથા પોતાના શરીરની અપેક્ષા રહિત છતા રામષિએ તેની પાસેથી આહાર લીધે. એવામાં ઉંચે મુખ કરી રહેલ, અને અશુપાતના જળથી જેણે પિતાના નેત્ર યુગલને ભી જગ્યા છે એવા તે મૃગ, મુનિ અને રથકારને જોતાં ચિંતવવા લાગ્યા કે-અહે કૃપા નિધાન, પોતાના શરીરમાં પણ નિરપેક્ષ તથા તપના એક સ્થાન એવા આમુનિએ રથકાર પર અનુગ્રહ કર્યો. અહો! આ રથકાર ધન્ય છે અને એનો અવતાર સફલ થયે કે જેણે આ ભગવાન મહામુનિને અન્નપાનાદિ લહેરાવ્યા. હું તે મહામદભાગી, તપ કરવાને તથા વિહરાવવાને અસમર્થ છું. તેથી તિર્યંચના ભવથી દૂષિત એવા મને ધિક્કાર થાઓ એ રીતે મુનિ, રથકાર અને મૃગ એ ત્રણે જેટલામાં ધમ ધ્યાનમાં તત્પર થયા તેવામાં મહા વાયુથી હણાયેલ એવું અધ કાપેલ વૃક્ષ તત્કાલ પડી ગયું, એટલે પડતા તે વૃક્ષથી ત્રણે હણાયા. અને મરણ પામીને બ્રહ્મદેવલેકમાં પહોતર નામના વિમાનમાં દેવતા થયા. સાઠ મા ખમણ, સાઠ પક્ષખમણ, તથા ચાર ચાતુર્માસિક વિગેરે દુસ્તપ તપી સો વરસ વ્રત પાળી, બારસો વરસનું આયુષ્ય ભેગવી પાચમા દેવલોકમાં ગયેલ તે બલભદ્રદેવે અવધિજ્ઞાનથી ત્રીજા નરકમાં રહેલ બાતાને જે. એટલે ભ્રાતાના
Page #261
--------------------------------------------------------------------------
________________
રર૯.
::
બળદેવ દેવો નરકમાં શ્રીકૃણને મળવું. મેહથી મોહિત થયેલ રામ ક્રિય શરીર કરીને ગોવિંદની પાસે ગયો, અને પરમ પ્રીતિથી તેને આલિંગન આપીને બોલ્યા-”હ રામ તારે વૃદ્ધ બાંધવ, તારૂં રક્ષણ કરવાને બ્રહ્મદેવલોકમાંથી અહીં આવ્યો છું. માટે કહે, તને પ્રસન્ન કરવા શું કરું?" એમ કહીને તેણે કૃષ્ણને હાથવતી ઉપાડ્યો, પરંતુ હાથમાંથી તે પારાની જેમ શીર્ણ થઈને (વીખરાઈને) જમીન પર પડી ગયે, અને ફરી મળી ગયે. પ્રથમ આલિગનથી, ત્યારબાદ પૂર્વભવ કહેવાથી અને પછી ઉપાડવાથી જાણવામા આવેલ રામને કેશવે અતિ હર્ષથી ઉડીને નમસ્કાર કર્યો પછી બલભદ્ર તેને કહ્યું કે-“હે ભ્રાત! શ્રી નેમિએ તે વખતે વિષયજન્મ સુખને પરિણામે દુઃખરૂપ કહ્યું, અત્યારે તને પ્રત્યક્ષ થયું કર્મથી જકડાયેલ તને દેવલોકમાં લઈ જવાને હુ સમથે નથી. માટે હે હરે! તારા મનની પ્રીતિને માટે હું તારી પાસે રહે ત્યારે શેવિંદ બો – હે બ્રાત! તારે અહીં રહેતાં પણ શું થઈ શકે? ત. અહીં હોય છતાં પૂર ઉપાર્જન કરેલ આ નરકાયું તે મારેજ ભેગવવાનું છે. નરક કરતાં પણ મને અધિક દુઃખ તે તે થયું કે આ મારી અવસ્થાથી શત્રુઓને હર્ષ થયે અને મિત્રોને ખેદ થયે, માટે તું ભરતક્ષેત્રમાં જા અને ચક્ર, શાંગ ધનુષ્ય અને ગદાધારી, પીતવ, ગરૂડધ્વજા અને વિમાન પર બેઠો હાઉ તેવી રીતે મારું સ્વરૂપ લેકેને બતાવ. તથા નીલવસ્ત્ર, તાલધ્વજ, હલ-સુશ. લશસ્ત્રને ધરનાર તથા વિમાન પર રહેલ એવા તારા પિતાના સ્વરૂપને તે સર્વત્ર પગલે પગલે દર્શાવ, કે જેથી “રામ-કેશવ મહા બલવંત, અવિનશ્વર અને સ્વેચ્છા વિહારી છે” એમ પૂર્વના તિરસ્કારને અટકાવાનાર પ્રોષ લાકમા જાહેર થાય.” એ પ્રમાણે સાંભળી અને કબુલ કરીને રામ ભરતક્ષેત્રમાં આવ્યું, અને તેજ રીતે તે બે રૂપ બનાવીને તેણે સર્વત્ર દેખાડયા અને કહ્યું કે “અરે લકે! તમે અમારી સુંદર પ્રતિમાઓ કરીને સર્વોત્કૃષ્ટ દેવ બુદ્ધિથી સ્વીકારો અને પૂજે. કાર
કે અમેજ સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે દેવલોકથી અહીં આવ્યા છીએ, અને સ્વેચ્છાએ દેવલોકમાં જઈએ છીએ. દ્વારકાને અમે બનાવી હતી અને જવાની ઈછા થતા અમોએજ તેને સહાર કર્યો, બીજો કોઈ કર્તા (હરનાર) નથી. સ્વર્ગ આપનારા પણ અમે જ છીએ ” એ પ્રમાણે તેની વાણીથી બધા લોકે ગામનગરાદિકમાં રામ-કેશવની પ્રતિમાઓ કરી કરીને પૂજવા લાગ્યા. તે દેવે પ્રતિમાને પૂજનારા લોકોની બહુ ઉન્નતિ કરી. તેથી બધા લેકે તેમના ભક્ત થયા. એ પ્રમાણે રામદેવ બ્રાતાનું વચન ભરતક્ષેત્રમાં બાવને ભાઈના દુ:ખથી મનમા દુભાતે તે પાછા દેવલોકમાં ગયે
હવે જરાકમારે આવીને પાંડને કૈભરત્ન આપ્યું અને દ્વારકાના દાહ વિગેરેની વાત કહી, તે સાંભળતા શોકમાં નિમગ્ન થયેલા બાપની જેમ એક વરસ સુધી રૂદન કરતા તેમણે કેશવના વિશેષથી મૂતકાર્યો કર્યા. તેમને દીક્ષા લેવાને
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમનાથ ચરિત્ર
-
-
- -
-
-
ઇચ્છતા જાણીને શ્રીનેમિએ પાચસો સુનિઓ સહિત તથા ચાર જ્ઞાનને ધરનાર
એવા ધર્મઘોષમુનિને મકથા અત્યત સવેગ પામેલા તે પાડાએ જરાકુમારને પિતાના રાજ્યપર બેસાડીને દ્વાપલી વિગેરે સહિત તે સુનિની પાસે દીક્ષા લીધી, અને અભિગ્રહ સહિત તપ કરવા લાગ્યા “હે ભાલાના અગ્રભાગ વતી આપેલ ઉંછ (ભક્ત વિશેષ) લઈશ” એ અભિગ્રહ ભીમસેને લીધે અને તે છ મહિને તેને પૂરે થયો દ્વાદશાગીના અભ્યાસી એવા તે પૃથ્વીપર વિચરતા અનુક્રમે શ્રીનેમિને વાદવાને ઉસુક થઈ ચાલ્યા.
હવે મધ્ય દેશાદિમા વિહાર કરી, શ્રીનેમિપ્રભુ ઉત્તર દિશામાં રાજગુહાદિક નગરે તરફ વિચારવા લાગ્યા ત્યાથી હીમાન પર્વતપર જઈ અનેક મ્લેચ્છ દેશોમાં વિચરતા ભગવતે રાજા, પ્રધાન વિગેરે અનેક વેકેને પ્રતિબોધ્યા. સ્વામી આર્ય– અનાર્ય દેશોમાં વિચરીને પાછા હમાન પર્વત પર આવ્યા ત્યાંથી જગતના માહને હરત રા પ્રભુ કિરાત દેશમાં વિચર્ચા હીમાન પર્વતથી ઉતરીને દક્ષિણ દેશમા સ્વામી ભવ્ય-કમલના વનખંડને સૂર્યની જેમ પ્રતિબોધતા વિચર્યા. એ પ્રમાણે કેવલજ્ઞાનની ઉત્પત્તિથી માડીને શ્રી નેમિનાથના વિહાર કરતા અઢાર હજાર સાધુઓ થયા, સુબુદ્ધિવાળી ચાલીશ હજા૨ સાધ્વીઓ થઈ, ચાર ચાર પૂર્વ ધારી થયા, પદરસ અવધિજ્ઞાની થયા, પંદર સે ક્રિયલધિવાળા અને કેવળજ્ઞાની થયા, એક હજાર મન:પર્યવસાની થયા, આસોવાજી થયા, એક લાખ ઓગણતેર હજાર શ્રાવકો થયા, ત્રણ લાખ ઓગણચાલીશ હજાર શ્રાવિકાઓ થઈ, એ પ્રમાણે ચતુર્વિધ પરિવારથી પરવારેલ, તથા સુરાસુર અને રાજાઓ ચુત ભગવાન પિતાને નિર્વાણુ અવસર જાણુને ગિરનાર પર્વત પર ગયા. ત્યાં ઈકોએ રચેલ સમવસરણમાં સ્વામીએ વિશ્વની દયાની ખાતર અતિમ દેશના આપી. તે દેશનાથી ત્યાં પ્રતિબોધ પામેલા કેટલાકાએ દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા અને કેટલાક ભદ્રક થયા. પછી સ્વામીએ પાચ છત્રીશ સાધુઓ સાથે પારાયગમન અનશન કર્યું, અને આષાઢ માસની અજવાળી અષ્ટમીના દિવસે ચિત્રા નક્ષત્રની સાથે ચદ્રમાને ભેગા થયે છતે ઉત્તમ શૈલેષ ધ્યાનમાં રહેલા ભગવંત શ્રી નેમિનાથ તે મુનિઓની સાથે સ ધ્યા વખતે નિર્વાણ પામ્યા
પ્રસ, શાંબ વિગેરે કુમારે, કૃષ્ણની આઠ પટરાણીઓ, ભગવંતના ભ્રાતાઓ, બીજા પણ ઘણું સાધુઓ, અને રાજીમતી વિગેરે સાલવીએ પરમપદ પામી ચાર વરસ ઘરવાસમાં, એક વરસ છઘરથપણુમાં, અને પાંચ વરસ કેવલીપણામાં એ રીતે શ્રીરથનેમિનું આયુષ્ય જાણવું કે મારાવસ્થા, છઘસ્થાવસ્થા અને કેવલજ્ઞાનાવસ્થાના વિભાગથી રામતીની પણ આહુસ્થિતિ એવી જ હતી શિવાદેવી અને સમુદ્રવિજય માહેંદ્ર દેવલેકે ગયા. બીજા પણ દશાર્ટી મહકિદેવ થયા. કુમારાવસ્થામાં ત્રણ વરસ છધસ્થાવસ્થા અને કેવલાવસ્થામાં
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમનાથપ્રભુને મોક્ષ તથા પરિવાર વર્ણન
સાત વરસ-એમ શ્રીનેમિપ્રભુનુ હજાર વરસનું આયુષ્ય હતું. શ્રી નમિનાથનાનિર્વાણથી પાંચ લાખ વરસ વીતતા બાવીસમા તીર્થ કરશ્રીનેમિનાથનુ નિર્વાણ થયુ.
હવે સધર્મેદ્રની આજ્ઞાથી ધન શિબિકા વિવી. પછી શકે વિધિપૂર્વક ભગવતના અને પૂજીને પિતે ત્યાં સ્થાપન કર્યું. દેવાએ નૈઋત દિશામાં નાના પ્રકારના રતની શિલાપર ગશીર્ષચદન સમાન ઈધનની ચિંતા કરી, ત્યા સાધર્મેન્દ્ર સ્વામીની શિબિકા ઉપાડીને લાવ્યા, અને ચિતા ઉપર પ્રભુનું શરીર રાખ્યું. ત્યારબાદ શકના આદેશથી અગ્નિકુમાર દેએ ચિતામાં અગ્નિ સળગાવ્યો, અને વાયુકુમારએ તરત તેને બળતો કર્યો. પછી મેઘકુમારોએ ક્ષીરસમુદ્રના જળથી ચિતા અગ્નિને કાર્યો શઠ-ઈશાનાદિ ઇકાએ ભગવંતની દાઢાઓ લીધી, બીજા દેએ શેષ હાડકા, તેની દેવીઓએ પુષ્પ, રાજાઓએ વસ્ત્રો, અને લોકોએ શ્રી નેમિપ્રભુની ભસ્મ લીધી. ત્યાં સ્વામી શરીરના સંસ્કારવાળા વૈદુર્ય શિલાતલપર ઈદ્ર ભગવંતના લક્ષણે તથા નામ વજથી કોતર્યા એમ કરીને સાધર્મેદ્રાદિ ઇદ્રો પોતપિતાના સ્થાને ગયા.
હવે પાંડવે તે વખતે હસ્તિકલ૫ નગરમાં હતા, “આ સ્થાનથી ગિરનાર પર્વત બારજન છે. માટે પ્રભાતે શ્રી નેમિપ્રભુને વાંચીને અમે માસખમણનુ પારણું કરીશ” એમ પરસ્પર પ્રીતિથી બોલતા તેમણે તે નગરમાં સાંભળ્યું કે –“શ્રી નેમિપ્રભુ તે તે સાધુઓથી પરવારીને મોક્ષે ગયા તે સાંભળીને પાંચે પાડો અત્યંત શોકાતુર અને મહાવૈરાગ્યવત થઈ શ્રી વિમલાચળ પર ગયા ત્યા એક મહિનાનું અનશન કરી, કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા, અને પછી બ્રહદેવકે ગઈ.
સમસ્ત દે, ઈદ્રો, ચ, અને મનુષ્યો જેને નમ્યા છે એવા બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથ, કૃષ્ણ, બલદેવ અને અસહ્ય તેજસ્વી તેમને શત્રુ જરાસ ઘ– વિશદ ગુણોથી પ્રસિદ્ધ, મનુષ્યમાં યશ પામેલા, પૃથ્વીતલમા પ્રખ્યાત અને અત્યંત કીર્તિનો નિધાનરૂપ એવા એ ચારેને આ ગ્રંથમાં વર્ણવ્યા છે.
એ પ્રમાણે અત્યત પ્રમોદ પમાડનાર, નવ ભથી વિરતીર્ણ, સુલલિત શ્રેષ્ઠ ગદ્યગંધયુક્ત, વસુધાવલ્લભ એવા કસારિકૃષ્ણ, બળદેવ, જરાસંઘ એમની સત્કથાથી મને હર એવું શ્રીમાન અરિષ્ટનેમિનુ આ ચરિત્ર કાને સાંભળતાં સુખકારી થાય છે એ પ્રમાણે શ્રીગુણવિજ્યગણિ વિરચિત શ્રીમાનું અરિષ્ટનેમિના
ચરિત્રમાં તેરમે પરિચ્છેદ સમાપ્ત થયો.
છે
સંપૂર્ણ.
SEROX O
ceangeance
Page #264
--------------------------------------------------------------------------
________________
ર૩ર
શ્રી નેમિનાથ ચરિત્ર
શ્રીવરના પટ્ટાપ કમળને સૂર્ય સમાન એવી જ્ઞાનરૂપ કણની એક વ્યક્તિ (વાવણું) જેને પ્રાપ્ત થઈ એવા સુધર્મસ્વામી નામે ભગવતના પાંચમા ગણધર પૃથ્વીપર ગ૭ધારી થયા, તેમના પાટાનુપાટે આવેલા આચાર્યોમા સિંહ સમાન એવા જગચ્ચદ્રસૂરિ પ્રખ્યાત થયા. કે જેણે સુનિઓના એક શ્રેષ્ઠ આધારરૂપ નવરક્રિયાને ઉદ્ધાર કર્યો (૧૨૮૫)મા વરસે અદ્દભુત તપથી પૃથ્વીમાં પ્રસિદ્ધ એવું તયા નામે જેણે બિરૂદ ધારણ કર્યું. ત્યાર પછી પૃથ્વીના સ્વામી એવા ઘણુ આચા વ્યતીત થયે છતે અનુક્રમે આનંદવિમલ નામે આચાર્ય થયા. તપાગચ્છ રૂપ વૃક્ષને મેઘ સમાન એવા જે આચાર્ય સત્સાધુઓને સુખકારી એવો સ&િયાને ઉદ્ધાર કર્યો. તેમના પાટે ગુણના સ્થાનરૂપ, પિતાના રૂપથી ઈદ્રને જીતનાર તથા પૃથ્વીમા પ્રખ્યાત એવા શ્રીવિચદાન સૂરિ થયા. તેમના પટ્ટરૂપ ગગનમા સૂર્ય સમાન એવા શ્રીહીરવિજ્યસૂરિ થયા, જેમણે અત્યંત પાપરૂપ અંધકારને દૂર કર્યો અને પ્લેચ્છ ભૂપતિ અકબરને જંતુ પ્રત્યે દયાળુ બનાવ્યું. તેમના માટે ભટ્ટારક શ્રીવિજ્યસેન સૂરિ વિરાજમાન થયા કે જેમણે શ્રીમાન અકબરશાહની સભામાં જયવાદ મેળવ્યો હતો શ્રીવિજ્યદેવસૂરિ પ્રમુખ સાધુઓની શ્રેણિથી સદા વિરા જિત તથા ભવિરૂપ કમળને સૂર્યસમાન એવા તે ગુરૂવ જગતમાં જયવત રહે. તેમના શિખ્યામાં ગરિષ્ઠ, બુધજનેમા મેટા તથા પોતાની વાણુના સરસપણાથી અમૃતને જીતનાર એવા, કનકવિત્ય પડિત થયા તેમના પદપકજમા રાજહંસ સમાન, તથા શ્રીવાચકવર્થ વિવેકહર્ષના પ્રસાદથી વિશુદ્ધ વિદ્યાને મેળવનાર એવા શ્રીગુણવિજ્ય ગણિ જાણવા તેમણે શ્રી હેમચન્દ્ર ગુરૂએ રચેલ ચરિતાનુસારે અતિસુગમ એવું આ ચરિત્ર હિત બુદ્ધિથી ગદામા ચુ. શ્રીમાન સૈારાષ્ટ્ર દેશમા સુરપત્તનની પાસે આવેલ ઢંગધ દરમા સમુદ્રકિનારે તે આરંક્યુ અને ત્યાજ સંપૂર્ણ કર્યું. સવત (૧૯૬૮) ના વરસે અષાડની પચમીએ કરવા માડયુ અને શ્રાવણની છે તે પૂર્ણ કર્યું. વ્યાકરણ પ્રમાણ, સાહિત્ય કે ગણિતશાસ્ત્રને હુ જાણત નથી. માટે બુદ્ધિમતલેએ આ બાલ ચાપલ્યને સહન કરી લેવું. મૂર્ખ શિરામણિ એ હું જે કઈ પ્રગટ જાણુ છુ, તે આમ્ર અને કેયલના ન્યાયથી સુગરનું મહા
ભ્ય છે મેહને લીધે મારાથી કઈ અસંમત કે ફૂટ લખાઈ ગયું હોય, તા. માત્સર્ય રહિત બુદ્ધ જનેએ કૃપા કરીને તે બધુસશોધી લેવુ. છતવિન્ય ગણિની પ્રાર્થનાથી મે એ રચ્યું. પ્રથમ આદર્શમાં સ્વકૃત્યને માટે તેમણે જ આ લખ્યું આ ગદ્ય શા માટે રચ્યું? એમ કહીને કેઈએ નિદવુ નહિ, વલપમતિવાળાને દુર્ગમ કરતા આ અતિસુગમ થશે. (૫૨૮૫) શ્લેક ગણીને મેં યથાભૂત કહેલ છે.
જ્યાં સુધી મેરૂ પર્વત, દિશાઓ, સાત સમુદ્ર જ્યાંસુધી ચદ્ર, સૂર્યને ગ્રહો સમસ્ત પૃવી ધર્મ મહાનરેંદ્રથી પોષણ પામેલ રાજ્ય અને ત્યા સુધી જગત વિદ્યમાન છે ત્યા સુધી સદા સુજ્ઞજનથી વંચાતુ આ મનેઝ ચરિત્ર જ્યવંત રહો.
rft કારણ કે
Page #265
--------------------------------------------------------------------------
_