________________
શ્રી નેમિનાથ ચરિં– તેનાગંધથી જાણીને કહ્યું કે-“હે વત્સ! તુ માનું ભક્ષા કરી, ને મણ પામીશ, માટે એને તરત પરઠી દે, અને બીજે આહાર ગાબર સમજપૂર્વક લાવીને પાછું કર ” એ રીતે ગુરૂના કહ્યા પ્રમાણે તે મુનિ બહાર નીકળીને ગુઢ સ્થાને છે. ત્યા પાત્રમાથી એક તુબભ્યને બિંદુ પોતે જમીન ઉપર પશે. ત્યા લાગેલ દીઓને તેને મરતી છે, ત્યારે તે મુનિએ વિચાર કર્યો કે
આના એક બિંદગી પણ અનેક છ મરે છે, તે એને પરડના કેટલ્સ ઇને નાશ થશે? માટે હું એક મરી જાન ભલે, પ ઘા કે ન મર.” એમ નિશ્ચય કરીને કહ્યું એવા તે મુનિએ પિત તે શાકનું ભાણ કર્યું, અને સમ્યક પ્રકારે આગધના કરી, સમાધિપૂર્વક મઝુ પામીને સર્વાર્થસિદ્ધના અનુત્તર વિમાનમાં અમિટ દેવ થયા એવામા ધર્મસૂરિએધર્મચિને વિલંબ કેમ થયે? તે જાણુવાને બીજા સાધુઓને આદેશ કર્યો હાર જતા તેમને તેને મ પામેલ દીઠા. એટલે તેના જેદરદિક લઈ જઈને બહુજ ખેદપૂર્વક તેમને ગુરૂને કહ્યું ત્યારે અતિશય જ્ઞાનના ઉપગથી તેણે નાગથીનું બધું દુરિત્ર પોતાના સાધુઓને કદી સભળાવ્યું તેથી
યાયમાન થયેલા ગ્રાહુ અને સાધ્વીઓએ તે રામદેવ પ્રમુખ કેને કહ્યું. અને વાટે ઘાટે તથા ચાર કે રાજમા નાગરીનું તે દુષ્કર્મ પ્રગટ કર્યું. ત્યારે મામ દેવ વગેરેએ તેને ઘરથી બહાર કાઢી મૂકી, એટલેકેથી અતિ નિંદા અને નિરકાર પામતી તે પાપી નાગાથી સર્વ સ્થાને દુઃખી થઈને ભટકવા લાગી ખાંસી, શ્વાસ, તાવ અને કઢવિર ભયંકર શાળ રોગથી પીડાતી તે આ સમાજ નક્કપણાને પામી શુધિત અને તૃષાતુર થતી જીર્ણ તથા ખંડવયુકત અને આ ધાર રહિત ભટકતી, તે મરણ પામીને છઠ્ઠી નરક ગઈ. ત્યાંથી નીકળીને ઢેરામાં અવતરી ત્યાંથી મરણ પામીને સાતમી નરગઈ, ત્યાંથી નીકળીને હેરામાં અવ તરી. ત્યાથી મરણ પામીને સાતમી નગ્મગઈ. ત્યાંથી નીકળીને મત્સ્યામાં ઉપની, પાછી સાતમી નરકે ગઈ અને ફરી મત્સ્યામાં ઉત્પન્ન થઈ એમ તે પાપણી બધી બધી નરકમાં બે બે વાર ગઈ, અને ત્યાથી પૃથ્વીકાયાદિમાં અનેકવાર ઉત્પન્ન થઈ અકામનિર્જરાનાગે બહુ દુષ્કમને તે ખપાવ્યા. અને ત્યારપછી તે આજ ચંપાનગરમાં સાગરત શ્રેણીની સુભદ્રા નામની સ્ત્રીથી ઉપન્ન થેલ સુકમા રિકા નામની પુત્રી થઈ, ત્યાંજ મહાધનવાન એવા જિનદન નામે સાર્થવાહહતે તેની ભટા નામે શ્રી હતી, તેમનો સાગર નામે પુત્ર થયે એક દિવસે સાગર દત્તના ઘર પાસેથી જતા જિનદત્ત શ્રેણીએ વન પામેલી, અને ઘરની ઉપરના ભાગમાં દડાથી રમત કરતી તે સુકુમારિકા કન્યાને જોઈ, ત્યારે આ કન્યા માણ પુત્રને ચેાથ છે” એમ ચિંતવને તે પિતાના ઘરે ગયે પછી બંધસહિત જિનદરે આવીને પોતાના પુત્રને માટે સાગરદત પાસે સુકુમારિકાની માગણી કરી.