________________
પ્રભુએ કરેલ તીર્થં સ્થાપના.
૯૯
--
- --------
પેાતાના સ્થાને ગયા. હવે તેજ તીર્થ માં જન્મેલ ત્રણ મુખવાળા, વગે શ્યામ, પુરૂષ વાહનવાળા જમણા ત્રણ હાથમા ખીજપૂર ( ખીન્નેરૂ ) પરશુ અને ચક્રને ધરનાર, ડાબા હાથે નકુલ, ત્રિશૂલ અને શક્તિને ધરનાર એવા ગામેય નામે ભગવતના શાસનદેવ થયા. તેજ તીમાં જન્મેલ, સુવણૅ સમાન કાંતિવાળી, સિંહના વાહનવાળી, એ જમણા હાથે આમાની લુમ અને પાશને ધરનારી તથા ડાબા હાથે પુત્રને અંકુશને ધરનારી કુષ્માંડી એવા બીજા નામને ધારણ કરનારી અભિકા નામ પ્રભુની શાસન દેવી થઈ
એ પ્રમાણે તે દેવ દેવીથી અધિષ્ઠિત એવા શ્રીનેમિનાથ પ્રભુ બે ઋતુના ચાર માસ ( વર્ષાકાલ ) વીતાવીને વિહાર કરવાને અન્યદેશમાં ચાલ્યા.
ઇતિશ્રી ગુણવિજયગણી વિચિત શ્રીમાન્ અશ્ર્વિનેમિના ચરિત્રમાં દામા પરિચ્છેદ સમાપ્ત થયા.
1