SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રસ બહુ જૅવામાં આવે છે. કાંમ્રપણુ કાણુ મળતા તેને કંપન અસંબદ્ધ્ યાના આકારમાં ગેકવી અથવા ઇંગ્લીશ નવલકથા ઉપરથી નવીન પા નયાર કરી,કલ્પિત સ લના અનાવી નવલકથાના પુખ્તા પણ પ્રગટ થાય છે અને તેવા કેટલાક નવલક્થાના ચમા તા પાત્રને ધમ કે નીતિના ઉદ્દેશ વગર જેમનેમ નચાવવા અને જનમમૂહને આશ્ચર્યમા લીન કવા કે ખેચાલુ કરવા, અનેક પ્રમ ગા ઉપસ્થિત કરી ને પ્રસિદ્ધ થતા હેાવાથી તેવા વાંચનથી નમળા મગજના જનસમૃદ્રને ખરાબ રસ્તે દેવા જેવું અને છે, આવા ગ્રંથાના વાથનમા લીન ચવું તેને જ અમે ગમે તેવુ વાચન કહીયે છીયે. વિગેષ કરીને નવલકથાના ઉદ્દેશ બહુ ઉચ્ચ હોવા જોઈએ કારણ કે નવલાલીકાના વાચવામાં બહુધા પ્રકારે આવે છે. આવા નવલક્થાના કલ્પિન ગ્રંથ ભલે તે ઉચ્ચ ઉદ્દેશવાળા લખાયેત્ર યના જે પ્રાચીન માન પુષોના ચરિત્રા જે કે શાસ્ત્રોમા સરકૃત, માગધી, ગલ પદ્યાત્મક રચાયેલા છે, તેને નવલકથાના આકારમાં ગોઠવી જનસમહતની આગળ મૂકવામાં આાવે તે તેથી વનારે થાભ થવા સંભવ છે. ધર્મ ભાવનાના જે અદ્દભૂત અને સમૃદ્ધિદાયક તત્ત્વ, બ્રહ્માચર્ય, તપસ્યા કે આગધનના ફળરૂપ લાંકામાં પ્રસિદ્ધ થયા હાય, તેનું મહાત્મ્ય પ્રગટ કરવાથી જનસમૂહની કે તે સમાજની ધર્મ ભાવના-શ્રદ્દા વૃદ્ધિ પામે છે, તે સાથે સાસારિક ઉન્નતિના કારણભૂત નીતિના માર્ગનું સારી રીતે અવલંકન થાય છે. એ ઉચ્ચ હેતુચીજ આ શ્રી.તેમનાથ પ્રભુના ચરિત્રની ચેાજના કરવામા આવી છે અને તેને નવલક્થાના રૂપમાં સંસ્કૃત ઉપરથી ભાાંતર કરાવી પ્રકટ કરવામા આવેલ છે. મનુષ્ય જીવનના સુક્ષ્મ અવલોકનમાંથી ધામિકત્તિના અતઃકરણી હમેશા સુખાધને સાથે છે અને તેનું નિરૂપણુ કરે છે. આ અનાદિ અનંત સસારમા મનુષ્ય એ વિશેન લક્ષ્ય ખેંચે તેવી વસ્તુ છે અને અનેક પ્રકારની લાગણીથી ભરપૂર છે. ક્ષણે ક્ષણે નવા નવા તરગી અને નવી નવી વૃત્તિ તેના હૃદયમા ઉત્પન્ન થાય છે અને તેની અસર તેની ક્રિયાના પ્રવર્ત્તન ઉપર થયા છે, તેથી માનવ હૃદયમા સારા સારા તગે, સારી સારી અભિલાષા અને ઉત્તમ ઉત્તમ વૃત્તિએંડ ઉત્પન્ન થાય તેવા વાચનની જરૂર છે તે જરૂરીઆત આ શ્રી તેમનાથ પ્રભુનું ચરિત્ર સ રીતે પૂરી પાડે છે. આ ઉપયોગી થાના ગ્રંથમાંથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે પૂર્વ અપરિ મિન છે, તેની અંદર સ ંચય થયેલા ઉત્તમ ધ નિર્મળ આતકરણામા અદ્દભૂત આનના પ્રવાહ કૅડે છે અને આ ત્રિની અંદર આવતા ઉદાર, પુણ્ય પ્રભાવક, ધર્મવીર રત્નાના વ્યસ્ત્રિનુ સ્મરણ કરાવી વાંચકાના હ્રદયમા ઉન્નત ભાવના જાગૃત ૐ છે. આ ગ્રંથમાં તેવા પુણ્ય પ્રભાવક સ્થા દ્રાપુરૂષા અને સન્નારીઓનાં ઉત્તમ ચરિત્રો આવેલા છે કે જેથી ધ્યેાલ્લાસ પ્રગટ થવા સાથે ઉચ્ચભાવના મનુષ્યને પ્રગટ થાય છે તે નીચેની હકીક્તથી જણાને આ ઉત્તમ ચરિત્રમાં શું જોગા ખાત્રીશમા ગત્પતિ શ્રી તેમનાથ પ્રભુનુ નવ ભવતુ અપૂર્વ વર્ણન, તેમનાય પ્રશ્ન અને સતી રાજેમતીને નવ ભવના ઉત્તરેત્તર આદર્શ પ્રેમ, પતિ પત્નીના અલોકિક સ્નેહ, સની ગમતીના વૈરાગ્ય અને સતીપણાના વૃત્તાન્ત, પ્રભુની બાળ કોંડા, ક્ષિા, વળાન અને મોક્ષગમન વગેરે પ્રસ ગેાની જાણુવા ચેાગ્ય હકીકતા; તેમજ શ્રી વરુદેવ ગજનુ ચરિત્ર અને ઉચ્ચ પ્રકારની પુણ્ય પ્રકૃતિ અતે તેના મીષ્ટ હેતું વણૅન, શ્રીકૃષ્ણુ વાસુદેવન ચરિત્ર, વૈભવ, પ્રામ, રાજ્યવણુંન, પ્રનિવાસુદેવ જરાસધા વધ, શ્રીકૃષ્ણુની નેમનાથ પ્રભુ પ્રત્યેની અપૂર્વ ભક્તિતદ્દન માફળમાં શ્રીકૃ ણુવાસુદેવના પુત્રે શાખ અને પ્રદ્યુમ્નનુ ઘ્વનત્તાત મદ્દાપુરૂષ અને :
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy