________________
શ્રી નેમિનાથ ચરિ- * અવસરે જાંબવતીએ સિંહણની જેમ અસાધારણ બળને ધારણ કરનાર એવા શાંબ નામના પુત્રને જન્મ આપે તે વખતે સારથિના જયસેન અને દારૂ તથા મંત્રીને સુકુંદ એ ત્રણે શાબની સાથે જનમ્યા. સત્યભામાને ભાવુક નામે પુત્ર તે હતા અને તે રીતે ગર્ભાધાનના અનુસાર તેને ભીરૂ નામે બીજે પુત્ર થયે. કૃષ્ણની બીજી સ્ત્રીઓને પણ ભદ્રહસ્તાના બચ્ચા જેવા મહાબલવત પુત્ર થયા. હવે સારથિ. અને મંત્રીના પુત્ર સાથે શાબમાર વધવા લાગ્યો અને અનુક્રમે બધી કળાઓને તેણે-લીલામાત્રમાં ગ્રહણ કરી લીધી.
એક દિવસે રુકિમણએ રૂકિમાંજાની પુત્રી વૈદભીને પ્રદ્યુમ્ન સાથે વિવાહ કરવાને ભેટપુરમાં એક પુરૂષને મેકરે. તે રૂકિમને નમીને બોલ્યા- તમોને રૂકમણી દેવી કહેવરાવે છે કે આ તમારી વૈદર્ભી પુત્રી પ્રદ્યુમન કુમારને પરણ. પૂર્વે મારે નને વિષને એગ તે દેવના બલેજે ઉચિત થશે. અને હવે તારા હાથે પ્રાન્ત અને વૈદલ ભલે ચેગા થાય ત્યારે પૂર્વના વેરને સંભારતે કિમ બોલ્યા- “મારી પુત્રીને હું ચાંડાલામાં પરણાવું તે ભલે પણ વિષ્ણુના કુલમાં તે આપનારજ નથી. એટલે દૂતે જઈને વીતક વાત કિમણને કહી સંભળાવી. ત્યારે પોતાના ભાઈથી અપમાન પામેલી તે રાત્રે કમલિનીની જેમ સ્વાન સુખી થઈ ગઈ. એવામાં “હે માત! ગામ ખેદ કેમ કરે છે? એમ પ્રદ્યુમ્ન પછતા પોતાના મનના શલ્યરૂપતે રામનો વૃત્તાંત તેણુએ કહી સંભળાવ્યા. તે તે સાંભળી અને છેલ્યા- હે માતા ખેદ ન કર. તે મામા કેમળ વચનથી માને તેમ નથી. એટલા માટે જ તું જ્યારે પરણી, ત્યારે મારા પિતાએ તેને ઉ. ચિત કર્યું હતું. તેમ હું પણ તેન ઉચિત કરીને તેની પુત્રીને પરણીશજ–એવી હું પ્રતિજ્ઞા કરૂ છું એમ જ્હી, શાબની સાથે ઉડીને તે તરત ભેજકપુરમાં ગયે. ત્યાં તે બને ચાંડાલરૂપે થઈને કિન્નરના જેવા સ્વરથી ગાતાં તેમણે મુગલાંની જેમ સર્વ નગરજનનાં મન હરી લીધા. ત્યારે રૂકિમ રાજાએ પણ મધુર સ્વરે ગાતા તે અને માયામાતંગને બોલાવી, પિતાને મેળામાં પુત્રીને ધારણ કરતાં સંગીત કરાવ્યું, અને તેમના સંગીતથી સંતુષ્ટ થઈ સપરિવાર કિમ રાજાએ તેમને પુષ્કળ દ્રવ્ય આપીને પૂછયું-“તમે અહીં કયા સ્થાનથી આવ્યા છે? તે ત્યાઅમે સ્વથકી દ્વારકા નગરી જેવા આવ્યા છીએ કે જે ગેવિંદ મહારાજને માટે રાએ બનાવી તે સાંભળીને હર્ષ પામતી ઉદભી એ તેમને પૂછયું- ત્યાં કચ્છ
કિમણીના પુત્ર પ્રદ્યુમ્નને તમે જાણે છે ત્યારે શાંબ એલ્યા-રૂપમાં કામદેવ સમાન. પૃથ્વીના અલંકાર અને તિલક સમાન તથા મહા બલવત એવા પ્રદ્યુમ્ન
ભારને કોણ જાણતું ન હોય ?” તે સાંભળતાં હર્ષ પામતી દલી રાગ ચક્ત અને કાઠિત થઈ. એવામાં કઈ મદોન્મત હાથી આલાનતભને ઉખેડીને દો છે અને સર્વ નગરજનેને ત્રાસ પમાડવા લાગે. વધારે શું કહેવું ? સમસ્ત