________________
.
.
.
* !
.
છે
તા
द्वितीय परिच्छेद.
પ્રકરણ ૫ મું.
gi
DAM
-
શ્રી નેમિનાથ પ્રભુને નવમ ભવ. હરિવંશ કુળનું વૃત્તાંત. INDIA વે આ ભરત ક્ષેત્રમાં આવેલા વત્સ નામે દેશમાં શાંબી નગ
રીમા સુમુખ ના રાજા હતા. તેણે વીર વણકરની સ્ત્રીને હરીને પિતાના અતઃપુરમાં રાખી. તે વનિતાના વિચારથી વીર ગાંડા
થઈ ગયે, અને તે રાજા અને સ્ત્રીના જોવામાં આવ્યે. તેથી તે બને ==ી સંવેગ પામ્યા. એવામાં અકસ્માતથી વીજળી પડતાં તે બંને મરણ પામ્યા અને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયા થયા. અહીં વીર પણ અજ્ઞાન કણ સહન કરીને સાધમ દેવલોકમાં કિલિબષી દેવ થશે. પૂર્વભવના વૈરથી તે બને ચુગલીયાને હરણ કરી ચ પા નગરીમાં લઈ જઈ, ત્યાં પુત્રીયા ચંદકીર્તિ રાજાનું રાજ્ય આપી, દેવશકિતથી આયુષ્ય ટૂંક કરી તથા શરીર પાચસો ધનુષ્ય પ્રમાણ બનાવી તેમના હરિ અને હરિ એવાં નામ રાખી, તેમજ મા, માસાદિનું ભક્ષણ શીખવીને તે દેવ સ્વસ્થાને ગયા. અચ્છેરારૂપે હરિવંશની ઉત્પત્તિ થઈ
હવે સૈવીર દેશમાં યમુના નદીથી શોભતી મથુરા નામે નગરી છે. ત્યાં હરિવંશના કુળમાથી ઉત્પન્ન થયેલ વસુરાજાના પુત્ર બહથ્વજથી ઘણા રાજાઓ વ્યતીત થયા પછી ય નામે રાજા થયા. તેને પૂરના પુત્ર થયો. શૂરના શરિ અને સવીર નામે બે પુત્રો થયા. પછી શરિને રાજ્યપર અને સુવીરને યુવરાજ પદપર સ્થાપી શરરાજાએ વેશચંથી દીક્ષા લીધી, પણ શરિએ મથુરાનું રાજ્ય સુવીરને આપી પોતે કુશાd દેશમાં આવી ત્યા શૈર્યપુર નામે નગર વસાવ્યું. તે શરિ ગજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્રો થયા, અને સુવીરને ભેજવૃશિશુ વિગેરે મહાભાગ્યશાળી અને પૃથ્વીમાં પ્રખ્યાત પુરી થયા. પછી સુવીર મથુરાનું રાજ્ય ભેજવૃષ્ણુિને આપી, પોતે સિંધુ દેશમાં વીરપુર વસાવીને રહ્યો, તથા શરિરાજા અધકવૃષ્ણિને પિતાના રાજ્યપર બેસારી સુમતિષ મુનિ પાસે દીક્ષા લઈ માણે