Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 244
________________ રસર શ્રી મનાથ ચરિત્ર તેના સુખપર ડાબો હાથ દઈને બે વખત પકડી રાખી.” એમ સાંભળીને કૃષ્ણ રાજી થયા, પછી બીજે દિવસે સભામાં આવીને કેશવે રાજાઓની આગળ કહ્યું“ અરે ! પિતાના કુળને અનુચિત એવું આ વીરા શાળવીનું ચરિત્ર છે. એટલે તે બધા સાવધાન મનથી સ્વામિની દીર્ધાયુષી થાઓ એમ બોલતા સાંભળવા લાગ્યા. ત્યારે કુફરીથી બાહ્યા–“જેણે બદરીવનમાં વસતા રક્તકુણાના આટેવાળા નાગને ભૂમિશથી મારી નાંખે, તે આ શાળવી ક્ષત્રિય, જેણે ચક્રથી ખણાયેલ અને હુષ જળને વહેતી એવી ગંગાને ડાબા પગથી અટકાવી રાખી, તે આ વઘુકર ક્ષત્રિય, અને જેણે કલશીપુરમાં વસતી તથા ઘોષ કરતી એવી સેનાને ડાબા હાથથી અટકાવી દીધી, તેજ આ ક્ષત્રિય માટે હે ક્ષત્રિયે! પુરૂષાર્થમાં સારી રીતે પ્રગટ થયેલ આ જમાઈ મને ચગ્ય જ છે.” એમ કહીને હરિએ વીરાને કહ્યું મારી આ કેતુમારી પુત્રીને તમે ગ્રહણ કરે છે તેમ કરવાને ઈચ્છતો ન હતે છતાં કૃષ્ણ ભ્રકુટી ભીષણ થઈને કહ્યું. એટલે વીર કેતમજીને પરણીને પોતાના ઘરે લઈ ગયે તેના ઘરે તેણી તે માત્ર પથારીપરજ પડી રહેતી, અને વીરો નિરંતર તેને દાસ થઈને રહેતા. એક વખતે કેશવે પૂછયું–બહે વીર!કેજીમજી તારે હુકમ બરાબર બજાવે છે તે બા –“હે પ્રભે! કિકરની જેમ હું તેની આજ્ઞા બરાબર ઉઠાવું છું.” ત્યારે કુણે તેને કહ્યું હવે પોતાનું કામ જે તું તેની પાસે જખરાથી નહિં કરાવે, તે હું તને કેદખાનામાં નાખીશ” એટલે કુષ્ણુના અભિપ્રાયને જાણું વીરાએ પોતાના ઘરે આવીને કેતુમંજવીને કહ્યું અને માટે પાણુ કર, નિશ્ચિત થઈને કેમ એકી છે?” ત્યારે-કેળી જે તું શું મને જાણ નથી?” એમ બોલતી તેણીને વીરાએ ઢોષ લાવીને દેરડીવતી નિઃશંકપણ મારી, એટલે રેતી રાતી કે,મંજરીએ પિતા પાસે જઈને પિતાને તે પરાભવ કહી બતાવ્યું. ત્યારે કૃષ્ણ કહ્યું- હે પુત્રી ! સ્વામિની પણાને મૂકીને તે પોતે જ દાસીપણું માગી લીધુ.તે બોલી–તે તમે મને હજી પણ રવામિનીપણું આપો.કેશવ બા–અત્યારે તે તું વીરાના તાબામાં છે. મારા તાબામાં નથી.” પછી અત્યંત આજીજીથી તેણુએ કહ્યું, ત્યારે કૃષ્ણ વીરાને વાટીને ભગવત પાસે તેણીને દીક્ષા અપાવી. એક વખતે કુણે સમસ્ત મુનિઓને યાદશાવર્ત વાંકણે વાદ્યા, ત્યારે બીજા રાજાઓ નિર્મળ અને ખિન્ન થઈને બેસી રહ્યા. પણ વાસુદેવના અનુસાર કેશવની ભકિતથી તેની પાછળ વીરાએ પણ બધા સાધુઓને દ્વાદશ વાદ વાંદ્યા. પછી કૃષ્ણ વામને કહ્યું- હે ભગવાન !ત્ર સાઠ સંગ્રામ કરવાથી મને તે થાક ન લાગે કે જે થાક આ વાંદવુથી લા. ત્યારે સર્વિસ બાલ્યા- હે કેશવ! તેં આજ ઘણું પુથ ઉપાર્જન કર્યું. સારિક સમ્યકત્વ અને તીર્થંકર નામ કર્મને તે આજે

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265