Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 240
________________ ૨૦૮ ઓ તેમનાય ચરિત્ર-~~ eteen ” એ રીતે માર્યા. પૂર્વ ભવે ઉપાર્જેલ ક અન્યથા થતા ( ઢળતા ) નથી. પ્રભુના સુખથી પોતાના ભાઈના પૂર્વભવના સમધ સાંભળતા ભવ સ્વરૂપ જાણતા છતા મહામાહુથી માહિત થયેલ અને અતિ કૂદન કરતા કેશવે પાત્તે ભાઈને સરકારાદિ કર્યો પછી પેાતાની નગરીમાં પેસતાં તેણે સામશર્માને સુવેલા દીા તેને પગે દારડી બાંધીને માણસા પાસે ચાશથી ચહુટામા લમાગ્યે. અને પછી નગરીની બ્હાર ગીધ વિગેરે ને તે નૃતન અલિદાન આપી દીધું. ગજસુકુમાલના શાકથી ઘણા યાદવે અને વસુદેવ વિના નવ દશાર્હાએ સ્વામી પાસે દીક્ષા લીધી. ભગવતની શિવાદેવી માતા, સાત ખાંધવ, અને બીજા પણ કૃષ્ણના કુમારીએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી રાજીમતીએ પણ વેરાગ્યથી સ્વા મીપાસે દીક્ષા લીધી. એક નાસાપુટવાળી નદકન્યા તથા બીજી ઘણી યદુઆએ શ્રીનેમિ પાસે દીક્ષા લીધી. કૃષ્ણે પેાતાની કન્યાઓને ન પરણાવવાના અભિગ્રહ લીધે તેથી તેના બધી કન્યાઓએ પ્રભુ પાસે ચારિત્ર લીધુ. કનકવતા, શહિણી અને દેવકી વિના વસુદેવની બધી સ્ત્રીઓએ સયમ લીધે. પેાતાના ઘરે ભસ્થિ તિને ચિતવતાં કનવતીને સકલ કમ તુટી જવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ભગવ તે ક્રમાવેલ દવાએ તેણીના મહિમા કરતાં તે પાતે દીક્ષા લઈને પ્રભુ પાસે આવી ત્યાં પ્રભુના દર્શીન કરી, વનમા જઇ ત્રીશ દિવસનુ અનશન કરી મરણુ પામીને તે કનકવતી મેક્ષે ગઇ. હવે રામના પાત્ર અને નિષયના પુત્ર સાગરä' કુમારે અગાઉથીજ વિરક્ત ભાવે હતા, તેણે અણુવ્રત લીધાં અને તે વખતે તેણે પ્રતિમાને ધાણુ કરી, તથા હાર શ્મશાનમાં જઈને તેણે કાચેત્સર્ગી લીધા, ત્યાં નિરતર તેના છિદ્રને ોનાર એવા નભસેને તેને દીઠા. અને કહ્યુ —‘અરે પાખડી ! આ શું કરે છે? અત્યારે મલબેલાને હુણુ કરવાના કપટનું ફળ મેળવો લે' એમ કહી દુષ્ટાસય તે નભસેને તેના શિષર ઘડાને કાંઠલા મૂકીને તે ચિતાના અગારાથી ભર્યો. સુષુદ્ધિ એવા સાગરચ તે બધુ શાતિથી સહન કરી પચ પરમેષ્ઠીના સ્મણ પૂર્વક મરણુ પામીને તે દેવલાકે ગયા. ' એક વખતે ઇન્દ્રે પેાતાની સભામા કહ્યુ કે ભરત ક્ષેત્રમાં કૃષ્ણ દોષાને તજીને સદા ગુણ કીર્તન જ કરે છે. અને અધમ યુદ્ધથી કદી લડતા નથી તેના વચનને સત્ય ન માનતા એક દેવ દ્વારકામા આન્યા તે વખતે તે રથપર બેસીને ઈચ્છાનુસાર ક્રીડા કરવા નીકળ્યેા હતેા. તે ધ્રુવે રસ્તામા શરીરે શ્યામ, સ્મૃતિદરથી પણ દુર્ગં ધથી બધા લેાકાને આધતા એવા એક સુવેલ તો વિષુ તેને જોઈને કેશવ મેલ્યા—અહા ! આ સ્યામાંગ કુતરાના ક્રાત મરકત રત્નના થાળમા જેમ માતી હોય તેમ અત્યં ત ચાલે છે.’ પછી અશ્વને હરનાર બનીને ધ્રુવે કૃષ્ણ,અશ્વન હર્યું" અને પાછળ દાડી આવતા સૈનિકાને તેણે જીતી લીધા, ત્યારે કૃષ્ણ પાતે

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265