Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ 0600800SOHBODECOECOBOOS00200201200BT:BOCOLOMBO 09090090900SDDED: 09003003000030020OESQ. મહાભારતને અનુલક્ષીને જુદા જુદા ધર્મો સમાય છે. અને શ્રમણધર્મમાં જૈન અને બૌદ્ધની ગણના થાય છે. આમાં બૌદ્ધ ધર્મ ભારતમાં ઉત્પન્ન થયે છતાં પણ વિવિધ ફેરફારને લઈ તે ભારતમાં ચિરસ્થાયી થઈ શકે નહિ. આ બને ધર્મના સાધુસંતોથી આ ભારતદેશ પવિત્ર મનાય છે. તેમાં પણ જૈન સાધુમહાત્માઓનું સ્થાન સેંકડે, હજારો વર્ષથી વિશિષ્ટ રહેતું આવ્યું છે. આ મહાત્માઓ કંચન-કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ, ઉઘાડા માથે અને ઉઘાડા પગે વિહાર કરનારા, મહાજ્ઞાની અને મહાતપસ્વી તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા છે. આપણા પૂર્વ પુરુષોએ તેમના ઉત્તમ ચારિત્રથી એવી છાપ ઊભી કરી છે કે જેને લઈને સાધુના વેશને દેખતાં જંગલમાં ખેતર ખેડતાં ખેડૂત કે ભીલ પણ તેમને પગે લાગે છે અને તેમની પ્રત્યે ખૂબ આદર રાખે છે. જૈન સાધુ મહાત્માની આ સુંદર છાપ આજની નહિ પણ સેંકડો-હજારો વર્ષથી ભારતમાં સ્થિર થઈ છે. આપણે જાણીએ છીએ કે નયસારના ભાવમાં નયસારને સમકિત પ્રાપ્તિનું નિમિત્ત આ સાધુભગવંતે 0100000000000000050020080030090060:0900300C00500300600200ECOSN 030030 2002 2003000 ROB01E00800600CONCOX0600600891ED020DECOECH

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 342