Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૨૦ કપૂર મહેકદેહકો વિસાર ભાન દઢ અતિ ધાર જ્ઞાન અનાહત નાદ સુણે અતિ પ્રીત લાયકે; સુધાસિંધુરૂપ પાવે સુખ હોય જાવે તબ, મુખથી બતાવે કહા મુંગા ગોળ ખાયકે. ૩૯ ધરમ સુકલ ધ્યાન હિરમેં ધારિયે , આરત રૂદર દોઉ ધ્યાનકું નિવારીએ; પ્રથમ પ્રથમ ચાર ચાર પાયે હે ક્યું, તાકો તો સરૂપ ગુરુગમથી વિચારીએ. ધારા પેઠે અવિચ્છિન્નપણે ચાલતો અને દીર્ઘ ઘંટાનાદની જેમ લાંબો તાર શબ્દ પ્રગટ કરતો અનાહત નાદ-પ્રણવ-ઓકારનાદ સાંભળે, તે અમૃતના સમુદ્ર જેવું સુખ પામે. તે સુખ જેમ મૂંગો ગોળ ખાઈને બતાવી ન શકે, તેમ મુખથી કઈ રીતે બતાવી શકાય ? ૩૯ ધર્મધ્યાન અને શુકલધ્યાન હૃદયમાં ધારણ કરીએ, અને આર્તધ્યાન અને રૌદ્ર એ બે ધ્યાનને નિવારીએ. એ ચારે ય ધ્યાનના ચાર-ચાર પાયા છે. જેમ કે : (૧) ધર્મધ્યાનના ચાર પાયા : ૧ આજ્ઞાવિચય, ૨ અપાયરિચય. ૩ વિપાકવિચય અને ૪ લોકસંસ્થાનવિચય (૨) શુકલધ્યાનના ચાર પાયા : ૧ પૃથકૃત્વવિતર્ક સવિચાર, ૨ એક_વિતર્ક અવિચાર, ૩ સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી, ૪ સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ. આર્તધ્યાનના ચાર પાયા: ૧ અનિષ્ટસંયોગ આર્તધ્યાન, ર ઈષ્ટસંયોગ આર્તધ્યાન, ૩ રોગચિંતા આર્તધ્યાન અને ૪ અગ્રશૌચ આર્તધ્યાન. (૪) રૌદ્રધ્યાનના ચાર પાયા : ૧ હિંસાનંદ રૌદ્રધ્યાન, ૨ (૩).

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116