Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
૩૫ ૧૦ પાપ ૧૦૫રોગ અરુ દુઃખના ? કહો ૧૦૬ કારણ શું હોય? અશુચિ ૧૦૭વસ્તુ જગમેં કહા? કહા શુચિ કહા જોય? ૧૫ કહા ૧૦૯સુધા અરુ વિષ કહા? કહા સંગ ૨કુસંગ? કહા હે ૧૧૩રંગ પતંગકા ? કહા મજીઠી ૧૧૪રંગ ? ૧૬
૧૧૪ પ્રશ્નોના ઉત્તર
| (ચોપાઈ) દેવ શ્રી અરિહંત નિરાગી, દયામૂળ શુચિ ધર્મ સોભાગી; હિત ઉપદેશ ગુરુ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ. ૧ ઉદાસીનતા સુખ જગ માંહિ, જન્મ-મરણ સમ દુઃખ કોઈ નાહીં; આત્મબોધ જ્ઞાન હિતકાર, પ્રબળ અજ્ઞાન ભ્રમણ સંસાર. ૨
૧૦૪ પાપ, ૧૦૫ રાંગ અને ૧૦૬ દુઃખના કારણે કયાં? ૧૦૭ જગતમાં અપવિત્ર વસ્તુ કઈ ?, ૧૦૮ પવિત્ર વસ્તુ કઈ જાણવી ? ૧૫
૧૦૯ અમૃત શું ?, ૧૧૦ વિષે શું ?, ૧૧૧ સંગ શું ?, ૧૧૨ કુસંગ શું ?, ૧૧૩ પતંગનો રંગ શું ?, ૧૧૪ મજીઠનો રંગ શું ? ૧૬
૧૧૪ પ્રશ્નોના ઉત્તર ૧ રાગ-દ્વેષ રહિત અરિહંત પરમાત્મા, તે દેવ છે. ૨ દયા છે મૂળ જેનું એવો પવિત્ર ધર્મ સૌભાગ્ય સ્વરૂપ છે. ૩ હિતનો ઉપદેશ કરનાર ઉત્તમ સાધુ કે જે અગમ્ય અને અગાધ એવા ગુણોને ધારણ કરે છે, તે ગુરુ છે. ૧
૪ ઉદાસીનતા એ જગતમાં સુખ છે. ૫ જન્મ-મરણ સમાન કોઈ દુ:ખ નથી. ૬ આત્માનો બોધ કરાવે તેવું જ્ઞાન હિતકારી છે. ૭ પ્રબળ અજ્ઞાન, એ સંસારમાં ભ્રમણ કરાવનાર છે. ૨

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116