Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 12
________________ विदारयतु मे क्लेशं प्रसादयतु मे मनः । भगवान् जगदाधारो दयान्धिः परमेश्वरः! ॥ [ન્યાયવિજય] –જગદાધાર, દયાસાગર ભગવાન મારા સઘળા કહેશોને વિદાર! અને મારા મનને નિરન્તર પ્રસન્નતામાં રાખો! नरेन्द्रो वा सुरेन्द्रो वा कोऽपि नैकान्ततः सुखी। लमेयैकान्तसौख्येच्छुरेकं शरणमीश्वरम् ! ॥ ન્યાયવિજય ] –નરેન્દ્ર કે સુરેન્દ્ર કે પૂર્ણ સુખી નથી. એકાન્ત સુખને ઈચ્છું એ હું એક ઈશ્વરનું શરણું પામું ! निमग्नः स्यां तथा तत्र प्रेरिण पूर्णात्मधामनि । यथा महोत्र मे चेतश्चेतनाचेतने क्वचित् ! ॥ [ ન્યાયવિજય ] –એ પૂર્ણત્મધામ પ્રભુ તરફના પ્રેમમાં એવો નિમગ્ન થાઉં કે પછી મારું મન બીજી કઈ ચેતન કે અચેતન વસ્તુમાં મેહ ન પામે. £1 1 KA UL " परीक्ष्य भिक्षवो ! ग्राह्य मदचो न तु गौरवात् । " –બુદ્ધ કહે છે મારું વચન પક્ષા કરી ગ્રહણ કરજે, મારા માનની ખાતર ન માનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120