Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/034913/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તને માડ઼ી નહિ આપે! તે પરમેશ્વર 1 ગુન્હાની માી તમને કેમ આપશે ? '' M હૈ M 3 प्रतिकूलानि परेषां न समाचरेत् મપ્રિય હેાય તે ખીજાને ન કરવું. પેાતાને દુઃખ પેાતાને ઇજા કરે, અન્યાય કરે, પેાતાની નિન્દા ન કરે તે પેાતાને અપ્રિય છે. આમ દુઃખ, પીડન, અન્યાય પેાતાને અપ્રિય છે તેમ બીજાને પણ પેાતાને અપ્રિય તે બીજાને ન કરવું. યાદ રાખ ભલું કરીશ, ભલું થશે. ” જીરું કરીશ, બુરુ થશે. ,, F પણ બધાયને એક દિવસે તે એ રસ્તે જવાનું જ આવશે એની કાઇને ખબર નથી. માણસ અનેક ઘડવામાં પરાવાયલેા રહે છે, વિકલ્પ-સાગરમાં પણ કાળના ફટકા લાગતાં એ ખીચારાને અણુપડે છે, અને બધા સેવેલા-પાયેલા મનેારથા પ્રેમ રહી જાય છે. માટે દુનિયાની આળસ પાળ - કેમ સુધરે એ તરફ ધ્યાન આપવું ખાસ જરૂરનું તેા પરલેાક સુધરે. '' ( લેખક—મુનિજીના એક પત્રમાંથી ) Y3 B 3 Y 3 જા સાથે એવી રીતે વતજે, જેમ તારી સાથે વત ને તને ગમે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ સાધન-દિગ્દર્શન લેખક છે ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિમહારાજ શ્રીન્યાયવિજયજી. વિક્રમ સં. ૧૯૯૭ સન્ ૧૯૪૧ ધર્મ સંવત ૨૦ આશ્વિન. પ્રતિ ૫૦૦ મૂલ્ય વાચન-મનન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકકુલચંદ અમૃતલાલ શાહ, જૈન પુસ્તકાલય, નવાપરા, જામ-ખંભાળીયા (કાઠીયાવાડી ! આ ચોપડી મળવાનું સ્થળ સેની મુળજી લાલજી જામ-ખંભાળીયા-(કાઠીયાવાડ) મુદ્રકજેનભાસકરદય પ્રિન્ટિંગ પ્રેસ, આશાપુરા રોડ, જામનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ PlIs - આ ચોપડીના મુદ્રણમાં આર્થિક સહાયક શ્રી મણિપ્લેન સ્વર્ગ ગત ત્રિભોવનદાસ સોનીનાં ધર્મપત્ની, જામ-ખંભાળીયા- (કાઠીયાવાડ) ) (3. Shree Sudharmaswami Gyanbhaider Unter Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના આર્થિક સહાયક વિષે મણિબહેન, જેઓ જામ ખંભાળીયા (જામનગર)નાં વાણિયા સેની બાનુ છે, જેમનાં ધર્મપરાયણ માતાજી મેતીબા અને સફેદ શ્રીયુત દ્વારકાદાસભાઈ તથા શ્રી જયંતીલાલભાઈ આદિ પિતૃગૃહ-પરિવાર ધર્મસ્નેહી અને ઉદારભાવી છે, અને એ મહાનુભાવ સહેદોની દુકાન સેની મૂળજી લાલજીના નામે ખંભાળીયામાં પ્રસિદ્ધ છે. મણિબહેનને વિવાહ થયેલો તેર વર્ષની ઉમ્મરે, સત્તર વર્ષની ઉમરે પ્રભુદાસને [વિ. સં. ૧૯૭૮, કાર્તિકેકૃષ્ણદશમી, મંગળવારે) જન્મ, અને એ બાળકની સવા વર્ષની અવસ્થામાં જ તેમના પતિ ત્રિભોવનદાસનું અવસાન. પ્રભુદાસ ઉર્યો ને માટે થયેલે મોસાળમાં મોસાળ પક્ષના સારા સંસ્કારો તેનામાં ઉતરેલા. સત્તર વર્ષની ઉમ્મર થતાં એ સરલ, ભદ્ર અને માતૃભક્ત કુમારનું વિ. સં. ૧૯૯૫, ફાગણ વદિ ૧૦ બુધવારે ક્ષયરોગે અવસાન થયું. એ ધાર્મિક અને ગુણવાન પુત્રના અકાલ મૃત્યુએ માતાના દિલને ફફડાવી મૂછ્યું. તેમનું સુત્ર અને સંસ્કારી માનસ આથી ત્યાગ-વૈરાગ્યની દિશામાં દોરાવા લાગ્યું. તદનુસાર તેઓ ધર્મના આરાધનમાં પિતાનું જીવન વહાવી રહ્યાં છે. તેઓ આત્મજ્ઞાનપિપાસુ અને સ્વાધ્યાયરસિક છે, અને જન્મ વૈષ્ણવધર્મો અને પછી કબીરપંથના અનુરાગી બન્યાં છતાં કોઈ પણ ચારિત્રશાલી સલ્તની તરફ તેમનું ગુણપૂજક માનસ ભક્તિભાવિત બને છે. તદનુસાર તે રહ્યાં છે તે રસિક છે અને તેઓએ પિતાના સ્વર્ગત પ્રભુભક્ત પ્રભુદાસના પુણ્ય સ્મરણ નિમિત્તે આ પુસ્તકના મુદ્રણમાં આર્થિક સહાય કરી વિદ્યાદેવીને ચરણે મંગલસ્વસ્તિક પુરવાનું સત્કૃત્ય બનાવ્યું છે, જે ધન્યવાદને પાત્ર છે, પબ્લિશર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશેગાર મનુષ્ય ધર્માન્ત ન થતાં ધર્મદ્રષ્ટા બની ધર્મારાધક બનવું જોઈએ; પિતાના સમ્પ્રદાયની પણ તેણે મધ્યસ્થભાવે આલોચના કરવી જોઈએ; અને એમ કરતાં તેમાં કઈ તત્ત્વ પિતાને અનુપપન્ન દેખાય તો તેને સ્વીકાર મૂકી દેવો જોઈએ, તેમ જ એના કેઈ રીતિરિવાજ અનિષ્ટ કે અનુચિત જણાતા હોય તો તેમનું અનુસરણ કરતા અટકી જવું જોઈએ; વળી, એ જ પ્રમાણે કોઈ બીજા સમ્પ્રદાયનાં ત યુક્તિસંગત હોય અથવા તેની કેરીતિપદ્ધતિ સારી હોય તે તેમને ગ્રહણ કરતાં અચકાવું ન જોઈએ; સત્ય, શીલ, સંયમ, પરોપકાર જેવાં જીવનધર્મનાં-મનુષ્યધર્મનાં સામાન્ય સૂત્રે બધા ધર્મોમાં એકસરખાં છે, માટે અન્ય ધર્મો પ્રત્યે પણ આદરભાવ રાખ જોઈએ-સર્વધર્મસમાદરની ઉદાર ભાવનાના પિષક બનવું જોઈએ; તેણે પ્રામાણિક અને સદાચરણું બનવું જોઈએ; અર્થ-કામમાં સમુચિત મર્યાદા આંકવી જોઈએ; એનું ભગવદુભજનાનુષ્ઠાન એના ચારિત્રને સુધારવામાં ઉપયોગી થવું જોઈએ; અને વિશ્વમૈત્રીના મહાન આદર્શને દૃષ્ટિસન્મુખ રાખી તેની ભાવનામાં રસ લેતા થવું જોઈએ. આ ટુંકી પ્રસ્તાવનામાં જીવનવિધિનું આટલું નિરૂપણ બસ છે. આ રીતે દુનિયાને કઈ મનુષ્ય પિતાનું જીવન ઘડશે તે સુખી થશે, તેને જીવનવિકાસ ઉત્તરેત્તર પ્રખર બનતો જશે, તે ઉત્તરોત્તર અધિક સુખી થતી જશે. અને આખરે કલ્યાણસાધનનું અતિમ શિખર ઉપલબ્ધ કરી અનન્તચિદાનન્દરૂપ પરમ મંગલધામને પ્રાપ્ત થશે. - હવે પ્રસ્તુત ઉપર આવું. આ ચાપડીની અન્દર શરૂઆતમાં થોડુંક દાર્શનિક તત્ત્વાચન કર્યું છે. એ વિષે મતભિન્નતાઓ ઘણી ઈ ધર્મની કઈ ક્રિયાવિધિ સદોષ અથવા નીતિવિરહ હોય તો તેને સર્વધર્મસમભાવી પણ ન સત્યારે, તેમાં ભાગ ન લે, તેને ન અનુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. છતાં મારી અલ્પ મતિ અનુસાર જે વિચારી શક્યો છું–સમજી શક્યો છું તે વાચકવર્ગ આગળ મેં નમ્રભાવે ધરી દીધું છે. ધાર્મિક સંકુચિતતાને દૂર કરવા અને અન્ય ધર્મો પ્રત્યે આદર ધરાવવા બાબત પણ આમાં કહેવામાં આવ્યું છે. જેમ ભેજનનાં પાત્ર જુદા જુદા પ્રકારનાં હોય, પણ તે બધામાં ભેજન એક જ જાતનું હોય, તેમ ધર્મ સાધવાના માર્ગો (રીતિરિવાજ અને ક્રિયાકાંડ) ભિન્નભિન્ન છે, પણ ધમ એક છે એ ભાર દઈ સમજાવવા પ્રયત્ન કર્યો છે. પ્રભુને નમસ્કાર કરવાની જુદા જુદા સમ્પ્રદાયની રીતે જુદી જુદી હોય છે, પણ તે બધીની પાછળ નમસ્કારની આન્તરિક વૃત્તિ તે એકસરખી હોય છે એ શું સૂચવે છે? ભિન્નભિન્ન વિધિવિધાનનાં પડ ખેલીને જોઈએ તે તેમાં લપેટાયેલી છેચીજ એક જ નિકળશે. રસ્તા (રીતિરિવાજ અને વિધિવિધાન ) નેખા નેખા છે, પણ બધામાં સાધવાનું એક છે એ સમજી રાખવું ઘટે. તત્ત્વચર્ચા પછી વાંચનારને આ ચેપડીમાં સરળ સદુપદેશ મળશે, જેમાં માનવજીવનને હિતાવહ ધર્મોપદેશ કરવામાં આવ્યું. છે. સમજી લેવું જોઈએ કે, To make or mar one's life depends on oneself-પિતાનું જીવન બનાવવું કે બગાડવું પિતાના હાથમાં છે વિકાસમાં ચૂકે ને વિલાસમાં પડે એટલે વિનાશને જ નોતરે. માણસ વિકાસના માર્ગે વિહરવા ધારે તે દઢસંકલ્પ બની બરાબર વિહરી શકે છે અને “દિવાન શ્ચિ તુતિ રાત! પતિ ” ને પોતાને વિષે ચરિતાર્થ કરી શકે છે. મારી મન્દ શક્તિ મુજબ જે કંઈ અપ વક્તવ્ય આમાં રજુ કરી શક્યો છું એ મારું પિરસણું ગમે તેવું ક્ષુદ્ર હોય, પણ તે સપ્રેમ, સાદર, સવિનય પિરસાયેલું છે એમ હૃદયના ઉમળકા સાથે કહી શકું છું. આશ્વિન-પર્ણમાસી, વિ. સં. ૧૯૯૭) સનસેવક જામ-ખંભાળીયા(માઠીયાવાડ) ન્યાયવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને વન્દન અને પ્રાર્થના भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ [ હેમચન્દ્રાચાર્ય' ] —સ'સારના અંકુરા ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષાદિ દ્વેષા જેના રાથા ક્ષીણ થયા છે એવા પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ, હરિ, હર, બુદ્ધ, અર્જુન્, જિનેશ્વર અથવા બીજા કાઇ નામથી સંખેાધાતા હાય એને નમસ્કાર છે. विषयपन्नगपाशवशीकृतं भवमहार्णवमग्नमनीश्वरम् । बहलमोहमहोपलपीडितं हर ! समुद्धर मां शरणागतम् ॥ [ જગદ્ધરભટ્ટ ] ~હે ક-રાગાને હરનાર પ્રભુ! વિષયરૂપ નાગપાશમાં અંધાયેલ, ભવસાગરમાં ડૂબેલ અને મેહરૂપ મેટા પાણા નીચે પીડાઇ રહેલ એવા હું રાંક તારા ચરણને શરણે આવ્યે છું. પ્રભુ! મારા ઉદ્ધાર કર! देहि मे पूर्णमानन्दं प्रसीद भगवन् ! मयि । शरणं त्वां प्रपन्नोऽस्मि कृपान्धि परमेश्वरम् ॥ ગ્રહ્યું છે પ્રભુ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ન્યાયવિજય ] —મને પૂર્ણ આનન્દ આપ! પ્રભુ! મારા પર પ્રસન્ન થા! તું પરમેશ્વર છે અને સાથે જ દયાના સાગર છે. મે તારું શરણુ www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ WM BUM BURM મણિબહેનના સ્વર્ગગત પુત્ર પ્રભુદાસ Sારે MUSTEUU3RUBU Shree Sudharmaswami Gyambhandarum Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ विदारयतु मे क्लेशं प्रसादयतु मे मनः । भगवान् जगदाधारो दयान्धिः परमेश्वरः! ॥ [ન્યાયવિજય] –જગદાધાર, દયાસાગર ભગવાન મારા સઘળા કહેશોને વિદાર! અને મારા મનને નિરન્તર પ્રસન્નતામાં રાખો! नरेन्द्रो वा सुरेन्द्रो वा कोऽपि नैकान्ततः सुखी। लमेयैकान्तसौख्येच्छुरेकं शरणमीश्वरम् ! ॥ ન્યાયવિજય ] –નરેન્દ્ર કે સુરેન્દ્ર કે પૂર્ણ સુખી નથી. એકાન્ત સુખને ઈચ્છું એ હું એક ઈશ્વરનું શરણું પામું ! निमग्नः स्यां तथा तत्र प्रेरिण पूर्णात्मधामनि । यथा महोत्र मे चेतश्चेतनाचेतने क्वचित् ! ॥ [ ન્યાયવિજય ] –એ પૂર્ણત્મધામ પ્રભુ તરફના પ્રેમમાં એવો નિમગ્ન થાઉં કે પછી મારું મન બીજી કઈ ચેતન કે અચેતન વસ્તુમાં મેહ ન પામે. £1 1 KA UL " परीक्ष्य भिक्षवो ! ग्राह्य मदचो न तु गौरवात् । " –બુદ્ધ કહે છે મારું વચન પક્ષા કરી ગ્રહણ કરજે, મારા માનની ખાતર ન માનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણસાધન-દિગ્દર્શન સૂચના–આમાં ૨૭ મા પૃષ્ઠથી શરૂ થતે સરળ ઉપદેશ સાધારણ બુદ્ધિવાળાને પણ સમજ બહુ સહેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ જીવનનું કલ્યાણ શેમાં છે એ વિચારવું બહુ અગત્યનું છે. બુદ્ધિનું ખરું ડહાપણ એ પ્રશ્નને રૂડી રીતે ઉકેલવામાં જ છે. જીવનને કલ્યાણમા જે ખરા રૂપમાં સમજે છે તેને દુનિયાભરનાં ધર્મશાસ્ત્રોનું સત્ત્વ મળી ગયું છે. જીવનની આદિ નથી ને અન્ત નથી. પણ અત્યાર સુધીનું આપણું સઘળું જીવન મેહના અંધારામાં જ પસાર થયું છે, બહુવિધ દુખમાં જ વીત્યું છે. કિન્તુ હવે જીવનનું શાશ્વત કલ્યાણ કેમ સધાય એ વિષેને વિચાર કરે ઘટે. વર્તમાન આયુષ્ય જેટલું પુરૂં કરીએ એટલીજ જિન્દગી નથી, એટલું જ જીવન નથી. જીવ અમર એટલે જીવન પણ અમર. એક શરીર છૂટયું કે તરતજ બીજું શરીર વળગે છે. આમ શરીરને વળગાડ જીવને હમેશાંથી ચાલુ છે અને જ્યાં સુધી મેહને વળગાડ રહેશે ત્યાં સુધી તેને વળગાડ રહેવાને. દુખત્પાદક સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી માહના આધાર ઉપર આશ્રિત છે. માહનો નાશ થતાં દુઃખેાત્પત્તિનું એક પણ કારણ જીવને રહેતું નથી. મેાહનાં વાદળા વિખરાતાં-માહના અધકાર દૂર થતાં જીવ પેાતાના પૂર્ણ ઉજ્જવલ સ્વરૂપમાં પ્રકાશિત થાય છે પૂર્ણ શાન્તિને, પરમ સુખને પ્રાપ્ત કરે છે. માહવાસનાનું વિદ્યારણ-કાર્ય એ પુરુષાર્થનું મ્હોટામાં મ્હાટુ ક્ષેત્ર છે. જગતનાં મહાત્માં મહાન કાર્યોથી પણ એ વધુ પુરુષાર્થ માંગે છે. ત્યાં પુરુષાર્થની સીમા છે. આખા સંસાર એ વાસનામાં ડૂબેલા છે. એમાંથી નિકળનાર જ સાચા જ્ઞાની છે. આખુ જગત માને ચકડાળે ચઢેલુ છે. એમાંથી જે છૂટી શકયા છે તે જ સાચા વીર છે. જોમ્ (‘હું કાણું છું') ના ચિન્તનમાં જેને સ્ટેમ્ અથાત્ ‘હું તે હું’—હું તે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમેશ્વર છું એમ સમજાયું છે, તે જ મહાભાગ માહને વિદારવાની દિશામાં પગલાં માંડી શકે છે. જીવનના શાશ્વત કલ્યાણુના લાભની ઉત્કંઠા જ્યારે જાગે છે ત્યારે આધ્યાત્મિક જીવન જીવવાની અભિરુચિ ઉત્પન્ન થાય છે. પરંતુ એ અભિરુચિને અમલમાં મૂકવી એ બહુ અઘરૂં થઈ પડે છે. વિષયરગના સાધારણ ચમકારાથી પણ જેએ અંજાઈ જાય છે એવા દુલ મનના માણસા આધ્યાત્મિક જીવનની ઘણી ઘણી ઇચ્છા કરવા છતાં, ઘણી ઘણી વાતા કરવા છતાં ઉંચા આવી શકતા નથી, અને પોતાની જીવન-દુર્દશા વધાર્યે જતા હાય છે. સંચાગવશાત્ વૈરાગ્યવૃત્તિના ઉભરા કે ભડકા માણુસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ દિલમાં થઈ આવે છે, પણ તે એટલેા કમજોર હાય છે કે ઘેાડીક ક્ષણા કે થાડાક કલાક પછી શમી જાય છે, અને માણસ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ પા! આવી જાય છે. ધર્મશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોનું બહુ વિશાલ જ્ઞાન ધરાવનારા પશુ જીવનવિધિમાં દુલ હાય છે, જ્યારે અપન્ન પણ કામળ હૃદયના માણસ મુદ્દાની વાતને પકડી લઇ પાર ઉતરી જાય છે. જીવનનું કલ્યાણુ શાસ્ત્રજ્ઞાનની વિશાલતા કે અધિકતા ઉપર અવલખિત નથી, પણ તત્ત્વભૂત સમજણુના હૃઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના માણસા પણ રાગ-રાષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મ્હાટા મ્હાટા શાસ્ત્રીઓ અને પડિતા તત્ત્વયષ્ટિને સ્પર્શવામાં અક્ષમ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે. એકલા જ્ઞાનથી દાડા વળતા નથી; પણ ભાવનારસનું અખંડ સિચન મન ઉપર ચાલુ રહેવું જોઇએ. ત્યારે જ મનેાખલ વધુ ને વધુ ખિલતું જાય છે, અધિકાધિક પુષ્ટ થતુ જાય છે. આ રીતે મનેાખલના વધતા જતા ઉત્કષૅ એ સ્થિતિ પર આવે છે કે ગમે તેવા પ્રલાભન કે લાલચના ચમકારાએ સામે તે અડગ રહી શકે છે અને આન્તર રિપુઓને ઝાટકી નાંખવામાં સમર્થ બની જાય છે. જીવનનું કલ્યાણ મનની શુદ્ધિમાં છે. મનની અથવા વિચારની શુદ્ધિ થતાં આચરણ આપોઆપ શુદ્ધ થઇ જાય છે. આમ જીવનની શુદ્ધિ એનું નામ ધર્મ એ ધર્મને સાધવા માટે જ વિવિધ ક્રિયાકાંડ યેાજવામાં આવ્યાં છે. દેવન્દ્વન, તપ જપ, ભક્તિ-પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ વગેરે બધી ક્રિયાઓનું ધ્યેય ચિત્તનું શોધન છે. વસ્તુતઃ કર્મકાંડ એ પોતે ધર્મ નથી, પણ એના દ્વારા ચિત્તનું શેધન કરવું એ ધર્મ છે. જેટલા પ્રમાણમાં એ શેાધન થાય તેટલા પ્રમાણમાં કિયાકાંડની સફલતા અંકાય. અસાર સંસારમાં સારભૂત તત્ત્વ એ છેઃ પરમાત્મા અને તેની પવિત્ર આજ્ઞા. પરમાત્મા પૂર્ણ પવિત્ર અને મંગલરૂપ છે. અને એથી જ એની પવિત્ર આશાના પાલનમાં જીવનનું કલ્યાણ છે. પણ સવાલ એ થાય છે કે પરમાત્માને જ જ્યાં પતો નથી, ત્યાં એની આજ્ઞા કે એના ઉપદેશની દિશા કેવી રીતે મેળવવી? મુંઝાઓ નહિ. પરમાત્મા અનાદિકાલથી કોઈ એક સ્વયંસિદ્ધ વ્યક્તિ નથી, પણ પરમાત્મા આધ્યાત્મિક અભ્યાસથી થવાય છે. આધ્યાત્મિક અભ્યાસમાં જે આત્મા પૂર્ણતાને પહોંચે છે તે આત્મા પરમાત્મા (પરમ+આત્મા) બને છે. પરમાત્મપદને કઈ એક વ્યક્તિએ ઈજારી રાખ્યો નથી, પણ જે કોઈ આત્મા એ સનાતન પવિત્ર મંગલ પથ પર ચાલી પિતાની પૂર્ણ શુદ્ધિ સાધે છે તે પરમ સ્થિતિને પ્રાપ્ત થતાં પરમાત્મા બને છે. મૂઢ અવસ્થામાં પડેલે અને એટલા માટે “બહિરાત્મા’ કહેવાતો આત્મા ભદ્રાત્મા, અન્તરાત્મા, સદાત્મા, મહાત્મા અને ગાત્મા થઈ પરમાત્મા બને છે. આ કમે પરમાત્મા બનાય છે. આ ક્રમ પર ચાલીને અસંખ્ય આત્મા પરમાત્મા બની ગયા છે. અને એ બધા ઈશ્વર જ. આ ક્રમે ચાલી પરમાત્મા બનવું એનું નામ જ ઈશ્વર થવું. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ એકેશ્વરવાદના એકાન્ત આગ્રહુ અસ્થાને છે. આત્મ-સાધના કરતા આત્મા જ્યારે એ સાધનામાં પૂર્ણતાને પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્ણાંલેાકને પ્રાપ્ત થતાં પરમાત્મા અને છે. એ પરમાત્મા શરીરધારી સ્થિતિમાં સાકાર પરમાત્મા કહેવાય છે; અને પછી-શરીરયાગ પૂરા થતાં એ નિરાકાર પરમાત્મા. શરીરયેાગ છુટતાં પરમાત્મા અનન્ત નિરાકાર પરમાત્મત્યેાતિમાં મળી જાય છે—યાતિમાં ન્યાતિ મળી જાય છે. આમ અનન્ત પરમાત્માએ દૂધમાં દૂધ મળી તૈય તેમ મળી ગયેલા હૈાવાથી તેમને એક ઇશ્વર તરીકે વ્યવહાર ખુશીથી કરી શકાય છે. અને આ રીતે એકેશ્વરવાદને પણ ઘટાવી શકાય છે. ' પણ જગત્-પ્રપંચમાં પરમાત્મા ઇશ્વરને હાથ નથી, એ આપણે સમજી જવું જોઇએ. પેાતપેાતાનાં કર્યાં અનુસારે પ્રાણીએ સુખી-દુ:ખી થાય છે, પાતપેાતાનાં કર્મોના સંસ્કારા પ્રમાણે બુદ્ધિભેદને પ્રાપ્ત કરે છે. આમ કચક્રના નિયમ પર ચાલતા-ચાલી રહેલા જગમાં ઇશ્વરની કશીજ દખલગીરી નથી. જગત દુઃખઅહુલ અને પાપમહુલ છે એ સ્પષ્ટ દેખાય છે. આવું જગત્ ઇશ્વરની કૃતિ હેાય ? જગત્ની ઘટનાઓને ઇશ્વરપ્રેરિત માનતાં ચારી, હત્યા, વ્યભિચાર, અનાચાર, લૂંટફાટ, ખુનામરકી બધુંચે ઇશ્વરપ્રેરિત થઇ પડે! અને ઇશ્વરથી પ્રેરાઈને અનાચાર-દુરાચાર કરનાર પાછા ઇશ્વરના ગુન્હેગાર અને, ઇશ્વરની સજાને પાત્ર અને એ કેવા ન્યાય? પ્રાણીની બુદ્ધિ ઇશ્વરદત્ત હાય તા એણે સારી જ બુદ્ધિ ચૈાજેલી હાવી જોઇએ; પછી એમાં વૈચિત્ર્યપૂર્ણ ફેરફાર કેમ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ કુશલ કૃષકે વાવેલ બીજ પણ સરસ ફલદ્રપ થઈ શકે છે, તો ઇવરે વાવેલ બુદ્ધિબીજને વિપસ થાય એ સંભવે ખરું? ઈશ્વર સતત જાગ્રતું જ હોય, તે પછી દુષ્કર્મ કરવા તૈયાર થતા માણસોને દુષ્કર્મ કરવા દે શું કામ? દુષ્કર્મ કરે એની અગાઉ જ એમને ન રોકી દે? દુષ્કર્મ કરવા દઈને પછી એમને સજા કરવી એવું તો દુન્યવી રાજશાસનમાં પણ નથી. સુશિક્ષિત સદાચારી માતાપિતા પિતાની સંતતિને સદાચારી બનાવવા સફલ થાય છે એમ કેટલાંક ઉદાહરણોમાં આપણે જોઈ શકીએ છીએ, તે પરમશક્તિમાન ઈશ્વર પિતાની પ્રજાને સદાચારી બનાવવામાં, પિતાની પ્રજાની સદબુદ્ધિને ટકાવી રાખવામાં સમર્થ ન થઈ શકે?—ઈશ્વર છતાં સમર્થ ન થઈ શકે? દુનિયાનો ચારિત્રશાલી મહાત્મા જનતાનાં દિલ ઉપર અસર ઉપજાવી શકે છે, તે ઈશ્વર જે કર્તા હોય તે અખિલ જગના પ્રાણીઓ પર બહુ અધિક સરસ અસર ઉપજાવી શકે. અને એમ જે હોય તે પછી જગત્ની આવી બુરી હાલત કેમ? સૃષ્ટિના પ્રારંભમાં જ સટ્ટાએ જીવમાં દુબુદ્ધિને, ભવિષ્યમાં કદીયે ન ઉખડે એવો અભેદ્ય “વલેપ લગાડી દીધો હતો તે જગની શકલ કેવી સુંદર બની હોત. કુશલ અને ન્યાયી રાજાના રાજ્યમાં પણ અન્યાય અને અંધાધુંધી નથી હોતાં, તે ઈશ્વરની દુનિયામાં આ અંધાધુંધી, આ ગુંડાગિરી, આ કલેઆમ, આ ખૂનખાર જંગ અને આ લૂટફાટ, ચેરી, હત્યા શું કામ હોય? ઈશ્વરની પ્રજા રોગ-વ્યાધિ, દુકાલ, ભૂકંપ વગેરે અનેકાનેક દારુણ યાતનાએમાં શા માટે તરફડે? ઈશ્વરનું આ કેવું રાજશાસન! ઈશ્વર દયાલુ છતાં એનું રાજશાસન આવું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પણ આ બધી ગડમથલ ઈશ્વરને જગાઁ માનવામાં ઉભી થાય છે. એને પૂર્ણ વીતરાગ, પરમ નિરંજન, પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મા માનીએ અને જગતના નિખિલ પ્રપંચથી નિર્લેપ સ્થિતિને માનીએ તો આ બધી ચર્ચા, ટીકા અને મુંઝવણ કંઈજ ઉભી થવા પામતી નથી. એટલાજ માટે ગીતા કહે છે: "न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । જ ઢળો મારતુ પ્રવરે છે ” (પાંચમે અધ્યાય) ' અર્થાત–પ્રભુ (ઈશ્વર) લેકનું કર્તાપણું કરતો નથી, તેને કર્મો કરાવતો નથી અથવા કેનાં કમેને ઘડતે નથી, અને લોકોનાં કર્મોને ફલ સાથે જોડતું નથી, પણ “સ્વભાવ” (સ્વભાવ) અર્થાત્ પોતાની પ્રકૃતિ-દરેક પ્રાણુની પોતપોતાની પ્રકૃતિ (વૃત્તિ) જ કતાં છે. પ્રાણી પિતાના સ્વભાવાનુસાર કર્મો કરે છે, અને એ કર્મો દ્વારા સ્થાપિત સંસ્કાર (પુણ્ય-પાપરૂપ કર્મો) પિતાના સ્વભાવનુસાર ફલે—ખ થઈ પ્રાણીને પોતાનાં ફળ ભેગવાવે છે. પ્રાણું પોતે સ્વવૃત્તિથી કર્મ કરે છે, અને પિતાના કર્માનુસાર ફળ ભગવે છે. એમાં ઈશ્વરનું કત્વ નથી. આ ઉપરથી, ઈશ્વર અવતાર લે છે એ વાત પણ અસંગત છે એમ જણાઈ આવે છે. મુક્ત આત્માઓ કર્મસંગવિમુક્ત હોવાથી ફરી સંસારમાં આવતા નથી, ફરી દેહધારણ કરતા નથી, તો ઈશ્વર પણ કર્મબન્ધવિમુક્ત હોઈ એના અવતાર લેવાની-ફરી દેહધારણ કરી સંસારમાં આવવાની વાત કેમ ઘટી શકે? શરીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ધારણ કર્માધીન છે, અને ઈશ્વર કર્મબંધથી વિમુક્ત છે, પછી એને અવતારની વાત સંગત કેમ થઈ શકે? મહાભારતમાં કહે છે – " बीजान्यग्न्युपदग्धानि न रोहन्ति यथा पुनः । જ્ઞાનસત્તથા નમાં વપરાતે પુનઃ ” (વનપર્વ) અર્થાત–અગ્નિથી બળી ગયેલાં બીજ જેમ ફરી ઉગતાં નથી, તેમ જ્ઞાનથી બળી ગયેલા કમલેશ ફરી એ આત્માને વળગતા નથી. “ જ પુનરાવર્તત, ર પુનરાવર્ત” તિ ફરી (સંસારમાં) આવતું નથી, આવતું નથી.] એ શાસ્ત્ર-વચન પણ જાણીતું છે. મુક્ત આત્માને કર્મકલેશે ફરી વળગતા નથી, તે ઈશ્વરને વળગે? ઈશ્વર ફરી પાછો કર્મબન્ધામાં જોડાય? ફરી ગર્ભવાસમાં આવે? સંસારની ઉપાધિમાં પડે? પરમવીતરાગ, પરમનિરંજન, પૂર્ણ શુદ્ધ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઈશ્વરનું જગત્કતૃત્વ જ જ્યારે ઘટી શકતું નથી, તે એના અવતાર લેવાની વાત કેમ ઘટી શકે? રાગાદિવિમુક્ત, પૂર્ણ નિર્મલ પરમેજવલ ચેતનને રાગાદિકર્દીમમાં– ભવચકની ઉપાધિજાલમાં પડવાનું માનવું ચેપગ્ય નથી. જે મહટા શક્તિશાલી મહાપુરુષને “અવતાર તરીકે કહેવામાં આવે છે તે તેમના કીર્તિકીર્તિનના ભક્તિનાદમાં ભેળવેલી અતાવિક અતિશયોક્તિ છે. મનુષ્યના મનહર વદનને ચન્દ્ર કહી દઈએ, મ્હોટા તળાવને અપાર પારાવાર કહી દઈએ તેવું એ બનેલું છે. અને એ સાધારણ બુદ્ધિથી પણ સમજી શકાય તેવું છે. એવા વિશેષણથી પ્રશંસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોની જીવનચર્યામાં ઘટેલી વિવિધ ઘટનાઓ એટલી સ્પષ્ટ માનષિક ઘટનાઓ છે કે સમર્થ શક્તિશાલી મહારાજાઓ તમેટા રાજાઓ) ના જીવનને અનુરૂપ જ છે. કેઈ રાજ-પુરોહિત કે રાજપંડિત પોતાના મહારાજાને બહુ જ ઉંચી હદ સુધી વર્ણવે અને મહાત્માને પરમાત્મા બનાવી દે એથી કંઈ એ વસ્તુ ઐતિહાસિક યા તાત્વિક સત્યરૂપ બની જાય નહિ. “હીટલર” જેવી કે મહાપરાક્રમી શક્તિને વિજેતા, અસુરસંહારક કહેવાઈ જાય અને અત એવ ઈશ્વરને અવતાર ગવાઈ જાય તે એ કેવું સારું ગણુશે? બ્રહ્મથી જગતું થયું એમ કહીએ તે એને અર્થ એવો થાય કે શુદ્ધ નિર્મલ બ્રહ્મથી વિકારી જગત્ થયું. આ વાત ઘટી શકે કે? નિર્વિકાર બ્રહ્મ વિકારી જગનું ઉપાદાન બની શકે? જગ-રચના માયાથી બતાવાય તે માયાનું સ્પષ્ટીકરણ કરવું બાકી રહે છે. બ્રહ્મને માયાડડવૃત મનાય તે બ્રહ્મ કલુષિત બની જાય, બ્રહ્મનું પાવિત્ર્ય ઉડી જાય. ખરી વાત એ છે કે, અખિલ જગતમાં સર્વત્ર શરીર ચેતન વ્યાપ્ત છે. સમગ્ર કાકાશના દરેકે દરેક પ્રદેશમાં, સોયના અગ્ર ભાગથી પણ સૂક્ષ્મ પ્રદેશમાં અનન્ત સશરીર ચેતને-સૂક્ષ્મતમ જી વ્યાપ્ત છે. અને એ બધા પ્રાણીઓ માયાવૃત છે, અર્થાત્ કર્મનાં આવરણોથી આવૃત છે. આ રીતે સમગ્ર બ્રહ્માંડ ચેતનમય છે એમ કહેવું બરાબર છે અને આ દષ્ટિએ બ્રહ્મને વ્યાપક તેમ જ તેની સાથે માયાને વેગ માનવામાં બરાબર વ્યાજબીપણું છે. પણ કેઈ એક જ બ્રહ્મ વસ્તુ પૂર્ણ શુદ્ધ છે અને છતાં માયાવૃત છે, અને વળી જગત્સર્જનનું કામ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જગત્સર્જનમાં ભાગ ભજવે છે એમ માનવું તેા ઘટી શકે તેમ નથી. બ્રહ્મનું પરિણામ જગત્ હાય તો તે, બ્રહ્મ જેવું જ સુન્દર હાય, આવું વિકૃત ન હેાય. સારા દૂધની ખીર પણ સારી જ હાય. દીવા સ્વચ્છ, તે તેના પ્રકાશ પણ તેવા સ્વચ્છ, અને દીવા ધુધલા, તા તેનેા પ્રકાશ પણ તેવા જ. જગત્ત્યું વિકારત્વ બ્રહ્મસ'ગત માયાને આભારી છે એમ કહેવામાં તે બ્રહ્મ પાતે જ માયાના ચેાગે વિકારી ઠરે છે. અને એવું તે બ્રહ્મ' શું હશે એ અણુઉકેલ રહી જાય છે. વળી માયા જો અસદ્ભૂત હાય તા શશભૃગની જેમ ઠરે, અને જો સદૂભૂત હાય તા બ્રહ્મ અને માયા એ એ તત્ત્વા સિદ્ધ થવાથી અદ્વૈતવાદ નિરસ્ત થઇ જાય.+ " પ્રત્યેક જીવ એના મૂળ સ્વરૂપમાં પૂર્ણ ચૈતન્યરૂપ બ્રહ્મ છે, પણ તે માયાથી એટલે અજ્ઞાનથી-મેાહથી-કથી આવૃત છે. આમ માનવું બહુ ઠીક ઉતરે છે. અને એ રીતે માયાયુક્ત બ્રહ્મના જ આ સઘળે! વિવત્ત છે એ વાત બહુ સારી રીતે બ ંધ એસતી થઇ જાય છે. વળી, ઇશ્વર, પ્રાણીએ બાંધેલાં કર્મને લેાન્મુખ કરવા માટે તેને (કર્મને) પ્રેરે છે, પ્રેરીને તેને લ દેવામાં સમર્થ બનાવે છે-આ રીતે ઇશ્વરનું પ્રેરકત્વ જો માનીએ તે એના અર્થ એ થાય કે, + माया सती चेद् द्वयतत्व सिद्धिरथासती हन्त ! कुतः प्रपञ्चः ? मायैव चेदर्थसहा च तत् किं माता च वन्ध्या च भवत्परेषाम् ? ॥१॥ —હેમચન્દ્રાચાય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #24 -------------------------------------------------------------------------- ________________ બુરા વિચારરૂપી ફલને ઉપજાવનાર કર્મને પ્રેરીને ઈશ્વર તે કર્મવાળા પ્રાણીઓને બુરા વિચારવાળા બનાવે છે. શું આ વાત ઈશ્વરને માટે છાજતી છે? માઠાં કર્મોને ઈશ્વર પ્રેરે જ નહિ, તે એ બીચારાં એની મેળે નિબળ બનીને ખરી જવાનાં, અને એનાથી ઉત્પન્ન થનાર વિચાર તથા દુરાચરણ પણ આપોઆપ અટકી જવાથી પ્રાણુઓ સ્વતઃ સુખી જીવન જીવી શકવાના. આમ, પ્રાણીઓનાં કર્મોને પ્રેરવાની કડાકુટમાં પડવું એ ઈશ્વરને માટે શેભાસ્પદ છે? ઉચિત છે? નહિ જ. અને એમાં ન પડવું એ કેટલું સારું અને એના મહાન જીવનને કેટલું સંગત છે એ સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે. વિચિત્ર પ્રાણુઓની વિચિત્ર કર્મસૃષ્ટિથી જ રોગચાળા, દુકાલ, ધરતીકંપ વગેરે ઉત્પાત થાય છે. એમાં ઈશ્વરને હાથ માન એ ઠીક નથી. અષ્ટા ઈશ્વર જે હોય તો એ દયાલુજ હેય. એ પ્રાણીઓને મારીને ન સુધારે, પણ પ્રેમથી સમજાવીને, સારી બુદ્ધિ આપીને, વાત્સલ્યપૂર્વક તેમને હદયપલટ કરીને સુધારે. મેટા ભદ્ર મહાનુભાવની પણ આ રીતિ હોય છે, તે કલ્યાણમૂર્તિ અને દયાસાગર એવા ઈશ્વરની–જે તે સટ્ટા અથવા નિયામક હોય તે–આ રીતિ ઉંચામાં ઉંચી જ કેટીની હોય એ ખુલ્લું છે. પણ ખરી વાત એ છે કે ઈશ્વર જગતના બખેડાથી તદ્દન નિરાળે છે. પ્રાણ પિતાના જ કર્મથી ભવચકમાં ભમે છે, પિતાના જ કર્મથી સ્વર્ગ, નરક આદિ ગતિઓમાં જાય છે અને પિતાના જ કર્મથી સુખ-દુખ મેળવે છે. પ્રાણી પોતે જ પોતાના ભાગ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧ર સ્રષ્ટા છે. અને એણે પોતાના જ પુરુષાર્થ ખલથી કર્મનાં અન્યનાથી છુટવું રહ્યું. બીજો કેાઈ એની (કર્મની) બેડીએ તેાડે એ બનવાનું જ નથી. એણે પાતે જ પાતાના પ્રમલ આત્મપ્રયત્નથી પેાતાની કર્મીની જંજીરા તાડવાની છે. અને એમ કરીને જ-પેાતાના જ આત્મખલથી તે મેાક્ષ મેળવી શકે છે. ઇશ્વરને જેઓ ન માને તે અનીશ્વરવાદી કહેવાય. પણ જેએ ઇશ્વરને માને છે, કિન્તુ તેને સૃષ્ટિકર્તા તરીકે નથી માનતા, તેઓ અનીશ્વરવાદી નથી, ઇશ્વરવાદી છે. તેઓને અનીશ્વરવાદી કહેવા એ ભૂલ છે. ઇશ્વરના સૃષ્ટિકત્તાં પરમાત્મા એવા અર્થ જો થતા હાય તા તેઓને (જેએ ઇશ્વરને માનીને તેને સૃષ્ટિકર્તા તરીકે ન માનતા હાય તેમને) અનીશ્વરવાદી કહી શકાય. પણ · ઈશ્વર' શબ્દના એવા અર્થ સ્વાભાવિક રીતે નિકળી શકે તેમ નથી. ફૈ' ધાતુને ‘વ' પ્રત્યય લાગવાથી ફ્ેશ્વર શબ્દ અનેલ છે. એમાં શ્ ધાતુના અર્થ ‘સમર્થ હાવું' એવા થાય છે. જગત્-સર્જનમાં સમર્થ હોવું એવા અર્થ એમાંથી શબ્દત: પ્રાપ્ય નથી. શેમાં સમર્થ હાવું એ વિષે ઘટિત અર્થ લેવાય. ઇશ્વરને સૃષ્ટિકત્તૉ ન માનનાર વર્ગ પૂર્ણ બ્રહ્મપ્રકાશના અનન્ત સામર્થ્યને ઇશ્વર' શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત માની ઇશ્વર' શબ્દના યાગ એસાડશે. " ઇશ્વર જો સૃષ્ટિકર્ત્ત નથી, તેા એ ઇશ્વર જ કેમ કહેવાય ? એમ કોઈ કહી એસે ખરા, પણ ઇશ્વર કઇ સૃષ્ટિકર્તૃત્વથી ઇશ્વર નથી, કિન્તુ પેાતાના પૂર્ણજ્વલ ચેતનપ્રકાશથી ઇશ્વર છે. કાઇ વીતરાગ સન્ત મહાત્મા આપણું કામ કરી આપે તેા જ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મહાત્મા માનવા કે? નહિ તે નહિ ? આપણા કામમાં ન પડવા છતાં પેાતાના ચારિત્રમાં નિરત રહેનાર મહાત્માને મહાત્મા માનીએ છીએ, તેમ સૃષ્ટિકત્તાં ન છતાં શુદ્ધ પરમાત્મયૈાતીરૂપ પરમાત્મા પરમાત્મા કેમ ન કહેવાય ? એ ઇશ્વર કેમ ન કહેવાય ? જો ઈશ્ર્વર સૃષ્ટિકર્તા નથી, સ્વર્ગ-નરક આપનાર નથી, સુખ-દુ:ખ દેતા નથી, તેા પછી એને માનવાની શી જરૂર ? એવે પ્રશ્ન થવા સ‘ભવિત છે. એના જવાખમાં સમજવું જોઇએ કે, જે જરૂર એક ચારિત્રશાલી સન્ત સાધુ પુરુષની છે, તે જરૂર ઈશ્વરની છે. પવિત્ર સન્તને સત્સંગ જેમ આપણી વૃત્તિઓને સુધારવામાં ઉપકારક બને છે, તેમ પરમાત્માનું સ્મરણ, વૃન્દન, ભજન આપણી મનેવૃત્તિઓને સુધારવા માટે છે, પવિત્ર ભાવનાને જગાડવા માટે છે, અંતઃકરણની શુદ્ધિ કરવા માટે છે, સદાચારને ખિલવવા માટે છે, ચારિત્રને વિકસાવવા માટે છે. એ જ માત્ર ભગવદ્ભક્તિના ઉદ્દેશ છે. માનસિક રોગાને દૂર કરવા, આન્તરિક મેલને ધાવા, રાગ-દ્વેષને વિદ્યારવા અને મનોવૃત્તિને સુધારવા માટે દેવાલયમાં જવાનું છે. અહિંસાના પાઠ શિખવા માટે, સત્ય અને સંયમનો અભ્યાસ કરવા માટે અને વિશ્વબંધુત્વની ભાવનાને જગાડવા માટે આપણે દેવાલય જઇએ છીએ. પરમાત્મા ગુણાના “ असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशास्त्रा लेखिनी पत्रभूर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश ! पारं न याति ॥ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માસાગર છે. એનું ચિન્તન કરી આપણે આપણા જીવનમાં ગુણા પ્રગટાવવાના છે. આત્મભાવનાના વિકાસ માટે, ગુણવકાસની ભાવનાને ઉદ્દીપ્ત કરવા માટે દેવાલય છે ધનાથી ધનીની પાસે જાય, અને વિદ્યાર્થી વિદ્યાવાની સામત કરે, તેમ ગુણાથી એ ગુણીની સેાખત કરવાની છે. ચારિત્રશાલી સન્તનો સંગ જેમ ગુણીની દૃષ્ટિએ છે, તેમ ભગવાને સત્સંગ (દર્શન, સ્મરણ, વંદન) પણ એ જ ષ્ટિએ છે. મહાત્મા એના ચારિત્રથી અને સદુપદેશથી ઉપકારક છે, તેમ પરમાત્મા પણ એના મહાન્ જીવનપાવિત્ર્યથી અને એની સાંપ્રત ઉપલબ્ધ ઉપદેશ-સ ́પત્તિથી ઉપકારક છે, ઉપકારક થઈ શકે છે. આત્માનું કલ્યાણ આધ્યાત્મિક જીવનમાં છે. આધ્યાત્મિક જીવન એટલે વીતરાગતાનો અભ્યાસ—કામ, ક્રોધ, મદ, લાભના વિદ્યારણનો અભ્યાસ. એ જ માટે તપ-જપ, ભક્તિ અને કર્રકાંડ કરવાનાં છે. આપણાં તમામ ક્રિયાકાંડ વીતરાગભાવની સાધનાની દિશામાં વહેવાં જોઇએ. એ જ ધ્યેયને અનુલક્ષીને, એ જ લક્ષ્ય તરફ દ્રષ્ટિ રાખીને કર્મકાંડ કરવાનાં છે. દેવાલયનું વાતાવરણુ વીતરાગતાની ભાવનાને બાધક ન થાય, પણ સાધક થાય એવું —કૃષ્ણાચલને શાહી બનાવાય, દરિયાને ડિયા બનાવાય, કલ્પવૃક્ષની શાખાને કલમ બનાવાય, ધરતીને કાગળ બનાવાય, અને સરસ્વતી પાતે લખે-હમેશાં લખ્યા કરે, તા ય, હું ઈશ ! તારા ગુણાને પાર ન પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ હોવું જોઈએ. દેવમૂર્તિનું દશ્ય પણ વીતરાગતાની ભાવનાને જગાડે એવું હોવું જોઈએ. રાગ કે દ્વેષનું ચિન્હ કંઈ પણ તેની દેવમૂર્તિ) સાથે વળગેલું ન જોઈએ. કામલેગની ચેષ્ટામાં તે આખું જગત ડૂબેલું છે. પરમાત્મા પણ જે એથી છુટી શક્ય ન હોય તે પછી એ પરમાત્મા કઈ વિશેષતાથી અને સ્ત્રીસંગ રાખવામાં પરમાત્માને જે દેષ નથી, તે પછી દુનિયાં કામલેગમાં આસક્ત રહીને શું ખોટું કરે છે? અને તે પછી બ્રહ્મચર્યના, ત્યાગ વૈરાગ્યના અને સંન્યાસના ઉપદેશની જરૂર શી છે? સન્ત-સાધુ પણ સ્ત્રીસંગી હોય તો પડેલો ગણાય છે, તે પરમાત્માને સ્ત્રીસંગ હેય? સાધુ સંતનું જીવન પણ અકામી, ત્યાગી અને વૈરાગ્યશાલી હાય, હોવું જોઈએ, તે પરમાત્મા, કે જે સન્તપણુના-સાધુતાના ચરમ શિખર પર પહોંચેલ છે, તેની સાથે સ્ત્રીસંગ હેવાની કલ્પના પણ થઈ શકે ખરી? શસ્ત્ર-અસ્ત્ર પણ એ જ રાખે કે જેને ભય હાય, બીજાને મા-પીટ હોય, બીજાનો સંહાર કરે હોય, પિતાનું રક્ષણ કરવું હોયપરમાત્માને કોઈને ભય છે? કોઈ ઉપર દ્વેષ છે? કેઈને મારવો-પીટવો છે? પિતાની આત્મરક્ષા કરવી છે? અને તે પણ હિંસક રીતે કરવી છે? નહિ જ. પછી એને શાસ્ત્ર રાખવાનું શું કામ? આભૂષણે પણ એ જ પહેરે કે જે ત્યાગી ન હોય, ભેગવિલાસી હોય પરમાત્મા તે પૂર્ણ ત્યાગી છે, પૂર્ણ વિરાગ છે, એને આભૂષણના ઠાઠ હોય? પૂર્ણનિર્મલબ્રહ્મરૂપ પૂર્ણ વિતરાગ પરમાત્મા સંસારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ સઘળી જંજાળથી નિમુક્ત છે, ભવ-પ્રપંચના પાધિક લેપથી સર્વથા વિમુક્ત છે. એને રાગ-દ્વેષ નથી. માટે જ રાગ-દ્વેષસૂચક કઈ ચીજનો-રાગસૂચક સ્ત્રી તેમજ આભષણ, અને દ્વેષભયાદિસૂચક શસ્ત્રાસ્ત્ર વગેરેનો-સંસર્ગ એની મૂર્તિ જેડે ઘટી શકે નહિ. રાજા-મહારાજાની અવસ્થાની મૂર્તિ હોય તો એને સ્ત્રી અને શસ્ત્રાસ્ત્રનો સંસર્ગ ઘટી શકે. ભૂતકાળના હોટા મહોટા વીરપુંગવોનાં અને નરેન્દ્રોનાં બાવલાં ઉભાં કરવામાં આવે છે, એમની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, એ પ્રમાણે જે હોય તે કંઈ જ વાંધો નથી. પણ તે એ પરમાત્માની મૂર્તિ ન કહેવાય, પણ મહાન નરવીર કે મહાન નરેશ યા મહાન્ સમ્રાર્ની મૂર્તિ ગણાય. એ સ્થિતિમાં પ્રદર્શન માટે એ પ્રકારની મૂર્તિઓ અવશ્ય ઉપગી છે, અને એ પ્રકારના ભાવને ઉદ્દીપ્ત કરવામાં પ્રાજક છે. પણ પરમાત્માની મૂર્તિમાં તો એની પૂર્ણ વીતરાગતાને જ દેખાવ આવવો જોઈએ, રાગ-દ્વેષની સૂચક કઈ પણ ચીજનો સંસર્ગ ત્યાં ન હોવો જોઈએ. તે જ એ પરમાત્માની મૂર્તિ તરીકે વિતરાગ ભાવને પ્રેરવામાં ઉપયોગી થઈ શકે. અસ્તુ. પૂર્વોક્તસ્વરૂપ (સાકાર) પરમાત્માની પાસેથી આદિ ઋષિઓએ સાંભળેલું તે મૃત. એ શ્રત ઉત્તરેત્તર ષિપરંપરાથી વહેતું આવેલું આજે પણ ઉપલભ્ય છે. એમાંથી વિવેચક દષ્ટિએ પરમાત્માની મંગલભૂત આજ્ઞા યા કલ્યાણભૂત ઉપદેશને સાર પ્રાપ્ત કરી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર” ને નામે ઓળખાતા ધર્મગ્રન્થ ઢગલાબંધ છે, અને “ગુરુ” તરીકે ગણુતા સાધુઓ પણ લાખોની સંખ્યામાં છે; અને એ બધાઓનાં મન્તવ્ય અને વિવેચને ઘણી બાબતમાં એક-બીજાથી બહુ વિપરીત જેવામાં આવે છે. વિચિત્ર રીતરિવાજોને ધર્મ સમજી પ્રજાને બહુ મોટે ભાગે તેને ચકળે ચઢી ગયેલ છે. શાસ્ત્રોને અવળી રીતે થી તેમાંથી અવળા અર્થો પણ ઘણાએ કાઢ્યા છે, અને પ્રજાને ઉધે રસ્તે દોરવાને ગહિત પ્રયાસ કર્યો છે. ધર્મને નામે કહેવાતા ગ્રન્થમાં બહુ અનિષ્ટ સેળભેળ થઈ ગયેલ છે, અને લેકેનાં માનસ પર બુદ્ધિભ્રમનાં જાળાં પાથરી દઈ વહેમ, દંભ, પાખંડ અને હેંગના ઢગ નીચે તેમને દબાવી દેવામાં આવ્યાં છે. બુદ્ધિવિશ્વમની આ બીમારીના ઉન્માદમાં લેકે ધર્મને નામે ઘણા લાંબા કાળથી પરસ્પર લડતાઝઘડતા આવ્યા છે. ધર્મના કહેવાતા સ્વાર્થ લુપ “ ઠેકેદારો” એ પિતાની ગુરુશાહીના નિરંકુશ તખ્તને સુરક્ષિત રાખવા પિતપિતાના અનુયાયી વર્ગને ધાર્મિક ઝનૂનનાં “પણ” પાઈ પાઈ ઉશ્કેરવાનાં અને ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે વેર-વિરોધની દુર્ભેદ્ય દીવાલ ખડી કરવાનાં કામ કર્યા છે. આમ ધર્મના ઝનૂની નશાએ જગવેલી અને ભડકાવેલી ઝઘડાની લ્હાયમાં દેશ અને સમાજની અકથનીય હાનિ થઈ છે, એટલું જ નહિ, એ ઝનૂની ઝઘડાખોર નશાએ માનવતા સુદ્ધાંને અણુ બનાવી મૂકી છે. આ બધી દુઃખદ કથા છે. આ બધું એટલા માટે યાદ કરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છે કે, આપણે કાઇ પણ સ`પ્રદાયના કે એનાં શાસ્ત્રોના અન્ધપૂજક ન બનીએ. કોઇ પણ શાસ્ત્રોને આંખ” ઉઘાડી રાખીને તપાસવાં જોઇએ. કાઇના પણુ (કાઇ પણ શાસ્ત્ર કે ધર્માંપદેશકના) ઉપદેશ બુદ્ધિરૂપી ગળણાથી ગાળીને જ લેવા જોઇએ. સાંપ્રદાયિક સંકુચિત ષ્ટિવાળા માણસે ઘણી ખાખતામાં ગેરસમજુતીના ભાગ ખને છે, અને મૂઢ દૃષ્ટિને લીધે ‘અ’ધારા’ માં ક્રતા હોય છે. પાતાના ઘરનું મમત્વ રાખનારાઓ પણ પેાતાના ઘરના કુડાકચરા પર મમત્વ નથી રાખતા, તેને તેા વાળીઝુડીને ફૂંકી જ દે છે; તેમ સંપ્રદાયરૂપી ઘરનું મમત્વ ભલે હેાય, પણ તેમાં ઘુસી ગયેલ કુડાકચરા જેવી ખાખતા તરફ તે। મમત્વ ન જ રાખવું જોઇએ. સામાન્ય બુદ્ધિ પણ જો નિષ્પક્ષ હાય તા ઘણી ખરી ખાખતામાં વિવેક કરી શકે છે. મતલબ કે વિવેકદ્રષ્ટિથી વિચારી પેાતાના ઘરની ” પણ કચરા જેવી ખાખતાને ફેકી જ દેવી જોઇએ; અને બીજાની સારી વસ્તુ હોય તેા તેની કદર કરવી જોઇએ, તેના લાભ લેવો જોઇએ. એક મહોલ્લાનાં પચાસ ઘરા, ધારો કે હળીમળીને રહે છે અને એકબીજાને ત્યાંની સારી ચીજોના લાભ ઉઠાવે છે, તેમ જુદા જુદા સ'પ્રદાયે હળીમળીને રહે અને એક-બીજાની સારી વસ્તુને ગ્રહણુ કરવાની તત્પરતા ધરાવે તેા બધાએ સંપ્રદાયાને એથી લાભ પહેાંચે, એથી બધાની ‘સમૃદ્ધિ ’ માં વૃદ્ધિ થાય અને દૂષિત સ્થિતિ હાય તે તેની શુદ્ધિ થાય. મારૂ' તે સાચુ એ દુરાગ્રહુ દશા છે. એને મૂકી દઇ સાચુ તે મારૂ એ પ્રકારની ઉદાર ષ્ટિ કેળવવી જોઇએ. જગના કાઇ પણ ખુણામાં જ્યાં કયાંય સત્ય છે તે મારૂં છે એ (" www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #32 -------------------------------------------------------------------------- ________________ જાતની ઉજવલ મનવૃત્તિ જ સત્યનું સાચું અને સુફલ પૂજન કરી શકે છે. આવી ગુણગ્રાહક દષ્ટિ જ્યાં હોય છે ત્યાં અનુચિત શાસ્ત્રમેહ કે સાંપ્રદાયિક રાગાન્ધતા નથી હતાં કે જેઓ વિચારશક્તિને કુંઠિત બનાવી બુદ્ધિને સત્યપલબ્ધિથી અને આત્માને સહજ પ્રાસાદિક સુખથી દૂર રાખે છે. યાદ રાખવું જોઈએ કે, સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે કેવલ શાસ્ત્રાર પુરતા નથી. શાસ્ત્રોનાં યતિવિહીન, વિચારવિહીન અધ્યયન જોખમભરેલાં છે. શાસ્ત્રાલેકનમાં પરીક્ષક બુદ્ધિને, આલેચક દષ્ટિને સહકાર પુરેપુરે જરૂર છે. તે જ શાસ્ત્રાર્થને વિવેક પામી શકાય. મને કઈ પૂછે કે ધર્મ કયો? તે હું કહું મનુષ્યધર્મ. અને એ જ ધર્મને શિખાડવા માટે ભિન્ન ભિન્ન સંપ્રદાયરૂપ સ્કુલે ખેલાયેલી છે. બધી સ્કુલેને શિક્ષણ-કમ અને તેમનું શિક્ષણમહત્વ સરખાં ન હોય, એમાં તારતમ્ય હેય જ. પણ એથી કંઈ અવગણનાને પાત્ર ઠરે નહિ. જુદી જુદી અથવા જુદા જુદા પ્રકારની ઉપયોગી ચીજોથી ભરેલા જુદા જુદા ઓરડા જેમ ઉપયોગી છે, કેઈ અસાર કે અવગણનીય નથી, તેમ વિવિધ સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન પ્રકારને ઉપયોગી માલ ન્યૂનાધિક પ્રમાણમાં ભરેલો છે, માટે કઈ અવગણવા કે “જે માત્ર નર્તકો વિનિર્ભર | युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते " ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ લાયક નથી. (હા, સમયના વાવાઝોડાથી ઉડેલો કચરો જે આવી ભરાયે હોય તે જરૂર તે કાઢી નાંખવો રહ્યો.) આ પ્રકારની સમજણ જે જાગરિત થાય અને એને પરિણામે જનતાની દષ્ટિમાં સામ્યનું (સમભાવનું) સુન્દર અંજન પુરાય તે, ધર્મ–સંપ્રદાયના નામે લડી લડીને વિખૂટા પડી ગયેલ મનુષ્યવર્ગો વચ્ચે મૈત્રીને સેતુ કે સુન્દર બંધાય! મનુષ્યજાતિનું કેટલું કલ્યાણ થાય! મનુષ્યતાને કે વિકાસ થાય! ભાંગે તે ધર્મ કે સાંધે તે ધર્મ? વિશ્વબંધુત્વને પાઠ પઢાવે તે ધર્મ. જે ધર્મ જનતાને એથી ઉધું પઢાવે છે તે ધર્મ નથી, પણ ધર્માભાસ અધર્મ છે, મનુષ્યજાતિને જીવનલેણ દુશ્મન છે. કઈ પણ ધર્મના વ્યાજબીપણાની કસેટી તરીકે બે બાબતો છે: સંયમ અને વિશ્વબંધુત્વભાવના. આ બે બાબતેમાં જેણે જેટલો અધિક વિકાસ કર્યો હોય, તે તેટલે અધિક ઉચ્ચ ધર્મ. આમ, ધર્મ જીવનને પ્રાણ છે. જીવનની શાન્તિ, જીવનનું સુખ અને જીવનના કલ્યાણને એ જ માત્ર એક મુખ્ય આધાર છે. ધર્મસાધનનું વાસ્તવિક સ્વરૂપ ચિત્તનું શોધન છે એ આપણે ન ભૂલીએ. અને એ કાર્યમાં જે જે ક્રિયા વ્યાપાર ઉપયોગી થાય તે બધા ધર્મસાધનના માર્ગ ગણાય. આ પરથી ધર્મ એક છે એ વસ્તુ સ્પષ્ટ થાય છે. માટે ક્રિયા વ્યાપારને ધર્મ માની તેના (ક્રિયાવ્યાપારના) વૈવિધ્ય અથવા તેની વિભિન્નતા પર ધર્મભેદની (ધર્મ ખા નોખા છે એવી) કલ્પના કરવી અને એમ કરી સાંપ્રદાયિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (વાડાબંદીની) વૃત્તિને પોષવી અનુચિત છે. ક્રિયાકાંડ કે રીતિરિવાજના ભેદે જોઈ ભડકવાનું નથી. ભેદ તે જગતને પ્રકૃતિસિદ્ધ નિયમ છે. જગત એટલે જ વૈચિય. વિચિત્ર પ્રકૃતિને સમૂહ એનું નામ જગત. રુચિનું વૈચિત્ર્ય કેણ નથી જાણતું ? પાત્રો અને ભેજ્ય ચીજે ભિન્ન ભિન્ન હોવા પર કઈ વાંધો લે છે? નહિ જ, પછી કર્મકાંડ કે વિધિવિધાનના ભેદ ઉપર અણગમે લાવવાને હોય? આપણે બે હાથ ભિન્ન નથી? આપણાં અંગેપગે જુદાં જુદાં નથી? માટે ભેદ એ કંઈ વાંધાવાળી વસ્તુ નથી. માત્ર જરૂરનું એટલું જ છે કે, ભિન્નતામાં વિરુદ્ધતા ન આવવી જોઈએ. આપણું બન્ને હાથ જે પરસ્પર વિરુદ્ધ થઈ જાય અને એક-બીજાને સાફ ન કરે તે બન્ને ઉપર મેલનાં થર બાઝી જાય અને આખરે બનેને સડવાનો વખત આવે. આમ ભિન્નતામાં જ્યારે વિરુદ્ધતાનું વિષ રેડાય છે ત્યારે તે ઘાતક બને છે. સંપ્રદાય એક મૂળ તત્વની શાખાઓ છે, ભિન્ન ભિન્ન રીતિ-પદ્ધતિના શિક્ષણની લે છે અથવા જુદા જુદા માલભરેલા ઓરડા છે એમ માની ચાલીએ તે કયાં વધે આવે છે? આથી પ્રજાકીય સૌમનસ્ય કેવું સુન્દર સધાય? આથી ખરેખર લોકજીવન ઘણું ઘણું કલેશમાંથી ઉગરી જઈ પિતાની સુખ-શાંતિ બહુ સારા પ્રમાણમાં સાધી શકે. એક કાર્યની નિષ્પત્તિ જેમ જુદાં જુદાં ઉપકરણેથી થઈ શકે છે, તેમ ધર્મનું સાધન પણ જુદા જુદા વિધિવિધાનથી અથવા ભિન્ન ભિન્ન કર્મકાંડથી થઈ શકે છે. આમ (કર્મકાંડેની) ભિન્નતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ માં (ધર્મની) એકતા જે સમજાઈ જાય તે સાંપ્રદાયિક વ્યાહ યા ધર્માન્યતાને ઉન્માદ શમી જતાં વાર ન લાગે. ભિન્ન ભિન્ન રીતિરિવાજેથી, ભિન્ન ભિન્ન કર્મકાંડે અથવા વિધિવિધાનથી જુદા જુદા દેખાતા સંપ્રદાયમાં ધર્મ ચીજ, જેમાં જુદાં જુદાં માટલાઓમાં થી એક છે તેમ એક જ છે, અને તે સત્ય, સંયમ અને સેવા. આમાંની એક પણ ચીજને કઈ મજહબ કે કેઈ સંપ્રદાય ઇન્કાર કરી શકે તેમ છે કે? નહિ જ. આ તત્વત્રય બધાએ ધર્મોનું સરવ (Essence) છે. આમ જ્યારે બધા સંપ્રદાયમાં ધર્મ એક છે, તે પછી સંપ્રદાય નોખા ખા રહ્યા તે છો રહ્યા, એમાં હરકત શી? સંપ્રદાયનું વૈવિધ્ય જેમ કિયાડે અથવા વિધિવિધાનેથી છે, તેમ દાર્શનિક વાદોથી પણ છે. વૈતવાદ, અદ્વૈતવાદ, ક્ષણિકવાદ, ઈશ્વરવાદ વગેરે વાદથી પણ જુદા જુદા સંપ્રદાય રચાયા છે. પણ કર્મકાંડે અને દાર્શનિક વાદથી ચાહે ગમે તેટલી ભિન્નતા સંપ્રદાયમાં હોય, પણ ઉપર કહ્યું તેમ, એ બધાં મકાનો” માં ધર્મરૂપી માલ તે એકસરખે છે. વિશાલ દષ્ટિને ધર્માથી પિતાનાજ “વાડા” માં પૂરાઈ ન રહેતાં ધર્મના વિશાલ બજારની મુલાકાત લ્ય, અને કેઈને પણ સારો “માલ” જણાતાં તેને સહર્ષ ગ્રહણ કરે. પિતાના સંપ્રદાયના સાધુઓ પણ જે દુશીલ હોય તે તેમને ત્યાગ કરી દે, અને બીજા સંપ્રદાયના પણ સુશીલ, ચારિત્રસમ્પન અને સમભાવશાલી સાધુને વેગ મળી જાય તે તેના સત્સંગને ખુલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ દિલથી લાભ પ્રાપ્ત કરે. પિતાના સંપ્રદાયની ચાલી આવતી કઈ રૂઢિ હાનિકારક હોય, અથવા કોઈ વ્રતપ્રણાલી કે કોઈ કર્મપદ્ધતિ દૂષિત યા અનુચિત હોય તો તેને મૂકી દઈ કોઈ પણ સંપ્રદાયની કહેવાતી સારી રૂઢિ કે એગ્ય રીતભાતને સ્વીકાર કરે. ધર્માથી મુમુક્ષુ સર્જનને દષ્ટિરાગ રાખવો ન જ પાલવે. તેણે તો પવિત્ર જ્ઞાનના વિશાલ બગીચામાં નિઃસંકોચપણે વિહરવું જોઈએ. પવિત્ર જ્ઞાનની તેને ભૂખ લાગવી જોઈએ, અને પવિત્ર પ્રસંગો મેળવી એ ભૂખને સંતોષવા તેણે યથાગ યત્નવાનું રહેવું જોઈએ. આત્મા મૂલસ્વરૂપે સચ્ચિદાનન્દ છે. પણ કર્મનાં-માયાનાંઅવિદ્યાનાં-મેહનાં આવરણોથી ઘેરાયેલો છે. અને એથી જ અનાદિ કાળથી ભવચકમાં અનેક દુઃખથી પીડાતે ભમી રહ્યો છે. આત્માને આ માયાગ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક હોય તે ઝાંઝવામાં કપેલું પાણી જેમ અકિચિકર છે, તેમ એ માયાથી પણ કંઈ થઈ શકવું સંભવે જ નહિ. એ માયા ખપુષ્પવત્ અકિંચિત્કર બનવી જોઈએ. પણ જ્યારે પ્રાણીઓને અનેકવિધ દુઃખમાંથી મુક્ત કરવા માટે સન્તો શાસ્ત્રરચના કર્યાનું જણાવે છે, ત્યારે એ દુઃખ મૃગતૃષ્ણા નથી, પણ સદ્દભૂત (Fact) બાબત છે એ સાબિત થાય છે. અને જ્યારે માયા મેહ)નાં પરિણામ સત્યરૂપે xરજજુમાં સર્પને ભ્રમ થાય છે ત્યાં સર્પ સત્ય નથી, પણ તેને સર્પ સમજ ત્યાં સર્ષ સત્ય છે. “સત્ય”ને આ અર્થ છે. એ સિવાય કલ્યાણભૂત તત્ત્વ તે સત્ય” એ સત્યને બીજે પણ અર્થ છે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ સાબિત થાય છે ત્યારે સુતરાં માયા પણ સત્યરૂપે સાબિત થાય છે. આમ આત્મા અને માયા એ બને તો વાસ્તવિક રીતે સાબિત થાય છે. આ આધારે દ્વૈતવાદ સ્પષ્ટ રીતે યુક્તિસિદ્ધ છે. છત્રી, ફાનસ, ટેપી, ડગલે વગેરે જે જે ચીજો આપણી નજરે ભ્રમવગર દેખાય છે તે દેખાવું શું ભ્રમ છે? શું ભૌતિક ચીજો છે જ નહિ, અને દેખાય છે તે ભ્રમ છે એમ બાબત છે? નહિ, એમ બની શકે નહિ. જે જે ચીજે વસ્તુતાએ દેખાય છે તે બધી યથાર્થ છે જગત મિથ્યા છે એટલે ખપુષ્પવત અસત્ છે એમ નથી. જગત્ પણ સત છે. રજજુમાં સપને ભ્રમ થાય છે, પણ પાછળથી રજજુ સમજાતાં આગળનું જ્ઞાન (સર્પ હોવાનું) ખોટું ઠરે છે. આ પ્રમાણે જગતની ચીજો જે દેખાય છે એ જ્ઞાન, પછીના કોઈ જ્ઞાનથી ખોટું કરે છે કે? નહિ જ. સામેની ખીંટી પર લટકાવેલી છત્રીને જેમ સંસારી માણસ જેશે, તેમ ગસિદ્ધ પૂર્ણ બ્રહ્મજ્ઞ પણ જેશે. એ બ્રા એ ઉપસ્થિત છત્રીને છત્રી નથી એમ નહિ કહે, એ પણ છત્રીનું અસ્તિત્વ બરાબર સ્વીકારશે. ફક માત્ર એટલો જ કે સામાન્ય જનના કરતાં જ્ઞાનાનું વસ્તુનું જ્ઞાન બહુ સૂક્ષ્મ હોય છે. આ ઉપરથી ચેતન અને જડ બને સદભૂત પદાર્થો છે એમ સમજવાનું છે. જે વચન જગતને-જડ ચીજોને અસત્ કહે છે એને અર્થ એ ખરવિષાણુવત્ છે એમ નથી કરવાને; પણ “અસત' ”માં “સત્ય” ને –એ અર્થ અહીં વિવક્ષિત નથી. એ અર્થ “સર્ચ કરવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ એટલે અસાર છે, અનિત્ય છે, નાશવન્ત છે એમ સમજવાનું છે. ‘ સત્ 'ના અર્થ જેમ વિદ્યમાન થાય છે, તેમ ખીજો અર્થ પ્રશસ્ત અથવા સારભૂત એવા પણ થાય છે. એટલે સત્ એટલે સારભૂત અને અસત્ એટલે અસારભત. ‘ મિથ્યા જગત્' ના ઉલ્લેખમાં પશુ ( મિથ્યા ' શબ્દના અર્થ ઉપર જણાવેલ અર્થમાં અસત્ કરવાના છે. ‘ મિથ્યા ’ એટલે અસાર, અનિત્ય, નાશવન્ત. જ્ઞાનીએ જગત્ત્ને મિથ્યા યા અસત્ કહીને સ`સારની વિચિત્રતા, વિષમતા, નિર્ગુણુતા અને દુઃખપૂર્ણતાના ઉપદેશ કરે છે અને મેાહાસગને હટાવી વિરાગતાની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવામાં સાચુ' કલ્યાણ હાવાનું ક્રમાવે છે. સંસારવતી બધા આત્માએ મૂલરૂપે પૂર્ણ - જ્ઞાનાનન્દરૂપ છે, પણ સાથેજ માયિક (કાર્મિક) આવરણેાથી આવૃત છે. એ આવરણા જ્યારે દૂર થાય છે, ત્યારે એ એની મુક્તિ કહેવાય છે, ત્યારે એ પેાતાના પૂર્ણ ઉજ્જવલ સચ્ચિદાનન્દમાં પ્રકાશે છે. આ સ્થિતિ થયા પછી એ આત્માનું ફ્રી સંસારમાં દેહધારણ કરી અવતરવું થતું નથી. જડ પદાર્થ તરફના માર્હ જ આત્માને સંસારમાં રઝળાવે છે. એ જ સંસાર–વૃક્ષનું ખીજ છે, એ જ ભવભ્રમણનું કારણ છે, એ જ સર્વ કલેશાનું મૂલ છે. આત્માની જડવાદ તરફની માહ-દૃષ્ટિ જ્યારે વિરામ પામે છે અને એ આત્મભાનમાં આવે છે, ત્યારે જ એનું કલ્યાણુસાધન મંડાય છે, ત્યારથી જ એના આધ્યાત્મિક વિકાસ થવા માંડે છે. અને એ વિકાસમાં જેમ જેમ એ આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વધે છે, તેમ તેમ એને મોક્ષ નજીક આવતે જાય છે, અને છેવટે પિતાનું સહજ સ્વરૂપ, જે પૂર્ણ પારમેશ્વરી સ્થિતિ, તેને પ્રાપ્ત થાય છે. આ મોક્ષ એ જ ખરૂં ધ્યેય છે, એ જ પરમ કલ્યાણું સ્થિતિ આધ્યાત્મિક સાધનાનું લક્ષ્ય છે. એ ધ્યેય તરફ, એ લક્ષ્ય તરફ પ્રાણીઓને દેરવા માટે આત્મા એ જ એકમાત્ર આરાધ્ય તત્ત્વ છે એ સદુપદેશને પ્રચાર કરવો જરૂરી હોઈ અદ્વૈતવાદનું હેત [] નહિ, પણ એક તત્વ, અને તે આત્મા એ વાદ) પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમ તાત્વિક દષ્ટિએ (In fact) હૈતવાદ અને કર્તવ્ય-દષ્ટિએ અદ્વૈતવાદ બને ખરા છે એમ સમજવું જોઈએ. જેમ દૈતવાદ, અદ્વૈતવાદ, તેમ ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ, શૂન્યવાદ વગેરે બીજા વાદેનું પણ ઉપપાદન કરી શકાય છે. તે બધા પોતપોતાના દષ્ટિબિન્દુએ ખરા છે, અને સમન્વયદષ્ટિએ બરાબર ઘટાવી શકાય છે. પૂર્વકાલના દાર્શનિક મહારથીઓએ એક-બીજાનાં દષ્ટિબિન્દુઓને સમજવાનો પ્રયત્ન ર્યો હોત તો તેઓને ખંડન-મંડનની આટલી કડાકુટમાં પડવું પડ્યું ન હોત, રાગદ્વેષની આટલી આગ સળગી ન હેત, સાંપ્રદાયિક કલહ આટલો ફેલાયો ન હેત, દુનિયા આટલી મુંઝવણમાં ધકેલાઈ ન હોત. જીવનનું અમૃત ધર્મ છે. એ જ પ્રાણુને દુખસાગરમાંથી ઉદ્ધરનાર છે. ધર્મના પાલન વગર સુખ નથી. વેલામેડા પણું જ્યારે ધર્મને સાચા પાલક બનીશું ત્યારે જ સુખી થઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શું છે? અન્તર્ જીવનમાં ગુણેને પ્રગટાવવા એ ધર્મ છે. ચિત્તમાં દયા, અનકમ્પા, પ્રામાણિકતા, ન્યાયપરાયણતા, સહિષ્ણુતા, ક્ષમાશીલતા, વિશાલ દષ્ટિ, ઉદાર વૃત્તિ, વ્યાપક મૈત્રી, સ્વભાવમાં મૃદુતા, વાણીમાં કેમલતા, આચરણમાં શિષ્ટતા, તેમ જ હૃદયમાં વત્સલતા આ બધી ધર્મની બાબત છે. આ જાતનું ઘડતર (જીવનનું) એ ધર્મ છે. ધર્મની આ મુદ્દાની વાત આપણે આપણા હદયમાં ખૂબ ઠસાવી દેવી જોઈએ. દુનિયાની હવાની તો કઢંગી સ્થિતિ છે. જેઓ અન્દરથી કુર, નૃશંસ, નિન્દક, અદેખા, લુચ્ચા અને ક્ષુદ્રતાથી ભરેલા હોય છે તેઓ પણ દેવપૂજન, સહ્યાવન્દન, પૂજાપાઠ વગેરે કર્મકાંડથી ધમીમાં ગણાય છે–ધમી તરીકે ગવાય છે, જ્યારે ઉપર જણાવેલ ગુણવાળા-મનુષ્યતાના ગુણેથી વિભૂષિત સજીને પણ બહારનાં વિધિવિધાનમાં ઉદ્યત ન હોવાને લીધે ધમીમાંથી બાતલ કરાય છે. અરે! આચારહીન' સમજી તેમને વગેવવામાં આવે છે. દુનિયાની આ કઢંગી રીતની શી વાત કરવી! લોકના ઉધા ડેળાએ ઘણા ઘણુ સજજનેને હડહડત અન્યાય કર્યો છે, જેના લીધે તે મહાનુભાવોને ભારે ભારે આફતમાંથી પસાર થવું પડ્યું છે. પણ જે ધર્મને સાચો પૂજક થવા ઈચ્છે છે તે લેકપ્રવાહની વાહવાહના ધોરણે ધર્મનું આરાધન કરતો નથી, પણ અત્તર જીવનની શુદ્ધિ તરફ તેનું લક્ષ્ય હોઈ અન્તરાત્મામાં ધર્મને પોષવા પ્રયત્નશીલ રહે છે, જેની શુભ્ર સ્ના નૈતિક આચરણ (Morality) ના રૂપમાં બાહા જીવનમાં પણ ચમકતી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ મેહવિડંબિત માણસ આશા-તૃષ્ણાના તરંગોમાં ડૂબેલો રહે છે, પોતાનું સાચું હિત સમજતો નથી, પોતાના હિતસાધનને એને વિચાર જ આવતું નથી, અને ક્યારેક આવે છે તે મોહના રેગે રુણ રહેતું તેનું માનસ તેને ઝટ એકી નાંખે છે. એ સ્પષ્ટ સમજે છે કે જિન્દગીને કંઈ જ ભરોસો નથી, અને કાલનું શસ્ત્ર થોડા જ વખતમાં એના શરીરના ભુક્કા કરી દેનાર છે. આ વાતમાં એને જરાય શંકા નથી. છતાં શાન્ત ચિત્તે આત્મહિતને વિચારવામાં એને રસ પડતો નથી. બીજાની પંચાતમાં શૂરો થઈને ફરે છે અને પોતાની અક્કલને ડોળ બતાવવામાં રસ લે છે, પણ પોતાના ડહાપણને ઉપગ પિતાના આત્મહિતમાં કરવાનું એને સુઝતું નથી. જ્યાંત્યાં લડે છે, ઝઘડે છે, બીજાની ઉપર પિતાને રેફ જમાવે છે, બેટી કીર્તિ ખાટવા મથે છે અને ભૌતિક સ્વાર્થ સાધવામાં, કામરસને ઉપાસવામાં નિરન્તર રચ્યાપચ્યા રહે છે, પણ પિતાના સાચા હિત તરફ એની દષ્ટિ ખુલતી નથી. કેટલી કંગાલીયત ! રાજાના મકાનમાં રાતના ચાર પેઠેલા છે અને રાજા પોતે પિતાના વૈભવ પર મકલાઈ રહ્યો છે તે તેના સાંભળવામાં આવે છે चेतोहरा युवतयः स्वजनोऽनुकूलः ___ सद्बान्धवाः प्रणयगर्भगिरश्च भृत्याः । चल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरंगाः [રાણુઓ, કુટુંબ પરિવાર, બધુવર્ગ, નોકર-ચાકર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ હાથી-ઘડા વગેરે વૈભવને ઠાઠ મારે કેટલે બધો છે!] પણું રાજાને લેકનું ચોથું ચરણ પૂરણ કરવાનું સુઝતું નથી. પેલા ચેરના હદયના તાર તે વખતે સદભાગ્યમેગે ઝણઝણે છે. ફટ ચોથા ચરણને નાદ તેના મુખમાંથી ચમકે છે– सम्मीलने नयनयोनहि किश्चिदस्ति [આંખ મીંચાતાં કંઈ નથી.] આખરે બધું મેલીને એકલા જવાનું છે એ નિશ્ચિત છતાં માણસ મહાવેશમાં કેવાં કેવાં ખાટાં કામ કરતું રહે છે! જેતે છતાં આંધળે રહે છે! સાંભળતો છતાં ઑરે રહે છે! સમજાતે છતાં મૂઢ રહે છે! યેન કેન પ્રકારેણુ-સદાચારને સંહાર કરીને પણ અર્થોપાર્જનના કાર્યને ધપાવવા મથે છે, શરાબીની જેમ ભાન ભૂલી કામસેવનમાં મસ્ત રહે છે અને સાધારણ વસ્તુ વિણસતાં પણ ખિન્ન થાય છે, ખિજાય છે, રોષે ભરાય છે. માણસની આ મેહચેષ્ટા ગજબનાક છે. મરણવખતની સ્થિતિને એ વિચાર કરે તે તેનું હૃદય પિગળ્યા વગર રહે નહિ. મેતવખતે ભયંકર વ્યાધિઓ શરીરમાંથી ફાટી નિકળે છે અને સેંકડો વિછીઓ અંગે અંગે કરડી રહ્યા હોય એવી વેદના સળગતી હોય છે, બીજી તરફ પિતાની ધન-સંપત્તિ અને કુટુંબ પરિવાર-પિતાની ઔરત અને બાલબચ્ચાં એમને જોઈ જોઈ ઝરે છે. આ દ્વિવિધ જવાલામાં બહુ બુરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦. રીતે સેકાતે કમબખ્ત માણસ મેલા અને ગરીબડા ચેહરે ચાલી નિકળે છે. એની એ વખતની દુઃખપૂર્ણ કરણ સ્થિતિમાં એને કે રાહત આપી શકે છે? કઈ એને કંઈ પણ આશ્વાસન કે શાન્તિ આપી શકે છે? એ બીચારે પિતાના સ્વજનેનાં મોઢાં તરફ ટગર ટગ જોયા કરે છે–એવું સૂચવતો કે મને કેઈ બચાવે! કેઈ બચાવો! પણ એને કઈ પ્રિય જન એના દુઃખને એની વેદનાને-એના સન્તાપને જરા પણ હળવો કરી શકે છે? બધાના દેખતાં એ અનાથ, અશરણ, પણ પ્રાણી ભાંગી ભૂકો થઈ જાય છે, કયાંય અલોપ થઈ જાય છે-એક કેડી પણ સાથે લઈ શક્યા વગર, વિવિધ પાપાચરણોથી પોતાને માટે અને વધુ તે બીજાઓ માટે ભેગું કરેલ જે ધન, તેમાંથી એક રાતી પાઈ પણ સાથે લઈ જઈ શકયા વગર. સંસારની આ હાલત છે! નકામી પારકી પંચાતને પિટલો માથે ઉપાડી માણસ ઘુમે છે. સુખ અને શાન્તિનો માર્ગ સ્પષ્ટ છતાં એના જેવામાં આવતા નથી, અથવા જેવા છતાં એને અવગણને હાથે કરી આડે રસ્તે ચાલે છે અને નકામી માથાફોડ કરી અશાન્તિને હોરતે રહે છે, હેરાનગતિને નેતરત રહે છે. સમગ્ર ભવચકમાં મનુષ્યને ભવ જ એક એ ભવ છે કે જેમાં આત્માને પરિપૂર્ણ વિકાસ સાધી શકાય છે. અને એટલા જ માટે સ્વર્ગના દેવે પણ એ ભવમાં જન્મ લેવાની આકાંક્ષા ધરાવતા હોય છે. આવા મહાન જન્મને વિષય-કષાયમાં પડી રગદેશળતા રહેવું એ શું ડહાપણ છે? ખરેખર – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧ ते धत्तूरतरुं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः । विक्रीय द्विरदं गिरीन्द्रसदृशं क्रीणन्ति ते रालभं ये धर्मं परिहृत्य सर्वसुखदं धावन्ति भोगाशया ॥ —જેએ ધર્મને મૂકી અધર્મને આચરે છે, નીતિને અવગણી અનીતિનાં કામ કરે છે, સદાચારને તરછોડી દુરાચરણમાં પડે છે તેઓ કલ્પવૃક્ષનુ' ઉન્મૂલન કરી ધન્નૂરી વાવે છે, ચિન્તામણિ ફેકી દઇ કાચના કકડા ગ્રહણ કરે છે અને હાથીને વેચી ગધેડા ખરીદ કરે છે. સ્પષ્ટ વાત છે કે— - ક્ષણવારમાં ચીજો બધીયે જગતમાં પલટાય છે, પલમાં ઉથલપાથલતણા પાકાર જ્યાંત્યાં થાય છે; ગભીર ઘટનાના બનાવા આંખથી દેખાય છે, શૂરા પહાડી દેહુ પણ સહુસેવ ગઢાળાય છે. ધન, કીર્તિ ને અધિકાર, સત્તા એકદમ વિખરાય છે, સૌન્દર્યાં, ખલ ને પ્રેમરસનાં પાત્ર પણ લેપાય છે; સંસારનું આ જાતનું વૈચિત્ર્ય બહુ દેખાય છે, માટે સ્વહિત સાચું સુજનને ધમ માં સમજાય છે. ( લેખક ) આપણે અહીં [માનવભવમાં] શું વિષયભાગે ભાગવવા આવ્યા છીએ ? નિઃસન્દેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ इन्द्रियार्थविलासाय न जातं तव जन्मना । विकासयितुमात्मानं त्वमत्राऽऽगतवानसि । (લેખક) –વિષયવિલાસ માટે તારે જન્મ નથી થયે. આત્માને વિકાસ કરવા સારુ તું અહીં આવ્યે છે એ સમજી જા ! કામચેષ્ટામાં તે જગતના નાના–મેટા તમામ પ્રાણીઓ ડબેલા પડયા છે. માનવ પણ એમ-બીજા પ્રાણીઓની જેમ-અન્ધકાર માં પડી રહે તે પછી એની માનવ તરીકેની વિશેષતા શી? એ અહીં આવ્યા છે મનનપૂર્વક સન્માર્ગે ચઢવા સારુ. પિતાનું એ કર્તવ્ય ભૂલી જઈ આડે રસ્તે ઉતરી પડવું એને છાજે? ચૈતન્યસ્વરૂપને ભૂલી જઈ મેહમાયામાં લપટાઈ જવું એમાં એના જીવનની દુર્દશા છે. આ અમૂલ્ય તકને લાભ લેવાનું જે ચૂકી જવાય તે ફરી પાછું અધોગતિમાં પડવાનું થાય, પુણ્યના ભેગે જે સામગ્રીસમેત મનુષ્યજન્મ આપણને સાંપડે છે તેને સદુપગ જડમેહની દષ્ટિને મિટાવી આધ્યાત્મિક ભાવનામાં પરાયણ થવામાં છે. એમાં જ વસ્તુત: માનવતા છે, એ જ મનુષ્યજીવન છે. આત્મભાવની ઉચ્ચ ભાવના જે સતત પોષાતી રહે તે કલ્યાણસાધન સુલભ જ બને. જેવી કે – સુપ્રભાતને તે દિન ક્યારે ઊગશે? | ક્યારે થાશે હદય-રાજ પ્રફુલ્લ જે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દૂર કરીને મનના સઘળા મેલને કયારે જે મૂઢ દશાની ભૂલ છે ? સુપ્રભાતને તે દિન- ૧ ભવભવ-સંચિત જડતા કયારે નાસશે? કયારે પ્રગટાવીશું અન્તર્ ત છે? વરુણ મોહ-તિમિરને ક્યારે કાઢશું ? ક્યારે થાશે જીવનમાં ઉદ્ઘોત છે ? સુપ્રભાતને તે દિન ૨ કયારે મમતા મારી સમતા પામશું ? ક્યારે ખિલશે નિ:સ્પૃહતાને રંગ છે? વિકારવર્જિત છવન કયારે જીવશું મૂકી દઈને મેહક વિષયાસંગ જે ? સુપ્રભાતને તે દિન ૩ તૃષ્ણની જવાલાને ક્યારે કરશે ? કયારે શિખશું આત્મવિકાસક ગ જે ? ભય કે લાલચ સામે અભિત રહી ક્યારે હણશું સર્વ કર્મના રેગ છે? સુપ્રભાતને તે દિન- ૪ કામ, કૅધ, મદ, માયા, લોભ વિદારીને કયારે કરશુ મેહરાજ્યને ભગ્ન જે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૂર્ણ વિશગ, અહિંસક, સમુદ્ર ની કયારે થાશુ પૂર્ણ બ્રહ્મમાં મગ્નજો ? સુપ્રભાતના તે નિ૦ ૫ ( લેખક ) આ અમૃત ભાવના છે. એમાં રમણુ કરનાર જ સાચા મહાભાગ છે. એ જ ધાર્મિક છે, ધાર્મિક બની શકે છે, પેાતાની ધાર્મિકતાને ખિલવી શકે છે, ઉત્તમેાત્તમ ધાર્મિક બની શકે છે અને મુક્તિનાં કપાટ ખાલી શકે છે. દુન્યવી (ભૌતિક) પદાર્થોના સંચાગ ક્ષણભંગુર છે, નશ્વર તેા છે જ. સુખને માટે એમાં ફાંફાં મારવાં એ અજ્ઞાન ચેષ્ટા છે. એકની એક ચીજ એક વખતે રાચક લાગે છે અને બીજી વખતે અરેચક થઇ પડે છે. ખાહ્ય વસ્તુમાં સુખ નથી, સુખ-દુઃખકલ્પનાએની પ્રસવભૂમિ આપણી વિચિત્ર મનેાવૃત્તિ જ છે. વાસ્તવિક સુખ જીવનની પવિત્રતામાં છે, પવિત્ર આત્માની નિર્મલ જીવનચર્ચામાં છે, મેહના ચેનચાળા વગરનું શુદ્ધ સદાચરણી જીવન જીવવામાં છે. અનિયત્રિત માનસ વૈભવના પથારા ગમે તેટલા વધતા જાય પણ ધરાતું નથી, જ્યારે સંયમપૂત સુજ્ઞ માનસને વીતરાગ સ્થિતિ મજાની લાગે છે. એને ભાગ રાગરૂપ ભાસે છે અને એકાકી નિર્ધન સ્થિતિમાં પણ એ ઉમદા વિહારના અલૌકિક આનન્દમાં રમતું હોય છે. વિષયાનન્દ એ શુ સાચા આનન્દ છે? એ ક્ષણિક નથી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ સન્તાપથી સંવલિત નથી? પરિણામે વિરસ નથી? સમજી જ રાખવું જોઈએ કે એ શુદ્ર આનન્દ રાગદ્વેષની સંસ્કારપરંપરાને જન્માવી, પિષી દુ:ખનાં મૂળને વધુ ને વધુ પલ્ફવિત કરે છે. આવા આનન્દની પાછળ લોભાવું એને જ્ઞાનીઓ ડહાપણમાં નથી ગણતા. ધન કે કુટુમ્બ, જે પિતાનું નથી, તેમાં આ જીવ મમત્વ કરી બેઠે છે, અને આત્માનું ચિદાનન્દતત્વ જે પિતાનું રૂપ છે તેને ભૂલી ગયો છે. કેવું અજ્ઞાન! અજ્ઞાનને લીધે તૃષ્ણારૂપ મેલનાં થર મન પર જે બાઝેલાં છે, એ જ મનને વિકલ્પોની હવામાં ધૂમતું રાખે છે, એ જ એને સન્તાપમાં રાખે છે, એ જ એને ઉદ્વિગ્ન બનાવે છે અને એ જ આડાઅવળા વિચારેને ધુમાડે ફેલાવી એને ગુંગળાવી મારે છે. એ થર જ દુઃખનાં મૂળ છે. વિવેકદ્રષ્ટિથી એ થરને સાફ કરવામાં આવે ત્યારે જ મનની અશાન્તિ દૂર થાય; કેમકે ત્યારે વિકપની કનડગત એને નથી રહેતી, અથવા એમના હલ્લાનો સામનો કરવા જેટલું એ શક્તિશાળી બને છે; પ્રતિકુલ પરિસ્થિતિ વચ્ચે પણ એને (પ્રતિકૂલ પરિસ્થિતિનો) યોગ્ય અર્થ બેસાડવા શક્તિમાન હોવાથી એ મુંઝવણમાં નંખાતું નથી, શુદ્ધ વિવેકે બક્ષેલ સમાધિ-મન્ટના બલથી એને પ્રસન્નતા સુલભ બની જાય છે. મહતૃષ્ણા પૂરી થતી જ નથી. માણસ એને જેમ જેમ તૃપ્ત કરે છે, કરવા મથે છે, તેમ તેમ તે વધુ ને વધુ ભભૂકતી જાય છે. એક તરફની ઈચ્છા શાન્ત થાય છે તો બીજી તરફની જાગરિત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ સાગ મળતાં બેસી ગયેલ મેહ ફરી ટટાર થાય છે. આમ તૃષ્ણા યા વિષયાભિલાષને પ્રવાહ સતત વહેતું જ રહે છે. ભેગો ભેગવવાથી એને નિરોધ થઈ જશે એમ માનવું ભૂલભરેલું છે. મહર્ષિ મનુ શેખું કહે છે કે "न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥" –વિષયને અભિલાષ વિષયને ભેગવવાથી શાન્ત નથી થતે; એથી તે ઉલટું એ વધુ સતેજ બને છે. ઘી નાંખવાથી અગ્નિ ઠંડી પડે ખરી? ઉલટી વધુ જ ભડકે. તેમ, મેહને જેમ જેમ પંપાળવામાં આવે છે તેમ તેમ તે વધુ વકરે છે. એને ઈલાજ તે માત્ર ભાવના અને સંયમને અભ્યાસ એ જ છે. એજ ગીતાનું નિવેદન છે: વિષયથી છેટા થવું તે અશકય જ છે, પણ વિષયમેહથી છેટા થવામાં જ આપણે સાચો પુરુષાર્થ છે. અને એ જ સહુથી મોટે પુરુષાર્થ છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, શબ્દ આપણું સામે સર્વત્ર પથરાચેલા પડયા છે. પણ એમાં મેહિત ન થવું, એની તરફ ખેંચાવું એ જ સાચું વૈરાગ્યબલ છે. આવું આત્મબલ ફેરવ્યા વગર આત્માનું ક૯યાણ નથી. પરતુ આત્મસાધનના ઉમેદવારે આકર્ષક વિષયોથી દૂર જ રહેવું જોઈએ; એમાંજ એનું ભલું છે. પૂર્ણ યોગસિદ્ધને વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તરફનું આકર્ષણ ન થાય, પણ અભ્યાસકની વાત નાખી છે, તેનુ સ્થિર થયેલું પણ મન વિષયજનિત આકર્ષણથી ફરી પાછું ક્ષુબ્ધ થઈ જવાના સંભવ રહે છે. માટે જ વિષ્ણુપુરાણમાં કહ્યું છે— .. शब्दादिष्वनुरक्तानि निगृह्याक्षाणि योगवित् । कुर्याश्चित्तानुकारीणि प्रत्याहारपरायणः ॥ "" અર્થાત્—વિષયાનુરક્ત ઇન્દ્રિયોને કાબૂમાં લઇ શાન્ત ચિત્તમાં જોડી દેવી, ચિત્તની શાન્ત દશામાં પણ ભટકવા ન દેવી. મનની પવિત્રતાને જાળવી રાખવા ઇન્દ્રિયાને કાબૂમાં રાખવી જરૂરની છે. ઇન્દ્રિયાને કામાં રાખતાં પણ મન ચકડાળે ચઢે છે, પણ એથી હતાશ થવાનું નથી. ઇન્દ્રિયાના સહકાર વગર મન ચકડાળે ચઢી ચઢીને કયાં સુધી ચઢવાનું હતું? દાડી ઢાડીને કયાં સુધી ઘેાડી શકવાનું હતું? ઇન્દ્રિયા સહકાર નહિ આપે તે મન દોડીને દોડીને આખરે એની મેળે શાન્ત પડી જશે. માટે પ્રથમત: મનને સુધારવાની સખ્ત જરૂર છે, પણ એ કાર્યક્રમ બહુ વિશાલ છે, માટે ઇન્દ્રિયનિગ્રહ સારુ મનના પૂર્ણ સંયમન સુધી વાટ જોવાની નથી. મનનું પૂર્ણ સંયમન સિદ્ધ થયા પછી તા ઇન્દ્રિયનિગ્રહના પ્રશ્ન જ રહેતા નથી. મનના સયમન માટેતે ઇન્દ્રિયસંયમન છે. મનનું શેાધન થતું રહેશે, પણ ઇન્દ્રિયાને તા પહેલેથી જ કાબૂમાં લેવાની જરૂર છે. મનનું ચાંચલ્ય હજી મટતુ નથી, માટે ઇન્દ્રિયાને નિયમનમાં રાખવી નકામી છે એમ સમજવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩. અને એમ સમજી ઇન્દ્રિયાને અનિયત્રિત [છુટી] મૂકી દેવી કેવલ મૂર્ખતા છે. અને એ મૂર્ખતા મહાહાનિકારક છે. યાદ રાખવું જોઇએ કે ઇન્દ્રિયાના સહાગે મનનું ચાંચલ્ય બહુ વધી પડે છે, જ્યારે ઇન્દ્રિયે। તરફથી ટેકા ન મળતાં તેની ચપલતાનું પ્રમાણ બહુ ઓછું થતું જાય છે. કેવળ મનનું વિકારપ્રમાણુ દશ શેર હશે, તેા ઇન્દ્રિયાનેા સહકાર મળતાં તે વધીને એક મણ જેટલુ થઇ જશે. આ ઉપરથી એ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે મન જતું હાય તા એછું જવા લાગશે–જો તેને ઇન્દ્રિયાને સાબ મહિ મળે તે. માટે અભ્યાસકે મન:સાધનના વ્યવસાય દરમ્યાન ઇન્દ્રિયનિગ્રહ ઉપર સંપૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે. મનુસ્મૃતિ કહે છેઃ— " इन्द्रियाणां विचरतां विषयेष्वपहारिषु । "" संयमे यत्नमातिष्ठेद् विद्वान् यन्तेव वाजिनाम् ॥ અર્થાત્—જેમ સારિથે ઘેાડાઓને, તેમ સુજ્ઞ આકર્ષક વિષચેામાં ક્રુતી ઇન્દ્રિયેાને નિયત્રણમાં રાખવા યત્નવાન્ રહે ખરાબ સંચાગેથી સારા માણસનું પણ ચિત્ત મલિન બની ાય છે. માટે ઇન્દ્રિયે! પર કાબૂ મેળવવાના ઉમેદવારે સયેાગા તરફ ખૂબ ખ્યાલ રાખવાની જરૂર છે. સારા સયાગામાંહી ચિત્તની વૃત્તિઓને પ્રશસ્ત રાખવી એ જિતેન્દ્રિય થવાના પ્રથમ શિક્ષાપાઠ છે. ઘણી વખત સયાગના કારણુ વગર પણુ મન મેલુ' બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જાય છે, છતાં પણ ઇન્દ્રિયાને છૂટ ન અપાય—એટલું મક્કમપણું (હુઠથી પણ) જો બુદ્ધિનુ રહે તો જિતેન્દ્રિય બનવાનુ` અઘરાપણું બહુ એછુ થતું જશે. ઇન્દ્રિયનિગ્રહરૂપી લગામ જો ખરાખર મજબૂત પકડી રાખવામાં આવશે તેા મનના ઠેકડા બહુ આગળ નહિ વધી શકે, અને અન્તે શાન્ત પડી જશે. આમ ઇન્દ્રિયસંયમન દ્વારા મનઃસયમનના અભ્યાસ જેમ જેમ વધતા જશે, તેમ તેમ એની (મનનાં) ઉજ્જવલતા ઉત્તરાત્તર અધિક સધાતી જશે. અને છેવટે સાધક પૂર્ણ મનેાવિજેતાની સ્થિતિને પ્રાપ્ત થશે, ( પરન્તુ ખાસ મુદ્દાની વાત એ ધ્યાનમાં રાખવાની છે કે, મનમાં મલિન વિચારે ઉપજવા દેવા ન જોઇએ. મેલા અને ગદા વિચાર। તીવ્રતાનુ` રૂપ ધારણ કરી નખ્ખાદ વાળે છે. માટે એવા હલકા અને દુષ્ટ વિચારા જરા પણ અવકાશ લેવા ન પામે એનું ખરાખર ધ્યાન રાખવું જોઇએ. એ ડાકુએ ' મનમાં ઘુસે કે તરત જ એમને હાંકી કાઢવા જોઇએ એ ‘ચાટ્ટાએ ' ના પગઢડા જ્યારે જામે છે ત્યારે ઇન્દ્રિયા એમને આધીન ખની જાય છે એ મેલા વિચારે। તીવ્ર બનતાં ઇન્દ્રિયા એમની અનુગામિની ખની જાય છે, અને એમાંથી નખ્ખાદ વળે છે. અહા ! માણસનું માનસિક દૌલ્ય કેવું છે કે એવા વિચારાને તે હાકલ કરીને ખેલાવે છે, એમને સાદરપણે સ્થાન આપે છે, એમને ઘણા વ્હાલથી પ`પાળે છે ! પણ પરિણામે એ મીઠા લાગતા વિચારો ઇન્દ્રિયાને મદ્યાન્મત્ત બનાવી જીવનના ત્રાણુ વળાવે છે. શ્રીમદ્ ભાગવત કહે છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ “વિષપાન શાયશ્ચિત્ત વિષપુ વિકસે .” અર્થાત–વિષયચિન્તનમાં રમતું મન વિષયમાં આસક્ત બને છે. વિષયચિન્તન એવી કોઈ લપસણી ભૂમિ છે કે ત્યાંથી માણસ જે બલ કરી ખસે નહિ તે તેનું પતન થાય છે, અને વધુ ને વધુ પડતું જાય છે. માટે દુષ્ટ કે મેલા વિચારોથી બહુ જ સાવધ રહેવાનું છે. માણસને ખરે દુશ્મન-કટ્ટામાં કટ્ટો દુશમન એના અધમ વિચારે જ છે. એને જે જીતે છે તે જ ખરે વિજેતા છે __ मनोविजेता जगतो विजेता. એ વિજેતાને ભગવદગીતાએ (બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ કહી વર્ણવ્યો છે. જુઓ! प्रजहाति यदा कामान् सर्वान् पार्थ! मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रशस्तदोच्यते ॥ –હે અર્જુન! જ્યારે સાધક સ્વમને ગત સઘળા કામને દૂર કરે છે અને પોતે પોતાના આત્મામાં જ સન્તુષ્ટ બની રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितप्रशस्तदोच्यते ॥ – દુર આવતાં જેનું મન ઉદ્વેગમાં નંખાતું નથી અને સુખ વિષે જે નિસ્પૃહ છે એ મહાત્મા કે જેણે રાગ, ભય અને કોને ફગાવી દીધા છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ यः सर्वत्राऽनभिस्नेहस्तत्तत् प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ –જેને કયાંય રાગની ચિકાશ વળગતી નથી, અને જે અનુકૂળ વસ્તુ મળતાં ખુશ થતો નથી, તેમજ પ્રતિકૂળ સ્થિતિ આવતાં નાખુશ થતો નથી, તે સ્થિતપ્રજ્ઞ છે. यदा संहरते चायं कूर्मोंऽगानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ –જેમ કાચ પિતાનાં અંગેપગેને સંકોચી લે છે, તેમ જે સાધક પોતાની ઇન્દ્રિયને વિષયેથી સર્વથા ખેંચી લે છે ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે. મેહતૃષ્ણારૂપ માનસ મેલ દૂર થતાં, એ રીતે મને નર્મય સાંપડતાં, મન સિદ્ધ થતાં જે લોકેત્તર બલ, જે લકત્તર પ્રકાશ અને જે લોકોત્તર આનન્દ પ્રગટે છે તે જ ખરું બલ, ખરે પ્રકાશ અને ખરે આનન્દ છે. મનની સાત્વિકતા એની પવિત્રતામાંથી જન્મે છે. એનું પાવિત્ર્ય પરાકાષ્ઠા પર આવતાં એના મહામહિમશાલી તેજોમય સત્વમાં આખું જગત પ્રતિબિસ્મિત થાય છે. ચિત્તશેાધનના વ્યાપારમાં ક્રોધાદિ કષાયે ધવાના છે. હું પૂછું છું કે કોધ કરવાની કંઈ જરૂર? કે માણસના હાથે કંઈ કામ બગડી ગયું તે હવે તેના ઉપર ક્રોધ કરવાથી સુધરી જશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ નહિ જ. શાન્તપણે, સભ્ય રીતે ઠપકાનાં બે વચન કહેવાથી સામાને જે અસર થશે તે ક્રોધ કરવાથી નહિ થાય. ક્રોધ તો કજીયાનું મૂળ છે, પ્રીતિને નાશક છે અને અશાન્તિનું ઘર છે. ક્રોધી પ્રકૃતિને લીધે જેની તેની સાથે વૈર બંધાય છે; અને એથી વખતે વખત બહુ ખમવાનું આવી પડે છે. કયારેક તે સામાની ભૂલ પર મૌન ધારણ કરી લેવાથી વધુ સારું પરિણામ આવે છે, ઘણું ખરી બાબતે વિષે આંખ આડા કાન કરવા પડે છે-કેટલીક બાબતોને જતી કરવી પડે છે. ક્રોધી સ્વભાવને માણસ પોતાના ક્રોધીપણાને લીધે લેકમાં બહુ અળખામણ થઈ પડે છે, અને જ્યાંત્યાં બદનામ થાય છે-ભંડાય છે. આગ ઉપર જેમ પાછું ખદખદે, તેમ ક્રોધથી માણસનું લોહી ખદખદી ઉઠે છે, અને એ સ્થિતિ આરોગ્યને બગાડનારી છે વાંકમાં આવનાર નોકરને શાન્તિથી સમજાવીએ, અથવા શાન્તિથી સમુચિત શબ્દોમાં ઠપકે આપીએ; પણ કોધથી ભડકવું એમાં લાભ નથી. સામાને પ્રેમ કે આદર પ્રેમથી કે સૌજન્યથી મેળવી શકાય છે, ક્રોધથી તે કામ કેવળ બગડે છે. વારંવાર ભૂલ કરનાર નેકર પર જ્યારે અસન્તોષ વધી પડે તે તેને રજા આપવી, પણ ક્રોધરૂપી આગથી તપવાની શી જરૂર? સામાના વાંકે આપણે પોતે ક્રોધની આગમાં બળવું એ કયાંનું ડહાપણ ઘણું ઘણું કામ મનની શાન્તિ ગુમાવ્યા વગર થઈ શકે છે, પણ માણસ સાધારણ વાતમાં પણ અધીરો અને ઉતાવળે બની જઈ ક્રોધને શિકાર બને છે અને બાજી બગાડી મૂકે છે. ન્યાયાધીશ ગુન્હેગારને ફાંસીની સજા પણ શાન્તપણે ફરમાવી શકે છે, તે આપણે આપણે અસત્તેષ કોધ વગર શું ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરી શકીએ ? વિચાર કરતાં ક્રોધ કરવાનું સ્થળ જ જડવું મુશ્કેલ થઈ પડે છે. કદાચ કોઇ વિકટ સંયેાગમાં મનમાં ગુસ્સા થઈ આવે એ સંભવિત છે, પણ તે વખતે તેને દાખી દેવા જ ઉચિત છે. એવા દાખી દેવા જોઇએ કે તેની જ્વાલા ચેહરા ઉપર દેખાવા પામે નહિ. ગંભીરતા ધારણ કરવામાં, મુખાકારને ગંભીર અનાવવામાં ગૌરવ છે–સામાને પ્રભાવિત કરે એવું, જ્યારે ગુસ્સે થવામાં એથી ઉલટી સ્થિતિ છે-લાઘવ છે. ચાંડાળને અડી જવાથી અભડાઈ જવાય તા ક્રોધ જેવા ભારે ચાંડાળ બીજો કોઈ દુનિયામાં છે કે? બાદશાહે વીરમલને પૂછ્યું – વીરખલે કહ્યું— $6 ગુરુ જ્યાં જ્ઞાતી હૈ?” '' अक्ल गम खाती है " । કમ ખાના ઔર ગમ ખાના. કમ ખાના તન્દુરસ્તી કે લિએ ઔર ગમ ખાના શાન્તિ કે લિએ. નાળિયાનું લેાહીઆવું માતુ' જોઇ માઇનું દિલ ફફડી ઉઠયું, એણે માની લીધુ કે આણે મારા બાળકને મારી નાંખ્યા, અને એકદમ જ એના ઉપર પોતાના માથા પરનું બેડું નાંખી એને છુંદી નાંખ્યા. અને પછી અન્દર આવીને જ્યારે પેાતાના બાળકને સુરક્ષિત જોયા અને એ નાળિયાએ જ ત્યાં આવી ચડેલા સાપથી પેાતાના બાળકનુ રક્ષણ કર્યાની વાત જાણવામાં આવી, ત્યારે તે એનુ હૃદય કકળી ઉઠયું, એના સન્તાપના પાર ન રહ્યો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પછી રડયે શું થાય? માણસ આવાં અવિચારિત કામ આવેશમાં આવી ઉતાવળથી કરી બેસે છે. કેઈની કહેલી વાતને માની લઈ પિતાની સ્ત્રીને ઝુડવા મંડે છે. કોઈની વાતમાં આવી પિતાના સ્વજન સાથે ઝઘડવા લાગે છે. પુરતે વિચાર કર્યા વગર આવેશમાં આવી આવાં અનેક જાતનાં ઉતાવળાં કામ માણસ કરી બેસે છે અને પછી ભારે અનર્થમાં આવી પડે છે. આંખે જોયેલું પણ (દષ્ટિદષવાળું હોવાથી) જુઠું નિકળે છે, તે કેઈની વાતને સાંભળી તેના ઉપર એકદમ ભરેસે કરી લે અને તરતજ “એક ઘા ને બે કટકા કરી બેસવા એ અત્યન્ત ધિકકારવા લાયક બેવકૂફી છે. વિચાર કર્યા વગર આવેશમાં આવી એકદમ ઉતાવળું પગલું ભરવું અને પછી એના અનર્થ પરિણામ પર પોક મૂકવી એના કરતાં પહેલાં જ ધીરજથી વિચાર કરવામાં આવે, શાન્ત ચિત્તે પુરતી તપાસ કરવામાં આવે તો કેવું સારું? પાછળથી ડહાપણ આવે એ શા કામનું ? ગમે તેવી વિપરીત ધારણ થઈ આવે, છતાં ધીરજ રાખી માણસ એ વાતને કાલાપમાં નાંખી દે તો ચઢેલા વંટોળમાં ઘણે પલટ આવી જાય, ગુસ્સો પણ બેસી જાય અને વાત જે ખાટી નિકળે તો “હાશ! પ્રભુએ. મને ભૂખ કરતાં ઠીક બચાવી લીધો!” એમ પ્રભુનો પાડ માને વાત ખરી હશે તે એ ઉપર કરવું હોય તે માણસ ઢીલમાં નાંખી મેડ પણ કરી શકે છે, પછી શા માટે જલદી કરે છે? શા માટે ઉતાવળે થાય છે? શા માટે પોતાના ઉકળાટને દબાવી સમુચિત વિચાર અને તપાસ કરવા થોભતો નથી? તેલ જેવું, તેલની ધાર જેવી.” “ઉતાવળા સો બાવરા.” એક સન્ત કહે છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧ કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ ખેલે; રીસતણા રસ જાણીએ હાલાહુલ તાલે. કડવાં ફળ છે ક્રોધનાં. ૧ ક્રોધે ક્રોડ પૂર્વ તણું સજમફળ જાય; ક્રોધ સહિત જે તપ કરે, તે તેા લેખે ન થાય. કડવાં ફળ છે ક્રોધનાં. ર સાધુ ઘણા તપી શિષ્યના ક્રોધ થકી હતા, ધરતા અન વૈરાગ; થયા. ચકાશિઓ નાગ. કડવાં ફળ છે કેાત્રનાં ૩ ( શ્રી ઉદયરત્ન ) " મહાત્મા ગાંધીજી કહે છે ‘મિજાજ કાબૂમાં રાખા. જો તમારી વાત સાચી હાય તા મિજાજ ખાવાનું કારણુ નથી. ધીરજ રાખે પેસાય. અને જો તમારી વાત શકાસ્પદ હાય તા મિજાજ ખાયે શી રીતે પાસાય? ધીરજ ધરવામાં જ ડહાપણુ છે. ’ વિધીની સામે રાષે ભરાવાથી એનું વિરોધીપણ વધે, એને નરમ પાડવાના ઈલાજ સાત્ત્વિક શાન્તભાવને ધારણ કરવામાં છે. અહંકાર કરવા પણ ખાલિશતા છે. કઈ વિશેષતા પર અહંકાર ? નહિ ત્રણમાં, નહિ તેરમાં, નહિ છપ્પનના મેળમાં, અને આટલું તુમાખીપણું ? “ જાનમાં કાઇ જાણે નહિ ને વરની ફ્રોઇ હું!'' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ 'भवन्ति नम्रास्तरवः फलोद्गमैः' અર્થા- વૃક્ષ ફલેગમ થતાં નમ્ર બને છે, તેમ ધન, વિદ્યા, અધિકાર કે સત્તા જેમ જેમ વધે તેમ તેમ નમ્ર બનવું જોઈએ. નમ્રતામાં પ્રભુતા છે. “નમે તે પ્રભુને ગમે” એક એકથી અધિક દુનિયામાં પડયા છે, પછી ગર્વ શાને? અને સર્વોત્કૃષ્ટ મહિમશાલી મહાપુરુષે પણ અહંકારથી પૃષ્ટ થતા નથી, પછી આપણને લેશ પણ અહંકાર રાખે છાજે? પિતાથી ઉપરવાળાને જુએ તે મદાન્તને મદ ગળી જતાં વાર ન લાગે લોકપ્રિય વસ્તુ નમ્રતા છે. એમાં સુખ છે, શાતિ છે, જ્યારે અહંકારી ઉપર આંખને અણગમે આવે છે. ગરીબની પણ નમ્રતા મીઠી લાગે છે, તે વૈભવશાલીની નમ્રતા કેટલી મીઠાશ આપે? નમ્રતાથી ઉન્નતિ-સાધનને માર્ગ ખુલ્લો રહે છે, જ્યારે અહંકાર ઉન્નતિને રૂંધવાનું કામ બજાવે છે. વર્તનમાં શિષ્ટતા, આચરણમાં સભ્યતા, વાણીમાં મૃદુતા અને ચહેરા પર પ્રસન્નતા એ જીવનરસની મને રમ માધુરી છે. આ માધુરી મદ-ભુજંગમના આક્રમણથી બગડવા ન પામે એનું ધ્યાન રાખવું ઘટે. માયાચરણ કરી માણસ ભલે તાત્કાલિક સ્થલ લાભ મેળવી લેવા પામતા હોય, પણ પોતાના આત્મપ્રાણને નિર્બલ બનાવે છે. વ્યાપાર-ધંધામાં, વ્યવહારમાં અને દરેક કાર્યમાં પ્રામાણિક રહેવું એ જીવનસાધનનું પહેલું સૂત્ર છે. પ્રામાણિક જીવનમાં જે શાન્તિ, સુખ અને એ જ છે, તે લુચ્ચાઈમાં નથી. લુચ્ચે માણસ આખરે પડે છે, આખરે એના બાર વાગે છે અને બુરી હાલતે મરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મરક્ષા અથવા પરોપકાર માટે કદાચ યુક્તિ-પ્રયુક્તિ રચવી પડે-માયાપ્રયોગ કરવો પડે એ જુદી વાત છે. કટેકટીના વિષમ સાગમાં એ કર્તવ્યરૂપ પણ થઈ પડે. પણ બીનગુન્હેગારને હેરાન કરે, માયાપ્રગથી કઈને ઠગ, વ્યાપારધંધામાં અનીતિ ચલાવવી, કાવાદાવાથી કેઈનું તફડાવવું, ઊંધું ઉધું સમજાવી કેઈને છેતર, વિશ્વાસમાં લઈને કોઈને નુકશાનમાં ઉતારવો, ચાલાકીથી કેઈનું પડાવવું-કેઈને ધુત-કેઈનું બગાવુંકેઈને ઈજા પહોંચાડવી આ બધું મેલું આચરણ બહુ પાપરૂપ છે અને પરિણામે આત્માને દુઃખરૂપ છે એ સમજી રાખવું જોઇએ. જીવનનો મંગલભૂત મા સત્યપાસક અને ન્યાયશીલ બનવું એ છે. એ જ સુખ-શાન્તિને નિષ્કટક માર્ગ છે. એ જ એક્ષસાધનને કે ધર્મપોથીને પહેલો પાઠ છે. લોભ ગૃહસ્થને હાય જ, પણ એ જ્યારે મર્યાદા મૂકે છે ત્યારે આત્માને અધોગતિમાં પટકે છે. ઉદ્યોગ દ્વારા સ્વાવલંબી બનવું એ તે ગૃહસ્થનું કર્તવ્ય છે, કર્તવ્ય જ નહિ, ભૂષણરૂપ પણ છે. જરૂરીઆતના પ્રમાણમાં ઈચ્છા થવી અને એને પહોંચી વળવા પ્રયત્ન કરે એ કંઈ “ભમાં ગણાતું નથી. પણ જ્યારે જરૂરીઆત ઉપરાંત વધારે ઉપાધિ માટે ફાંફાં મારવામાં આવે છે, ત્યારે એ લેભની ચેષ્ટામાં જાય છે, અને ત્યારે માણસનાં પાપાચરણ વધી પડે છે. ઉશૃંખલ લાભના ચંગુલમાં ફસાયેલા કેવા નરાધમ બને છે અને કેવાં કાળાં કામ કરે છે એનાં ઉદાહરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ આપણી આંખ સામે ખુલ્લા જ છે. પાપને બાપ? લોભ. દરેક પાપ લેભ કરાવે છે. “લેશે લક્ષણ જાય.” મહાભારત કહે છે – “ોમા ધર્મો વિરૂત” | લેભની દવા સન્તોષ છે. પણ તે આલસ્યરૂપ ન હવે જોઈએ, કિન્ત કચેરસમ્પન્ન હોવું જોઈએ. સન્તોષની તરફેણમાં સુન્દરદાસે ઠીક જ કહ્યું છે જે દશ વીશ પચાશ ભયે શત હૈઇ હજાર લાખ મગેગી, કેડ અરબ ખરખ્ય અસંખ્ય ધરાપતિ હે નેકી ચાહ જગેગી; સ્વર્ગ–પાતાલકા રાજ્ય કરું તૃષ્ણ અધિકી અતિ આગ લગેગી, સુન્દર એક સન્તોષ વિના શઠ! તેરી તે ભૂખ કભી ન ભોગી.” આપણે ઔષધ લઈએ, પણ તેની સાથે પથ્યનું પાલન ન કરીએ તો? તે રોગ જાય? નહિ. તેમ, ભગવદ્દભજનરૂપ રસાયણઔષધનું સેવન કરીએ, પણ તે એકલાથી દાઢે વળે નહિ. એની સાથે પથ્યપાલન જોઈએ. કેવાં પચ્ચે પાળવાં જોઈએ તે વિષે એક લેખક મહાશય કહે છે – પ્રભુનું નામ-રસાયણ સેવે, પણ જે પળે પળાય નહિ; તે તેનું ફળ લેશ ન પામે, ભવોગે કદી જાય નહિ. પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિન્દા કેઇની થાય નહિ, સ્વલાઘા નહિ કરવી-સુણવી, દુવ્યસને સેવાય નહિ. જીવ સકલ આત્મા સમ જાણું દિલ કેઈનું દુભવાય નહિ; પરધન પત્થરતુલા ગણીને મન અભિલાષ ધરાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ દંભ, દપ કે દુનિતાથી અન્તર અભડાવાય નહિ, પરનારી માતા સમ લેખી કદી કુદૃષ્ટિ કરાય નહિ. જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહિ, ઉંચ-નીચના ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ.” ભગવદૂભજન અને ધાર્મિક ક્રિયાકાંડનું એક માત્ર પ્રજા માણસે સર્જન બનવું એ છે. સર્જન કે હાય એ વિષે એક વિદ્વાન લખે છે – “કવિ પૂ. પીવજંત્રવાળે વાઘ पंगुः परधनहरणे स जयति लोके सदा सुजनः ॥" –જે મુંગે છે, જે આંધળે છે અને જે પાંગળો છે તે સન છે. મુંગે કે? જીભથી? નહિ, બીજાની નિન્દા કરવામાં જે મુંગે છે તે સજન છે. માણસ પોતાના દે જુએ, પોતે કેટલો મલિન છે એ જે તપાસે, તે પરનિન્દાની પંચાતમાં પડે? પિતાના પગ નીચે કેટલું બળે છે-પિતાને સુધારવાનું કેટલું બધું છે એ જે અવકે તો પરનિન્દાના કાદવમાં પિતાનું મોટું નાંખે? માણસને પરેનિન્દાની એવી કુટેવ પડી જાય છે કે જ્યાં સુધી પરનિદાને ઢેલ પીટે નહિ ત્યાં સુધી એને ખાધેલું પચે નહિ. દુર્જનની પરહબુદ્ધિની અતિશય ભયાનકતા જોઈએ છીએ, ત્યારે ખરેખર જ એમ બેલી જવાય છે કે सर्पेभ्यो वृश्चिकेभ्यश्च विषं संचित्य वेधसा । महापापो महाभीमो दुर्जनो निरमीयत ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ —એટલે કે, વિછીએ અને સાપામાંથી વિષને ભેગુ કરી વિધાતાએ મહાપાપી અને મહાભયકર એવા દુ ન મનાવ્યા છે. આમ છતાં સજ્જના દુનાનાં નીચ આક્રમણેાને મહાનુભાવતાથી સહી લે છે. એટલુંજ નહિ, પણ ઉલટું એમ માને છે કે— " जीवन्तु मे शत्रुगणाः सदैव येषां प्रसादेन विचक्षणोऽहम् । यदा यदा मां भजति प्रमाद स्तदा तदा ते प्रतिबोधयन्ति ॥ " -મારા શત્રુએ જીવતા રહા, જેમની કૃપાથી હું વિચક્ષણહુંશિયાર રહુ છું. જ્યારે જ્યારે હું પ્રમાદમાં પડું છું જ્યારે જ્યારે મારાથી કઇ ભૂલચૂક કે કઇ દોષ થવા પામે છે, ત્યારે ત્યારે તેઓ મને જગાડે છે. માતૃત્વો મ! પિતૃદેવો મન! આચાર્યદેવો સવ! (તૈત્તિરીય ઉપનિષત્ ) अतिथिदेवो भव ! એ હિન્દના પ્રાચીન આ ઉપદેશ જાણીતા છે. અર્થાત્——માતાને દેવ માન! પિતાને દેવ માન ! આચાર્યને દેવમાન ! અતિથિને દેવ માન! માતાનું સ્થાન સહુથી ઊંચું બતાવતાં મનુ કહે છે— " उपाध्याया दशाचार्य आचार्याणां शतं पिता । પ 99 सहस्रं तु पितुर्माता गौरवेणातिरिच्यते ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ સા અર્થાત્—દેશ ઉપાધ્યાય અને એક આચાર્ય, સે। આચાય અને એક પિતા, અને હજાર પિતા ને એક માતા. માતાનું મહાપકારિત્વ સ્પષ્ટ છે. એ માતા પાતાના બાળકની અશ્રુચિને માટીના ઠીકરાથી સાફ કરે છે, જ્યારે નિન્દક માણુસ પેાતાની જીભ વતી ખીજાના મલ ઉઠાવે છે! પારકી પંચાતમાં પડી જેનીતેની ટીકા કરનાર વખત ઉપર કેવા ભુંડો પડે છે એ કવિશ્રી દલપતરામની નીચેની કવિતામાં ઠીક ધ્વનિત થાય છે— “ ઉંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભુ’ડા; ભૂતલમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. અગલાની ડાક વાંકી, પાટની ચાંચ વાંકી; કુતરાની પૂંછડીના વાંકોજ વિસ્તાર છે. હાથીની તા સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા; ભેંસને માથે તે વાંકાં શિંગડાંના ભાર છે. સાંભળી શિયાળ મેલ્યું, દાખે દલપતરામ; બીજાનુ તા એક વાંકું, આપનાં અઢાર છે ! ” દુનિયામાં અનેક ચિત્ર-વિચિત્ર વાતા ઉડે છે. હજારો મેઢેથી હજારા વાતા થાય છે. આમાં ઘણી વાતા તદ્દન ખાટી હાય છે. ઘણી ઘણી વાતામાં ભેળસેળનુ પ્રમાણુ બહુ વધારે હેાય છે-મીઠુંમરચું ભભરાવેલી વાતા ઘણી ચાલે છે. દુનિયાની હવા જ કેાઈ વિચિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ છે. વસ્તુસ્થિતિ હોય છે બીજી અને માણસ જુએ છેબીજું, માની લે છે બીજું. આમ દષ્ટિદોષવાળાં પ્રત્યક્ષ ખાટાં હોય છે, તે ઉડતીસાંભળેલી વાત ઉપર ભોંસે મૂકાય? એવી વાત એકદમ માની લેવાય? માણસમાં કઈ એવી કુરુચિ પડી ગયેલી હોય છે કે ઉડેલી વાતમાં પિતાને સૂર પૂરી એને પુષ્ટ બનાવે છે, એમ કરવામાં એને રસ પડે છે. આ સજનતા નથી. નીચ વિધીઓ પણ ઘણુ વખત નાપાયાદાર વાત ઉડાવી અથવા રજનું ગજ કરી ભલા માણસને ઉતારી પાડવાના અધમ યત્ન કરે છે. દુનિયાની વિચિત્ર જીભે દુરાત્મા, મહાત્મામાં ખપવા લાગે છે અને મહાત્મા દુરાત્મા બોલાય છે. દુનિયા દોરંગી, એટલે એના રંગનું શું ઠેકાણું? મેટા કહેવાતાઓના મઢેથી વાત નિકળી, માટે સાચી હોય એમ પણ માની લેવાનું નથી નામાંકિત મેટા પણ અન્ડરખાનેથી કેવા ખોટા હોય છે એનાં ઉદાહરણો શું ઓછાં ભજવાય છે? સાચું હશે તે સનાં શિંગડાં ભેંસને ભારે” સમજી એવા કાદવથી પિતાને નિર્લેપ રાખવા સાવધ રહેવું જોઈએ. “કરો તે ભરશે” એમ સમજી માણસ એવી વાતને ન ચોળતાં ગંભીર રહે, એ તરફ ઉદાસીન રહે તો કેવું સારું? માણસ માત્ર અપૂર્ણ છે, દેષિત છે, જીવન ખામીવાળું છે, પછી કોની કોની બેદણ કરતા ફરશું? ખેદણુની દષ્ટિ રાખી તે એનો છેડે નહિ આવે, અને જિન્દગી એમાં જ ખદબદતી જશે; બીજાની ખણખોદમાં પિતાની જિન્દગી ખેરાઈ જશે અને ભૂંડે હાલે મરી દુર્ગતિમાં પડવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વળી એ પણ વિચારવું જોઇએ કે, ભલેલાને ભાંડવાથી કે લપસી પડેલાને ફિટકારવાથી તે સુધરવાના કે ? ઉલટુ, એથી તા એ વધુ વ્યાકુલ અને અને વધારે બગડે. ખીજાને સુધારવાનું કામ સદ્દભાવની લાગણીનાં પ્રદર્શનથી જેટલું સુકર અને તેટલુ તિરસ્કારથી નથી ખનતુ' એ ખાસ ધ્યાનમાં રાખવું જોએ. માણસની ખરાબ વ ણુકને લીધે તેને માટે બંધાયેલ મત તે માણસ સુધરી ગયા પછી પણ ચાલુ રાખવા એ કઇ વ્યાજમી છે? પડેલા માણસ હમેશાંને માટે પડેલા જ રહેવા સર્જાયા છે છું? આજે પડેલા પા। ફરી ઉભા નથી થઇ શકતા? આજે વિલાસમાંથી વિનાશને માર્ગે ઉતરી ગયેલા કાલે વિકાસના માગે આવી શકે છે. તેા પછી પરિસ્થિતિ બદલાતાં પણ એની એ જ દૃષ્ટિ રાખવી શુ' ઉચિત છે ? દુનિયામાં ચાર પાત્ર ગણાયઃ ભક્તિપાત્ર, સ્નેહપાત્ર, કૃપાપાત્ર અને ઉપેક્ષાપાત્ર. પણ દ્વેષપાત્ર કાઇ નથી. દ્વેષથી, તિરસ્કારથી, ઘૃણાપ્રદર્શનથી કાઇ સારું પરિણામ આવતુ નથી, સ્નેહલાગણી અને કૃપાદ્રતા એ જ પડેલાને ઉઠાડવામાં, ભૂલેલાને ઠેકાણે લાવવામાં, અગડેલાને સુધારવામાં કારગત થઇ પડે છે. એને મૂકી ઝેરીલેા માર્ગ લેવા એ કેવલ હાનિકારક છે. એમાં ખીજાનું ભલું તા સધાતુ જ નથી, ઉપરાંત પેાતાના આત્માનું પણ અહિત જ થાય છે. ખીજાને કારણે ખીજાના દોષને લીધે પેાતાના આત્માને કરવા, ક્રૂર અને અશાન્ત બનાવવા-પોતાના દિલમાં ખરાબ ધૂમાડ ભરવા-પેાતાની પ્રસન્નતા, શાન્તતા, મૃદુતા અને સુજનતા ગુમાવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એ કયાંનું ડહાપણ? દોષથી દેષ ખખેરાશે? દ્વેષથી દ્વેષ મટશે? આગથી આગ હેાલવાશે ? નહિ, નહિ, નહિ. માલિન્યને ધાવા માટે પાવિત્ર્ય, અજ્ઞાનને નાબૂદ કરવા જ્ઞાન, અનાચારને કાઢવા સદાચરણુ અને ઇર્ષ્યા, દ્વેષ, ક્રોધ, મત્સરને શમાવવા પ્રેમ, મૈત્રી, મૃદુતા, ક્ષમા, નમ્રતા, ગ′ભીરતા, સહિષ્ણુતા જોઇએ. આ જ ગુણાથી એ દાષાના ઇલાજ થઇ શકે. વેરથી તેા વેર વધે. દુન પ્રત્યે પણ દુષ્ટતા ન રાખતાં એનાથી છેટા રહીએ. માણસમાં જેવી બુદ્ધિ હોય તેમ તે વર્તે, માટે વેરઝેર જે આત્માને દુર્ગતિમાં ધકેલનારુ' મહાપાપ છે, કાઇના પ્રત્યે ન રાખીએ. હવે કેવા આંધળા સજ્જન છે? આંખથી આંધળા? નહિ. પરસ્ત્રીને પુરી નજરથી જોવામાં જે આંધળા છે તે સજ્જન છે. (સ્ત્રી માટે પણ ઉલટી રીતે સમજી લેવું.) કામાન્ય માટે તા કહ્યું છે— '' " दिवा पश्यति नोलूकः काको नक्तं न पश्यति । "" अपूर्वः कोऽपि कामान्धो दिवा नक्तं न पश्यति ॥ અર્થાત્– ઘુવડ દિવસે જોતું નથી અને કાગડા રાતના જોતા નથી, પણ કામાન્ય માણસ તે ન જુએ દિવસે કે ન જુએ રાત્રે. સીતાની શેાધમાં જ્યારે કંઇક આભૂષણા સુગ્રીવને પ્રાપ્ત થયાં અને તે રામને બતાવે છે ત્યારે રામચન્દ્ર લક્ષ્મણને કહે છે: લક્ષ્મણ, જો તા આ આભૂષણ સીતાનાં તે નથી? ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે— " कुंडले नाभिजानामि नाभिजानामि कंकणे । नूपुरे त्वभिजानामि नित्यं पादाब्जवन्दनात् ॥ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ અર્થાત હું નથી જાણતે કુંડલ, કે નથી જાણતા કંકણું, પણ ફક્ત એ મહાદેવીનાં ચરણેને વન્દન કરતો એથી એમનાં ઝાંઝર ઓળખી શકું છું. લક્ષ્મણનું કેવું બ્રહ્મચર્ય! મેઘનાદનો વધ કરવાનો યશ એ મહાપુરુષને ફાળે જાય છે, અને તે એમના ચૌદ વર્ષના અખંડ બ્રહ્મચર્યનો પ્રતાપ છે. રાવણને શિરછેદક પણ, જેન કથામાં લક્ષ્મણ છે. બલવાન અને આરેગ્યવાન બનવું હોય, બુદ્ધિશાળી અને પ્રભાવશાળી બનવું હોય, સુખી અને આનન્દી બનવું હોય, યશસ્વી અને તેજસ્વી બનવું હોય, અને ભાગ્યનું પાનું ઉઘાડવું હોય તો બ્રહ્મચર્યનું પ્રમાણ જેટલું વધારાય તેટલું વધારવું જોઈએ. એનું પાલન જેટલું વધારે હશે, જીવન તેટલું સુખી, સુન્દર અને સરસ થશે. મહાભારત કહે છે– __“ ज्ञानं शौर्य महः सर्व ब्रह्मचर्ये प्रतिष्ठितम् । " જીવનના આધારભૂત વીર્યને માણસ જેટલો નાશ કરે છે તેટલે જ તે દુઃખી થાય છે-શરીરથી અને બહારથી. બલ, બુદ્ધિ અને એજિસ્ વીર્ય–બલ પર આશ્રિત છે. એને ઘાણ વાળવાથી માણસ અનેક રોગોને નોતરે છે, નિર્બલ અને નિસ્તેજ બને છે, એની બુદ્ધિ તથા સ્મરણશક્તિ યુઠિત બને છે, માનસિક વ્યથા અને ઉદ્વેગથી એ હમેશાં ઘેરાયેલો રહે છે અને યશકીર્તિ એનાથી રીસાઈ જાય છે. સ્થળે સ્થળે એને અપમાનિત સ્થિતિ ભોગવવી પડે છે. સરવાળે એનું જીવન નીરસ અને ગ્લાનિપૂર્ણ બની જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ઉપરની મેહાન્યતાને દૂર કરવાના ઉદ્દેશે એક કવિએ કહ્યું છે– રે રે કુંભ! કુવા વિષે ઉતરીને પોકાર તું શું કરે? જે આયુષ્ય હશે હવે તુજતણું તે તું અહીં ઉગરે, જે થાશે નર નારીના જ વશમાં તેની દશા આ થશે, ફાંસે ઘાલી ગળા વિષે જરૂર તે ઉડે કવે નાંખશે. ” કુવાના કાંઠે ઠંડા પથરા પર એક ત્યાગી–વૈરાગી બાવાજીએ રતવાસે કર્યો. નિદ્રામાં તેમને સ્વમ આવ્યું. સ્વપ્નમાં સ્ત્રી તેમને કહે છેઃ “જરા આઘા ખસે આઘા, વચમાં છોકરું છે તે ચગદાઈ જશે.” બાવાજી જેવા આઘા ખસ્યા કે તરત કુવામાં પડયા. આસપાસના ખેડુતો ભેગા થઈ ગયા, અને તેમણે બાવાજીને કુવામાં પડેલા જોઈ કહ્યું. બાવાજી, બાવાજી, કુવામાં કેમ પડયા? બાવાજી કહે છેઃ અરે મૂર્ખાઓ! હું કુવામાં કરી રહ્યો છું, પહેલાં મને બહાર કાઢે, પછી પૂછે. બાવાજીને બહાર કાઢયા. બાવાજી બહાર નિકળી તે બધા માણસને નમસ્કાર કરવા લાગ્યા. લેકેએ આશ્ચર્યપૂર્ણ બની પૂછયુંઃ મહારાજ, અમને કેમ નમસ્કાર કરે છે? બાવાજીએ કહ્યુંઃ તુમ બડે બહાદૂર હો. લેકે કહે પણ બાવાજી, વાત શું છે? બાવાજી કહે કયા કહું, સુપનેકી સ્ત્રીને સુઝે કુએમેં ડાલા, તે છતી-જાગતી તુમ્હારા કયા કરતી હગી! આવી વાતે વસ્તુતઃ સ્ત્રીઓનું અપમાન કરનારી ગણાય. ગળે ફાંસે ઘાલનાર કે કુવામાં નાખનાર, નથી સ્ત્રી કે નથી પુરુષ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પણ એ છે પેાતાની મલિન વાસના. છતાં માણસ પેાતાની મિલન વાસનાના કે ખુરા સંસ્કારના વાંક ન કાઢતાં સામા ઉપર પેાતાના રાષ ઠેલવે છે! * કમજોર ગુસ્સા બહુત ' નહિ તે શું ? આવું સાંભળીને પણ પુરુષ જો અનૈતિક કામાચરણથી વરત થાય તે એટલે અંશે એ ઠીક પણ ગણી લેવાય. અને એ પ્રમાણે સ્ત્રીએ પણ પુરુષને ફટકા લગાવનાર આવા કિસ્સાઓને એ દૃષ્ટિએ ઠીક ગણી તે તેા નવાઈ નહિ. બ્રહ્મચર્યની ભાવનાને વિકસાવતાં મહાન ઉપાધ્યાય યશોવિજયજી વઢે છે. “ પાપસ્થાનક ચોથું વ એ દુતિમૂલ ‘અમભ; જગ સહુ મુ ઝયા છે એહુમાં, છાંડે તે અચ'ભ. પાપસ્થાનક૦ ૧ રૂડુ લાગે રૂ એ રે, પરિણામે અતિ ક્રૂર; ફુલ કિંષાકના સારિખ વગે સર્જન દૂર પાપસ્થાનક૦ ૨ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચલ કઠિન વિશાલ; રામા દુખી ન ાચીએ, એ વિષયેલી રસાલ. પાપસ્થાનક૦ ૩ ૧ અબ્રહ્મચર્ય ૨ શરૂઆતમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રબલ જવલિત અયપૂતલી આલિંગન ભલું તંત; નરકદ્વાર–નિતંબિની– જઘનસેવન એ દુરંત. પાપસ્થાનક. ૪ દાવાનલ ગુણ-વનતણે, કુલમીકૂર્ચક એહ; રાજધાની મહરાયની, પાતક– કાનને મેહ. પાપસ્થાનક૫ પ્રભુતાએ હરિસારિખ, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા છેડે પરનર નાર. પાપસ્થાનક૬ પાપ બંધાયે રે અતિ ઘણું, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિન્તવ્યું કદીયે સફલ નહિ થાય. - પાપસ્થાનક. ૭ મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નર તે પામે નવનિધ. પાપસ્થાનક૭ ૮ ) આ શરીર કેવું અશુચિ છે! એનાં બધાં દ્વારમાંથી અશુચિ જ વહે છે. મલા-મૂત્રનો ભલે ચામડાને આ કથળે, એમાં મેહ કરવા જેવું શું છે? શરીરની અન્દર ભરેલ અશુચિને માણસ જે વિચાર કરે તે તેને શરીર પરથી વૈરાગ્ય જ ઉપજે, ૩ લેઢાની જ વન. (પાપરૂપ વનમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ અને બીજાના શરીર પર મેહન થાય. વેરાગ્યજનકયા ભવ-વૈરાગ્યરૂપ આ વિરક્તિ બીજાની સેવા-સુશ્રષામાં તે બાધક બને જ નહિ. “સામવત્ સર્વભૂતેષુ” અથવા “કૌન સર્વત્ર રત રત योऽर्जुन! । सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥" એ ગીતક્ત મહાવાક્યર્થને સમજનાર આત્મહિતૈષી સર્જન બીજાની સેવામાં પરેપકારપ્રવૃત્તિમાં આત્મકલ્યાણ જ જુએ છે અને એમાં સહર્ષ પરાયણ રહે છે. બાકી મેહબલને ખંખેરવા સારુ શરીરના અશુચિત્વને ખ્યાલમાં રાખવું જરૂરી છે. કાચ કે માટીનાં પાત્ર સારાં કે જેમાં દૂધ વગેરે પેય અને ભેજ્ય ચીજો સુરક્ષિત રહી શકે છે, જ્યારે શરીરમાં સારીમાં સારી ચીજ નાંખીએ કે તરત જ ગંધાઈ ઉઠે છે. શરીરની આ હાલત છે-માટી કરતાં પણ નપાવટ. આવા અશુચિપૂર્ણ અને નાશવન્ત શરીર પર મહાન્ત બની આત્મસ્વરૂપને ભૂલી જવું એ પિતાના કલ્યાણ-માર્ગને ખેદી દુઓની ખાડી તરફ ધસતા જવું છે. આત્મા શરીરને કહે છે. ભાઈ, તારા લાલન-પાલનમાં મેં મારા અનન્ત ભવ અર્પણ કીધા, હવે તું એક ભવ તે મારા કાર્યમાં મદદગાર થા. ત્યારે શરીર “ઉં હું” કરે છે–ના પાડે છે. મહામહદશાની આ આલંકારિક વાત છે. પણ ખરી વાત એ છે કે, જે શરીરવડે અજ્ઞાની, સંસારનાં બીજેને પોષે છે, તે શરીરવડે જ્ઞાની અથવા વિવેકી સજન એ બીજેને સુકવી નાખે છે. મૂળ વાત દષ્ટિશોધનની છે. દષ્ટિનું શોધન થતાં આત્મહિતનો માર્ગ બરાબર સમજાય છે, અને એ સ્થિતિમાંથી કલ્યાણ-માર્ગનું આરાધન શરૂ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ હવે કે પાંગળો સર્જન છે? બીજાના ધનનું હરણ–અપહરણ કરકરવામાં જે પાંગળો છે, જેનું દ્રપાર્જન ન્યાયપૂત છે તે સન છે. આમ કેવો મુંગે, કે આંધળો અને કે પાંગળો સજન છે તે આપણે જોયું. હવે નીચ વૃત્તિના માણસને ધિક્કારતે નીચે કલેક ધ્યાન આપવા જેવો છે– " हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारश्रुतिद्रोहिणी नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीथं गतौ । अन्यायार्जितवित्तपूर्णमुदरं गर्वेण तुंगं शिरो रे रे जम्बुक! मुंच मुंच सहसा नीचस्य निन्धं वपुः ॥" એક શિયાળ એક માણસના મડદાને ખાવા આવે છે, એટલામાં કઈ સાધુ ત્યાંથી પસાર થાય છે. સાધુ એ શિયાળને કહે છેઃ હે શિયાળ ! આ મડદાને છોડી દે! છોડી દે! શિયાળ કહે છે. મહારાજ! હું બહુ ભુખ્યો છું, અને મારું ભક્ષ્ય મને મળ્યું છે, માટે કૃપા કરી મને ખાવા દો. મહારાજ કહે છે ભાઈ, આ નીચ માણસનું શવ છે, માટે ખાવાલાયક નથી. શિયાળ કહે છેઃ બધું નહિ ખાઉં, ફક્ત એના હાથ ખાઈ ચાલ્યા જઈશ. સાધુ કહે છે. એના હાથ નથી સારા. એણે પિતાના હાથે દાન આપ્યું નથી. બીજાનું ઉઠાવવામાંજ, તફડાવવામાં જ સમજો. એણે ગરીબ માણસ અને પશુઓને મારવામાં, ઝુડવામાં, પીટવામાં, રંજાડવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ! પેાતાના હાથના ઉપયોગ કર્યો છે. પરદ્રોહના પાપે એના હાથ લેાહીઆરા છે. માટે ખાઇશ માં, એ નાપાક હાથ ખાધા તા તું નાપાક મની જઈશ. શિયાળ કહેઃ ઠીક, એના કાન ખાઉં તા? સાધુએ કહ્યું, કાન પણ સારા નથી. એણે પેાતાના કાનથી સદુપદેશનું શ્રવણ કર્યું નથી. દુનિયાની ગંદી, ભુંડી અને ખટપટી વાતા સાંભળવામાં એના કાને રસ લીધા છે. આખા ખાતા? શિયાળે કહ્યું. મહાત્મા કહે છેઃ એણે પોતાની આંખેાથી સાધુસન્તાનાં દન કર્યાં નથી. એની આંખેામાં હમેશાં કામિવકાર ભરેલા રહેતા. પરસ્ત્રી પર કુદૃષ્ટિ કર્યાં કરતા. ગુસ્સા પણ એની આંખેામાં એટલે જ સળગતા રહેતા. જેને-તેને ડાળા કાઢી ડરાવતા, લાલ આંખ કરી ઠ્ઠીરાવતા અને ખીજાના ઉપર પેાતાના રાક્જમાવવા કોશિશ કરતા. પગ ખાઉં તે ? શિયાળે કહ્યું. મહાત્માએ કહ્યું: એના પગ તીમાં ગયા નથી. જે પ્રદેશ આધ્યાત્મિક પાવિત્ર્યથી સમુજ્વલ હોય અને જ્યાં જવાથી તરવાની ભાવના સ્ફુરે, ખિલે તે તી. એવા તીર્થનાં પવિંત્ર વાતાવરણુ, પવિત્ર સત્તમાગમ આધ્યાત્મિક દૃષ્ટિને જાગરિત કરવામાં, જાગ્રત્ રાખવામાં મહુ ઉપકારક થાય છે. પણ આ · હજરત ' કદી તી - લાભ માટે ભાવનાશાલી ખન્યા નહેાતા. પૈસા ભેગા કરવા જ્યાં-ત્યાં રખડતા, પણ પરાપકારના કાર્ય સારુ એણે કદી પેાતાના પગ ચલાવ્યા નથી. એનુ પેટ ખાઉં ? શિયાળે કહ્યું. મહાત્મા કહે છે. એના પેટમાં અન્યાયની રોટી ભરી છે. ધનસગ્રહ પાછળ ન્યાયનું ખૂન કરવામાં એણે જરાય આંચકા ખાધા નથી. “ ભજ કલદાર! ભજ લદાર'! '' મન્ત્રના ઉપાસક એ ચાલબાજ સજ્જને(?) 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ કર ફૂડકપટભરેલ સાધન ને રીતેાથી માયાવી અને ઢગારા ધંધા કરવામાં કશી મણા રાખી નથી. એ પેટભરા જાલિમે વ્યાજ-વટાવના ધંધામાં પણ ગરીબ દીનદુખિયાની ગર્દનને નિર્દયપણે રહેંસી નાંખી છે. આમ પાપાચરણેા દ્વારા નાપાક લક્ષ્મીનેા હાલાહલ-રસ પીને એણે પેાતાના ઉદરને નાપાક બનાવ્યું છે. માથું ખાઉં તે શિયાળ એલ્યું. મહાત્માએ કહ્યું: માથું પણ એનું સારું નથી, મદાન્માદથી ચું–લક્કડ જેવું અક્કડ રહેતુ. “ આપી મેં ઔર્ સવ, દેઢ અનેં ધૂમ ” જેવી ગભરી ડેફાસ મારતા. એવી બેશરમ ઉદ્ધતાઇમાં એની નટાઇનું હાંસીપાત્ર પ્રદર્શન થતું, પણ એ મદાન્યને નહાતું દેખાતું. માટે હે શિયાળ ! આ આખુ શરીર નાપાક છે, એક પણુ-આ શરીરનું-અંગ ખાવા લાયક નથી. તથાસ્તુ કહી શિયાળ ચાલ્યું ગયું. આ પરથી સાર એ લેવાના છે કે આપણે આપણા શરીરના એક પણ અંગાપાંગથી દુરાચરણનું કામ ન કરવું જોઇએ, દુરાચરણ માટે આ શરીર નથી મળ્યું, પણ આ શરીર દરેક અવયવથી સત્કર્મ કરવા માટે મળ્યું છે. માટે આ મહાન્ માનવ-દેહના જરા પણ દુરુપયેાગ ન થવા પામે તેનું ખરાખર ધ્યાન રાખવું ઘટે. હિન્દુ ધર્માંમાં પ્રસિદ્ધ તીર્થરૂપ ગંગા પાતેશું વદે છે? જુએ परदार- परद्रव्य-परद्रोहपराङ्मुखः । गंगा ते कदाssगत्य मामसौ पावयिष्यति ? ॥ " અર્થાત્--પરદાર, પરદ્રવ્ય અને પરદ્રોહથી પરામ્મુખ એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ સન, ગંગા કહે છે, આવીને મને કયારે પવિત્ર કરશે ગંગા મેટી કે આ સજ્જન માટે? ચારિત્રશાલી સકાનનાં ચરણારવિન્દને સ્વર્ગના સમ્રાટે પણ ભક્તિનમ્ર બની અભિવન્દ છે. સત્ય, શીલ, સંયમ એ જ જીવનના સાચા પ્રાણ છે. એ પ્રાણવાન મનુષ્ય જ સાચો મહાત્મા છે, સાચો વીર છે. “વિશુદ્ધિમગ (બૌદ્ધગ્રન્થ) સ્પષ વદે છે: Jવન, " न गंगा यमुना चापि सरयू वा सरस्सती। निनगा वा चिरवती मही चापि महानदी ॥" " सणंति विसोधेतुं तं मलं इध पाणिनं । વિરોધથતિ સત્તાન ચં –ારું મરું ” અર્થાત–ગંગા, યમુના, સરયુ, સરસ્વતી વગેરે નદીઓ પ્રાણીઓના તે મેલને દેવા સમર્થ નથી, કે જે મેલને શીલરૂપ જલ ધોઈ શકે છે. આપણા ઘરડાઓ ચેપડા લખી કલમને પિતાના કાન ઉપર મૂક્તા, ત્યારે કાન ઉપર બેઠેલી કલમ, જાણે કે, કાનમાં પિતાના માલિકને શિખામણ ન આપી રહી હોય તેમ કહે છે – " सत्क्षेत्रे साधु दानं रिपुजन-सुहृदां चोपकारं कुरु त्वं सौजन्यं बन्धुवर्गे निजहितमुचितं स्वामिकार्य यथार्थम् । श्रोत्रे ते तथ्यमेतत् कथयति सततं लेखिनी भाग्यशालिन् ! नो चेन्नष्टेऽधिकारे मम मुखसदृशं तावकीनं मुखं स्यात् ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ અર્થાત્—કાન પર બેઠેલી કલમ કહે છે: હું ભાગ્યશાલિન્! તારા કાનમાં સાચેસાચી શિખામણની વાત કરુ છું. સાંભળ! સત્ ક્ષેત્રમાં–લેાકેાપકારના સત્ કાર્ય માં રૂડુ દાન કર; શત્રુ અને મિત્ર બન્નેના ઉપકાર કર; દુશ્મનને પણુ એનુ ભલુ થાય એવી સલાહ આપ, એના પ્રત્યે વેર ન રાખતાં એનું પણ ભલુ' ચિંતવ; અન્ધુવર્ગ સાથે સૌજન્યથી ચાલ; તારુ આત્મહિત સાધવા તરફ ધ્યાન આપ; અને તારા માલિકનુ કાર્ય ખરાખર અજાવ. ખસ, આટલુંજ મારે કહેવાનુ છે. મારી આટલી શિખામણ જો માનીશ તે તું સુખી થઇશ. અને જો નહિ માને તા યાદ રાખ કે તારા અધિકાર નષ્ટ થતાં, જેવું મારું માઠુ છે તેવું તારું માઢું થઇ જરો ! કલમનુ મેહુ કેવુ છે? એણે નાક કપાવીને પેાતાનુ માઠું કાળુ કર્યું છે! ગાંધીજીના માટીના વાનરાનાં સૂચન છે કે— ભુંડુ કશુજીએ નહિ, ભુંડુ' સાંભળેા નહિ અને ભુંડ મેલે નહિ. મનુષ્યનું ઉચ્ચપણું જાતિ-કુલથી નથી, પણ ગુણાથી–સત્ય થી છે. ભ'ગી—ચમાર પણ ગુણવાન હોય, સત્કર્મ શાલી હોય તા ઉચ્ચ છે, જ્યારે બ્રાહ્મણ દુરાચરણી હોય તેા નીચ છે. જાતિને લીધે કાઇને ઉચ્ચ માનવાના નથી. કાઇ જાતિએ ઉચ્ચતાને ઇજારા રાખ્યા નથી, રાખી શકે જ નહિ. મહાભારત ચાખ્ખું કહે છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫ "6 शूद्रं चैव भवेद् वृतं ब्राह्मणेऽपि न विद्यते । शूद्रोऽपि ब्राह्मणो ज्ञेयो ब्राह्मणः शूद्र एव च ॥ અર્થાત્—શૂદ્ર પણ ચારિત્રવાન્ હેાય તેા બ્રાહ્મણુ છે, અને બ્રાહ્મણ પણ ચારિત્રહીન હૈાય તેા શૂદ્ર છે. કેમકે ચારિત્રના કેએ ઇજારા રાખ્યા નથી. આગળ વધીને મહાભારત ક્રમાવે છે કે— चतुर्वेदोऽपि दुर्वृत्तः स शूद्रादतिरिच्यते । " અર્થાત્—ચાર વેદાને વિદ્વાન્ પણ જો દુરાચરણી હેાય તે શૂદ્ર કરતાં પણ નપાવટ છે. 66 આ પરથી સમજી શકાય છે કે, જાતિમાત્રથી કાઇ ઉચ્ચ, ગુરુ કે પૂજ્ય નથી, પણ—— 66 गुणाः पूजास्थानं गुणिषु न च लिंगं न च वयः । " અર્થાત્—ગુણીમાં પ્રકાશતા ચુણે! પૂજાનું સ્થાન છે, નહિ કે તેના વેષ કે તેની ઉમ્મર. આ પરથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે સાધુના વેષમાત્રથી કાઈ સાધુ હાઇ શકે નહિ, પણ સાધુતાના ગુણેાથી સાધુ કહેવાય. મહર્ષિત જલિ-પ્રણીત ચેાગસૂત્રમાં (બીજા પાદમાં ) પ્રતિપાદિત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતાના પાલનથી સાધુ થવાય છે. જે ચારિત્રધારી, કંચન-કામિનીના ત્યાગી અને શાન્ત-દાન્ત હેાય તે સાધુ કહેવાય. એવા જ અરિગ્રહી સંચમી સન્તા ગુરુ તરીકે પૂજ્ય અને સેવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ . આપણા દેશમાં લાખા રખડુ ખાવા ખાંધે ખચકાં-પેટલા નાંખી, લખાચા ઉપાડી ‘જોગમાયા ’ સાથે રખડતા નજરે પડે છે. ભલા વૈરાગીએ તેા બહુ જ થાડા છે, બાકી લુચ્ચા-લફંગા ઘણા હાલી નિકળ્યા છે. પેટ ભરવા અને સાથે જ ઉન્માદ કરવા આવા બદમાશ ભિખારીએ સાધુના ઢોંગ કરી લેાકેાને ઠગતા ફ છે, અને રૂઢિચુસ્ત લેાળા માણસાને ભેળવી તેમની પાસેથી પૈસા પડાવે છે. કેટલીક ભેાળી ખાઇએ પણ તે ચાલબાજ ધુતારાએથી ભાળવાઈ જઈ તેમના ચ'ગુલમાં સી જાય છે અને પેાતાના દિ ઉઠાડે છે. તીર્થ યાત્રાના બહાને આમતેમ રઝળતા એ ઢાંગીએ મતના માલમલીદા ઉડાવી અનાચારાને પેાષે છે. દેશમાં આળસ અને દારિદ્રયને ફેલાવતા આળસુ ભિખારીએ દેશને બહુ ભારે એાજારૂપ થઇ પડયા છે. શરીરે હૃષ્ટપુષ્ટ છતાં મહેનત ન કરવી અને હરામહાડકાંના મની ભીખ માંગતા અને વાતાવરણને મગાડતા રખડવું એ સ્થિતિ હવે નભાવી લેવાય એવી રહી નથી. સ્વાધ્યાય-સયમથી જે પેાતાના જીવનને અજવાળી રહ્યા છે તેઓ તા વન્ય છે, અને તેમને અપાતું દાન એ સુપાત્રદાન છે; પણ શિષ્ટ પદ્ધતિ વગરના જેએ અજ્ઞાન અને આળસમાં પેાતાના દિવસ પૂરા કરે છે, દુસનામાં મચ્યા રહી આસપાસના વાતાવરણમાં મલિનતા પાથરે છે એવા-આળસ ને મૂઢતાને સ્થલે સ્થલે વેરતા-ઢોંગી ‘ સાધુએ 'ને દાન આપવું એ એમના આળસ અને અનાચરણને ઉત્તેજન આપનારું થાય છે. માટે એવા, દાનને લાયક નથી, ધર્મબુદ્ધિથી કરાતા દાનને તે એ કુપાત્રા મિલ્કુલ જ લાયક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ * દીન-હીન, નિરાધાર, પીડિત, રાગી, અપંગ અને લયાક્રાન્ત તથા આપત્તિગ્રસ્ત એવા દયાપાત્રાની ખબર લેવી બહુ જરૂરી છે. એવા દુખિયાઓને ઉપયાગી દાન કરી એમની આંતરડી ઠારવી એ અનુકમ્પાદાન બહુ જરૂરનું છે, યાગ્ય છે અને કલ્યાણકારક છે, પણ આચારહીન મુશ્ટડાઓને દાન આપી ઉત્તેજિત કરવા અને તે પણ ધર્મના નામ નીચે એ અનુચિત છે, હાનિકર છે, અધમ્ય છે. ધર્મના ચાર પાયાઃ દાન, શીલ, તપ અને ભાવ. દાનનાં સ્થાન એ-ગુણી અને દુઃખી. દાન ધનની સગવડ હાય તા ધનથી થાય; સિવાય પેાતાના શરીરથી, જાતમહેનતથી ખીજાના હિત– સાધનમાં ઉપયાગી થવું એ પણ દાન છે. વાણીથી બીજાને આશ્વાસન આપવું, સાચી સારી સલાહ કે શિખામણ આપવી, મિષ્ટ વાણીથી સામાને સન્તેષ પહેાંચાડવા એ પણ દાન છે. અરે ! મનમાં કોઇને માટે ખુરા વિચાર ન કરવા, પરાપકારની શુભ ભાવના રાખવી અને ખીજાનું શુભ ચિંતવું એ પણ દાન છે. આમ મનસા, વચસા, ક ણા ગરીબ માણસ પણ દાન કરી શકે છે-દાનધર્મ ના લ્હાવા લઇ શકે છે. “ કૃત્તિવાન અ ૌન્તેય! મા પ્રચક્કેશ્વરે ધનમ્ ।” —રિદ્રોને પાષ, હટ્ટાકટ્ટાઓને આપ નહિ~એ ગીતાની શિખામણ ધ્યાનમાં રાખવાની છે. બીજી શીલ એટલે સદાચરણુ. ત્રીજી તપ. સ્વાદેન્દ્રિયને જીતવાના પ્રયત્ન એ તપના સંકુચિત પણ મુદ્દાના અર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ તપમાં ઉપવાસ પણ છે. પણ તે એકલા આહારના ત્યાગથી ન સધાય. આહારનો ત્યાગ સાથે વિષય-કષાયને પણ ત્યાગ જોઈએ. કહ્યું છે: વાજાથવિષયાત્યા વિધી उपवासं विजानीयात्, शेषं लंघनकं विदुः ॥" “ઉપવાસ' શબ્દ પિતે જ એ વાત બતાવે છે. કેમકે શુદ્ધ આત્માની સમીપમાં વસવું એ “ઉપવાસ' શબ્દનો શબ્દાર્થ છે. ઘણું તે ઉપવાસ કરી ફરાળ ઝાપટે છે-સરસ માલમલીદા ઉડાવે છે. આ ઉપવાસ નથી, પણ ખરેખર ઉપવાસનો ઉપહાસ છે. ઉપવાસ ન થાય તે એકાશન કરવું. (એક વખત એક આસને જમવું.) મહર્ષિ ઉમાસ્વાતિનું વચન છેઃ જિતાતપરી” તપ શક્તિ પ્રમાણે કરવાનું છે. એકાશન પણ ન થાય તે “બેસણું” (દિવસમાં ફક્ત બે વખત જમવાને નિયમ લે તે) કરવું. પણ ઉપવાસનું નામ ધરાવીને ઝાપટવું એ અસંગત છે. તપશ્ચરણ એ સ્વાદેન્દ્રિય ઉપર જીત મેળવવાને એક અભ્યાસ છે. છતાં તપના નામ નીચે મજાની મિઠાઈ અને સરસ મિષ્ટાન્ન ઉડાવીએ તે એ તપના નામને સંગત થઈ શકે ખરું? ઘણું કાળની વાત છે. એક રાજાને એકાદશી આવી ત્યારે પુરેહિત મહારાજે કહ્યું “આપનાથી ઉપવાસ ન થાય તે ભલે “પલાહાર” (૫લપ્રમાણ આહાર) ખુશીથી લઈ શકે છે. કેમકે તપ શક્તિ અનુસાર કરવાનું હાય.” એટલે રાજાએ તે દિવસે એક વખત પલાહાર (અલ્પાહાર) લીધો. એ પછી ધીરે ધીરે વખત જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પલાહારમાંથી થયેા ફલાહાર અને લાહારમાંથી થયા ઢગલાહાર! માટે જ મથુરા, વૃન્દાવન તરફ એમ કહેવાય છે કે— "" " लालाजीकी एकादशी द्वादशीकी दादी हैं ! કાળીયા એકાદશી ખારસ-તેરસ કરતાં માંઘી પડી જાય એ તપ કેવું ? ગીતામાં (સત્તરમા અધ્યાયમાં) શારીર, વાચિક અને માનસ તપ જણાવતાં કહ્યું છે કે, અહિંસા, બ્રહ્મચર્ય, દેવ-ગુરુપૂજન એ આદિ શારીરિક તપ છે; બીજાને ઉદ્વેગ પેદા ન કરે એવું સત્ય, પ્રિય તથા હિતકારક વચન અને સ્વાધ્યાય-અભ્યાસ એ વાચિક તપ છે; અને શુદ્ધ મનેાવૃત્તિ, પવિત્ર ભાવના, સંયમ, સામ્યત્વ એ માનસ તપ છે. આ રીતે જોતાં સત્ય, શીલ, દયા, ક્ષમા, સન્તાષ, નમ્રતા, ઋજુતા, મૃદુતા, પાપકાર એ બધું તપ છે, સદાચરણુ માત્ર તપ છે. અનશન, અલ્પાશન કે રુક્ષાશનથી સદાચરણુરૂપ તપ ખિલવવાનું છે. સાધ્ય-સાધનના આ સબન્ધ ખાસ ખ્યાલમાં રાખવાના છે. સદાચરણુરૂપ પરિણામ ન આણે એ અનશનાદિ તપની શું કિમ્મત ? ઉપસ હાર હવે આ લેખ પૂર્ણ કરું છું. અન્તમાં આખા લેખના સારરૂપે મારે જણાવવુ જોઇએ કે સત્ય, સયમ અને સેવા એ ત્રણ પદ્મામાં કલ્યાણુસાધનના આખા મા સમાઈ જાય છે. સમગ્ર ધાર્મિક અને આધ્યાત્મિક વાઙમયનું પરિપૂર્ણ રહસ્ય એ ત્રિપદીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ هی આવી જાય છે. જે સર્જન એ ત્રિપદીને સમજશે, મનનમાં લેશે, એની ઉપર અભિરુચિ ધરાવશે અને ક્રમે ક્રમે એને પેાતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે તે સુખી થશે—આ લોકમાં અને પરલોકમાં, ભગવાની સાચી ભક્તિ એની આજ્ઞાના પાલનમાં છેThe real worship of God is to obey His commands. અને એની આજ્ઞાનુ... પાલન એ મંગલભૂત ત્રણ સકારોના પાલનમાં રહેલ છે. એ પાલનથી પાલક ભવસાગરને તરી જશે. " वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय || " એ યર્જુવેદના પુરુષસૂક્તના સૂક્ત મુજમ તે પરમ આત્મદર્શન પામીને મૃત્યુને આળ'ગી જશે અને દેવદુલ ભ ભાગ્યસામ્રાજ્યને ભોક્તા બની પૂર્ણ મંગલધામને પ્રાપ્ત થશે. અન્તમાં મારી પ્રાર્થના પણ અહીં પ્રદર્શિત કરી લઉં : मुझको नहीं कुछ चाहिए, मुझको नहीं कुछ चाहिए, मुझको सभी कुछ प्राप्त है, मुझको नहीं कुछ चाहिए; भगवानकी मुझ पर सदैव दया रहे यह चाहिए, सत्कर्म - पथ पर मैं निरन्तर स्थिर रहूं यह चाहिए । சு આ ભક્તિવચન છે. એની તા બધા પર યા છે. એની દયામાત્રથી જે પ્રાણીને ઉદ્ધાર થતા હાય તેા એ એક પણ જીવને આ સંસારના ખાડામાં રહેવા ન દે, દરેકને ઉઠાવી ઉઠાવી મુક્તિધામમાં ખેસાડી દે. ખરી વાત એ છે કે એને કાઈ લક્ત ઉપર રાગ કે અભક્ત પર દ્વેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ નથી. કેઈ એનાં ભક્તિભજન કરે કે કોઈ એની નિન્દા કરે એથી એ એમની ઉપર ખુશ–નાખુશ થતું નથી. જે એ ખુશ-નાખુશ થાય–કોઈને બક્ષીશ આપે અને કેઈને ફટકારે તે સાધારણુ કેટીને માણસ ઠરે, દુનિયાના શક્તિશાળી રાજાઓની હરલથી ઉંચો ઉઠેલો ન ગણાય. એક વખતે જે ખુશ થાય તે બીજી વખતે નાખુશ પણ થવાનો. માટે એવો રાગદ્વેષવાળ આત્મા પરમાત્મા ન હોઈ શકે. સ્વર્ગ-નરક કે સુખ-દુખ આપવાનું એના હાથમાં નથી. પાપ કરીને આજીજી કરનારનાં પાપને માફ કરવાની એનામાં સત્તા નથી. હા, આત્મપ્રસાદક એવાં એનાં ભજનકીર્તનથી પુણ્યસંસ્કાર જે અર્જિત થાય છે તે જરૂર શુભકારક છે, કલ્યાણકારક છે. પણ એ શુભ-એ પ્રેમ કે શ્રેય પિતાના પ્રયત્નથી સધાયેલું છે, એનું આપેલ નથી. ભકિતભાવે અથવા આલંબનની દષ્ટિએ એને પ્રાજક ભલે એને માનીએ, પણ એ વાસ્તવિક સત્ય ન ગણાય. છતાં એના ભક્તિભજનની ઉપયોગિતા કે આવશ્યક્તા જરાય ઓછી થઈ શકતી નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. નિઃસહ– " सारमेतन्मया लब्धं श्रुतामधेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥" એનો સદુપદેશ ગ્રહણ કરી તરી જવાય છે, માટે એ (પૂર્ણ સમભાવી વીતરાગ છતાં) જગતને હોટ તારક છે, મહીટ આધાર છે, મહટે કલ્યાણકારક છે, સાચો વિશ્વબધુ છે. એને નામ નહિ, પણ કામ વહાલું છે, અર્થાત કોઈ એનું નામ છે એ કરતાં એનું કામ કરે (એને સદુપદેશ પ્રમાણે વર્તે) એને એ અધિક મહત્વનું ગણે છે. પ્રાણીને ઉદ્ધાર એનાં કર્મ (સત)થી જ છે. ભગવદભજન પણ કર્મ સુધારવા માટે જ છે. આ મુદ્દાની વાત આપણે ધ્યાનમાં લઈએ તે બસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ઇતિ પરમપૂજય–ગુરુદેવશ્રીવિજયધર્મ સૂરિલઘુશિષ્ય-મુનિન્યાયવિજયવિરચિત ‘ કલ્યાણુસાધન–દિગ્દર્શન ’ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ मुनिमहाराज श्रीन्यायविजयजीना बहार पडेला संस्कृत-प्राकृत-गुजराती-हिन्दी-अंग्रेजी ग्रन्थो. १ महेन्द्र स्वर्गारोहः २ न्यायतीर्थप्रकरणम् ३ न्यायकुसुमाञ्जलिः ४ धर्म-शिक्षा (हिन्दी) ५ न्याय-शिक्षा, ६ प्रमाण-परिभाषा-वृत्तिः न्यायालंकारः ७ जैनदर्शन ८ अध्यात्मतत्त्वालोकः ९ सन्देशः १० धर्मगीताञ्जलि (हिन्दी) ११ बीरधर्मको डंडेरो १२ , दुनरुद्धार १३ वीर-विभूतिः, अंग्रेजोलह १४ दीक्षा-मीमांला १५ अयोग्य दीक्षा सामे १६ दीक्षा-शास्त्र १७ दीक्षाधिकार द्वात्रिंशिका । १८ मानव-धर्म १९ विचारसंस्कृति २० दीनाक्रन्दनम्, अंग्रेजीसह २१ स्त्रीजीवननी विकासदिशा २२ श्री महावीर ६३ भगवान् महावीरन जीवनप्रभुत्व २४ आपणी उन्नतिनो मार्ग २५ आत्मभावदिग्दर्शन ६६ अनेकान्तविभूतिः २७ जीवन-हितम् , अंग्रेजीसह २८ जीवनामृतम्, २९ मुंबईतुं चतुर्माल ३० जैनसिद्धान्तदिग्दर्शन (हिन्दी) ३१ अज्झत्ततत्तालोओअंग्रेजीसह ३२ महात्म-विभूतिः २३ जोवनपाठोपनिषत् २४ जीवनभूमिः ३९ करयाणसाधन-दिग्दर्शन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ D 3 m Hdula Mama II કેાઈના પર વૈષ ન રાખ. કોઇની પણ નિન્દા ન કર. YT કૈાઈનું બુરું ન ચિંતવ. જેએ તારા વિરોધી કે નિર્દક હાય !! તેમની ત૨ફ્રે પણ રુષ્ટ ન બન. જેમ પાગલ કે સન્નિપાતરાગી માણસના લવારાને કોઈ ધ્યાનમાં લેતું નથી, તેમ તેવા છે માણસે અજ્ઞાનરોગથી આક્રાન્ત બનેલા હોઈ તેઓ શું કરી રહ્યા છે તેની તેઓને ગમ હોતી નથી, માટે તેઓ ખરી રીતે દયાપાત્ર છે. તેવાઓના ઉદ્ધત પ્રલાપ કે દૌજ ન્યપૂર્ણ વર્તન તરફ રોષ રાખવા ન ઘટે. તેમનું પણ ભલું ચાહીએ ! અને પરમાત્મા તેમને સમૃદ્ધિ આપે એવીજ ભાવના પિષીએ. વેરથી વેર વધે છે, અને તેનું વહેણુ ભવાન્તરમાં પશુ || સાથે આવે છે અને એની ભયાનક આગમાં અનેક જન્મો || સુધી સળગતા રહી બહુ બહુ દુઃ ખામાં પટકાવું પડે છે. માટે છે. છે ક્ષમા-જલથી વેરને ધોઈ નાંખવામાં જ સાચી માણસાઈ છે, જી ધીર-ગંભીર અને ઉદાર મની મનને મીઠું ને નિર્મલ - રાખવામાં જ સાચો પુરુષાર્થ છે,, કલ્યાણસાધનની કોટી છે પણ એમાં જ છે. - ન્યાયવિજ યુ છેલ્લી શિખામણ પર-દ્રોહુના પાપી વિચારા હૃદયથી અળગા કરો નિજસ્વાથના વ્યામોહુથી પરનું અનિષ્ટ ને આચરી ! બીજી તરફ શુભ ભાવ ધરતાં આપણું શુભ થાય છે, બીજા તરફ દુર્ભાવ કરતાં આપણું જ હણાય છે. નાચા વિચારા વિષયના મનમાં ન આણી સર્વથા ! !! એ સુવિચારો દૂર કાઢી હાલવા સઘળી યુથા ! :) પ્રભુ પ્રેમ જગવી પ્રાર્થનાબલથી સદાચારી બને ! ! ! એ માત્ર સાચા માર્ગ છે શાશ્વત કુશલની સજ્જ ને !. છે.) IS U $ $ $ $ $ 0 3 – ન્યાયવિજય ઉં { } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ = = = = = ===== = = === EGE . -- - = = == = == = = == = = = = == ==== = ===== ૧૯૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રીદક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર : ભાવનગર પ્રકાશક: * ૬૫ દેઆને સંપાદિત જોડકણાં T સપાદકે ગિજુભાઈ અને તાબેન ' ફિણામતિ બાલસાહિત્યમાળા પુસ્તક ૬૫ મું www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૫ શ્રીદક્ષિણામૂર્તિ બાલસાહિત્યમાળા પુસ્તાક ૬૫ સું -------- સંપાદકા : ગિન્નુભાઈ અને તારાબેન જો ડ ક ણાં સંપાદિત 卐 ઃ પ્રકાશક : શ્રદક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર : ભાવનગર દાઢ આને પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિ બે મુદ્રણે : પ્રારા: ગોપાળરાવ ગનનન વિકાસ શીદક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર ભાવનગર બાલસાહિત્યમાળાનાં બધાં ૮૦ પુસ્તક સાથે રૂા. ૬-૪–૦ માં મળશે. ઢપાલખર્ચ જુદું સુક: પારી. ભીખાભાઈ ગોપાળજી થી સ વ તી છા ૫ખા નું દાણુ પી ટ : લા વન ગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બી છે આત્તિ પથમ મુદ્રણ ૨૨૦૦ નો મા એ ૧૯૭૫ www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ જો • ડ • ક • ણાં - = - - - - - - - - ૧: ઓળી ઝોળી, પીંપળ પાન; ભાવનગર ગામ, ફઈએ પાડ્યું રામજી નામ. ૨? આઈ માઈ, કૂતરી વિયાઈ ધાન ઘો કે ઘેક ઘો બીજ માવડી, ચૂલે તાવડી; બે ગોધા ને ત્રીજી ગાવડી. :: ખેતર જાઉં, દાણુ ખાઉં, પાણી પીઉં, ભુર કરતો ઊડી જઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ :8: મરાઠી જોડકણાં *૫* અડગુલ મડગુલ, સાન્યાચ’કડગુલ, રૂપ્યાચા વાળા, તાન્હા બાળા, તીટ લાવુ. :: અંગાઈ મંગાઈ, યેગ યેગ હૂં ગાઈ, બાળાલા દૂધ દેઈ. *૭* અગાઈ મંગાઈ, જો જે ઝાપાળા; પાળણ્યાંત બાળગેાપાળા. જોડકણાં : 4: ટાળીયાનંદા, ખાળગોવિંદા; બાળ ગેલ ફ્રીદી, હાતી આલ્યા મુદ્દી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં મરાઠી જોડકણાં ટાળ્યા બાઈ ટાળ્યા, પુરણા પિન્યા; એક પોળી કરપલી; દુધાસંગ વરપલી; દુધ ઝાલેં કહું, બાળાલા આલં રડું. ૧૦ ઈથે ઈથે બસરે મેરા, - તુલા દેઉં ચારા; દાણ ખા, પાણી પી, ભુર્જર દિશી ઉદ્દન જા. ૧૧ : એક પાય નાચીવરે મુરારી, વાનું ઘાગરી; એક પાય નાચીવરે ગોવિંદા, ઘાગરીયા શૃંદા. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ - જોડકણું - - - - - - - - - - - - - ૧૨: ડોશી ડમકું, શેર કંકુ, થોડી છે પણ થડથી કહું. - ૧૩ : બાવલિયા બેકાન, તેરે લંબે લંબે કાન. બાવલિયા બેકાન, તેરે લંબે લંબે કાન. : ૧૪? હાથી હલ્લો, માવત મોલ્લે. હાથી હાલ્લો, માવત મોલ્લો. ૧૫? ખૂલ, મકનિયા! ગુલ તોરી સુંઢમાં કમળફૂલ. ઝૂલ, મકનિયા ! ઝૂલ; તારી સુંઢમાં કમળફૂલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં :૧૩: · આંખે આવ્યા માર, ને વાર્તા કહેશુ પાર. ગામલામાં ગાટી, ને વાર્તા કીધી ખેાટી. *૧૭: વાર્તા રે વાર્તા, ભાભા ઢાર ચારતા, ચપટી ખેાર લાવતા, સાને સમજાવતા. *૧૨° એક હતા રાજા, રોટલા તાન; ધી થાડું, માટલું ફાડું. : ૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ જોડકણું એકલ ખાજા, દૂરબીન તાજા, તીન તડાકા, ચોગલ મોગલ, પંચમ ભાલું, છક બે હૈયા, સતાક પૂતળી, અઠાક હાંડલું, નવાક ઠળિયા, દસાક પડિયો. ૨૦૪ ડાહી એક ડોશી, ને જાત્રાની હોંશી; કાચલીને વાણે ને ચાલી તે ટાણે; કાચલીમાં કાણું ને નીર ભરાણા; કાચલી ગઈ બૂડી ને વાત ગઈ ઊડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં :૨૧: આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છેાકરા, ખાય સુવાળી; મેઘ મેધ રાજા! દિવાળીના બાજરાતાા. :૨૨: હાળી હાળી હુતાશણી, ને ઉપર ખડકાં છાણાં. * મરાઠી જોડકણાં :: :૨૩: તિળ ધ્યા, ગુળ ધ્યા, ગા...ડ ખેાલા. તિળ ધ્યા, ગુળ ધ્યા, ગા...ડ માલા. ૨૪: ગુડીચા પાડવા, નીટ માલ ગાઢવા. ગુડીચા પાડવા, નીટ માલ ગાઢવા. ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ છે જે જોડકણું ૨૫ : ઘોઘા ઘોઘા ઘોઘસલામ, નાથીબાઈના વીર સલામ, પહેરે પટોળાં ઓઢે ચીર. ગોદડિયાની ગોળી વાગી; જાય ગોદડિયો નાઠો. ઘુઘરીને ઘમકાર, ટેકરીને ટમકાર; આગલો બંદૂકદાર, પાછલો ચેકીદાર. તેલ દે, ધૂપ દે, બાવાજી બદામ દે, તેરા બેટા જીવતા રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં : ૧૧ : ! ૨૬: સુરજ બાપજી તડકે કરે, તમારાં છોકરાં ટાઢે મરે; ટાઢે મરે તો તાપે, ને ધી ને રોટલો કાપે. : ૨૭ . શ્રીનાથજીને ઘોડો, ત્રણ પગે ખેડે; એક પગે હાલે ચાલે, પાતાળમાંથી પાણી કાઢે. ૨૮: દીવા દીવા દીવંતી, દીવાની મા કુલવંતી; કાને કુંડળ, મોતીની માળા, તેત્રીસ કરોડ દેવતાને, નમસ્કાર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ : :૨૬: ચાંદા, ચાંદા ! ધી ગાળ માંડા; દહીં કે દુધડી, માખણ ચુંદડી; ભાઈના માઢામાં, હમુક પાળી . : 30: ચાંદા બાપડા, લાવો ફાફડા; દહીં કે દુધડી, માખણ ચુંદડી; ભાઇના મેાઢામાં, હમુક પાળી. : ૩૧ : ચાંદા તારૂં. ચાંદરણું, પાલખ મેહું જાય; રામજીભાઈના માળીડામાં માણું મેાતી માય; એક મેાતી આપે તે મારી હાટડી પુરી થાય. મેાળીડુ=મેાળિયું: કસબી ફ્રંટા. જોડકણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ - = - જોડકણાં : ૧૩ : ૩ર : ચાંદા, ચાંદા ! ટપી દે, આજ નહિ બાળા! કાલે લે. -- --- - ----- મે કહે હું ગંધાર ને ગોબરે; હું ન આવું તો તમે શું જબરો? : ૩૪ આવરે વરસાદ, ઘેવરિયો પરસાદ; ઉની ઉની રોટલી ને કારેલાંનું શાક. ૪૩૫૪ ચાંદામામા, ચાંદામામા ! થાક્યા કેમ? લીંબુડીના ઝાડ વાંસે લપાયા કેમ? કાળુભારનાં કાળાં પાણી, ઘેલાનાં ગળમાણ; ઉતાવળીનાં આણુ આવ્યાં, ફલગુબાઈ ફૂલાણું. જેબરા ખાઓ. ગળમાણુડહાળાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : જોડકણાં I ૩૭ ગા રે ગા ! તું મારી મા; નિત નિત ડુંગરે ચરવા જા. ચરતી ચરતી તરસી થઈ ગંગાજળ પાણી પીવા ગઈ. સામે મળે શિવને વાધ. વાઘ કે હું તને ખાઉં; ના ભાઈ મને ખવાય નહિ. ગાયના છાણને ચેક થાય; ગાયના ઘીને દીવો બળે; ગાયનું મહી મહાદેવને ચડે. મહી=દહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં : ૧૫ : - -- - - ૩૮ ઘરમાં કોણ? વહુ બિચારાં. કામબામ કરે? માંદાં બિચારાં. ખાયબાય ખરાં? ત્રણ તગારાં. ૩૯ ડિલ મારૂં ગરમ રે, ધાન બહુ ભાવે; કામબામ સૂઝે નહિ, નીંદ બહુ આવે. ૪૦: કામ કરેગી બેટી, કમા? સિર દુખતા હે, અમ્મા. ખાણ ખાયગી બેટી, કમા? બડા તગારા કિધર હે, અભ્યા? ------- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : જોડકણા ૧૪૧ જાનમાં સેંઢશે? એમાં કાંઈ છૂટકો? હાથધરણું બાથધરણું કરશે ? બેલો મા, બેલો મા, કાનમાં ચાસકા આવે છે! ૪૨૪ છોકરા...રે? હે...રે. તારું નામ શું? ખાતો પી. રોટલી કેટલી? સાડી સળ. પાણી કેટલું? બે પખાલ. કામ કર. માંદો છું. જમવા ચાલ. તૈયાર છું. સેહવું=ધામધુમથી નીકળવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - - - જોડકણાં : ૧૭ : ૪૩ ઊંચાં ઊંચા પતિયાં, ને વીલાં વીલાં મહીં; રખે ને ભાઈ તમે માસ્તર હે. માસ્તર રે માસ્તર, ઘોડે પલાસ્તર; હાથમાં છત્રી ને માસ્તર ખત્રી. ૪૫? ખાજે પીછે ખેલજે, કરજે મોજમજા; બુધવારી બપોરી ને રવિવારી રજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ - - - : ૧૮ઃ જોડકણાં - - -- - - - - - બધેકા રે બધેકા, પાણિયારે રહેતા; પાણી ભર્યું કુંડીમાં, દે બધેકાની મેડીમાં. ૪૭ તરવાડી રે તરવાડી! તરવાડીને ત્રણસે ઢેર, તેય તરવાડી છાણચોર. તરવાડી રે તરવાડી! તરવાડીને ત્રણસો કુવા, તોય તરવાડી તરસે મૂઆ. તરવાડી રે તરવાડી! તરવાડીને ત્રણસો પાડા, તોય તરવાડી આંખે બાડા. - - - -- -- ----- - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ જોડકણા = = ૪૮: જાની ાની જાનકા, બપોરે બે ચાનકા; તપેલામાં દાળ, ને જાનીનું મોં બાળ! ૪૯ મહેતા રે મહેતા, પાંદડામાં રહેતા; પાંદડું ગયું ઊડી, મહેતા ગયા બૂડી. : ૫૦: પંડ્યા પંડ્યા પિપૈયા, થાળી ભરી રૂપૈયા એક રૂપે ખેટે, પંડ્યાને માર્યો સેટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ જોડકણું મરાઠી જોડકણું ૫૧ ૪ ભાવછ ભાવોછ સંધ્યા કરા, અર્ધા ઉંદીર તોડાંત ધરા; ઉંદીર ભણતો સોડ સોડ, ભાવોછ ભણતો ગોડ ગોડ. ૫૨ . કશા સાઠી? પોટા સાઠી; કશા સાઠી? પોટા સાઠી; ખંડાળ્યાયા, ઘાટા સાઠી. : ૫૩? ચાંદામામા, ચાંદામામા! ભાગલાસ કાં? લીંબાણીચ્યા ઝાડ માર્ગે લપલાસ કાં? લીંબાણીચું ઝાડ કરવંદી, મામાચા વાડા ચિરેબંદી; મામા, મામા ! યેઊન જા, તુપ રોટી ખાઊન જા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં - - - - - - - - - - - - - - - ૫૪. બેરે કહે બૂમ પડી, લંગડો કહે ભાગે; આંધળો કહે ચોર આવ્યા, નાગ કહે લૂંટ્યા. ૫૫? મેલડિયે મે'માન, અસુરો જઈશ મા; ધરાઈ ખાજે ધાન, પાણીડાં માગીશ મા. ૫૬૪ મગને ખેતર માળ નહિ; ગરાસિયા ગોઝારો નહિ, કણબી નાત બારો નહિ; ઉંદરને ઉચાળો નહિ; ચાટવાને ફાડ નહિ; ઘરજમાઈને લાડ નહિ. ગેઝારે હત્યારે. મેલડિયે મહેલે. અસૂર=મેડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : જોડકણું : ૫૭ : સૂપડામાં સર૫ સાંઠે, સરપ મૂકી સાઠે ખાઉં. સુપડામાં સરપ સાંઠે, સરપ મૂકી સાંઠે ખાઉં. સુપડામાં સાની વાની, વાની મૂકી સાની ખાઉં. સૂપડામાં સાની વાની, વાની મુકી સાની ખાઉં. તળશી ઉપર ચકલી બેઠી, ઊતર ચકલી! તળશી ખાઉં. તળશી ઉપર ચકલી બેઠી, ઊતર ચકલી! તળશી ખાઉં. તાડ ઉપર કાગ બેઠે, ઊતર કાગ ! તાડ ખાઉં. તાડ ઉપર કાગ બેઠે, ઊતર કાગ ! તાડ ખાઉં. સાનીૉલભર્યો પહેલા તલનો લચકે. વાની રાખ. = == Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ જોડકણા : ૨૩ : એકડે એક, પાપડ સેક; પાપડ કાચ, મારે દાખલો સાચો. એક સવાયા ઘરમાં બેઠા લવા ખાય બે સવાયા સવા, લવા; કઢી, અઢી. પંદર પાડી પાડી પંદર એકે કરે પાડે ૬ પંદર, હુન્નર; ચીસ, ત્રીસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ જોડકણું * * - -- -- * -- * -- * -- * ક૬૪ઃ એક અઢિયું અઢી, પોપટ ગયા પઢી; પિપટે મારી ચાંચ, બે અઢિયા ને પાંચ. ૪૬૫ ચાળીશ એકે ચાળી, ને બાવે ઘોડી પાળી; ઘોડી ગઈ બેશી, ને ચાળી દુ એંશી. ---- * - * * = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં : ૨૫ : અંબડી તંબડી, તુરિયાંનું શાક આ લે તારે રોટલો ને લાવ મારૂં શાક. - ૬૭ ઈચડી, ખીચડી, ખાટી ખીચડી. દાઠા, મહુવા, પાંચ પટુકા; પાંચ ગામે પાલીતાણું, ઉઘાડ વીરા ઘોઘાનું બારું. વાવડીએ જઈને વહાણું વાયું. દાદા માગું– શીયાણું ને વરસાણું, કાનપર, કારેલી ને મજીઠા; ઘેરૈયા, પાટડી ને બજાણું, એટલા ઉપર ન જાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ - - -- - - -- : ૨૮ : જોડકણાં કે ૭૨ રામ નામ લાડવા, ગોપાળ નામ ઘી; કૃષ્ણનામ ખાંડખીર, ઘોળી ઘોળી પી. ૭૩૪ શ્રીમન્નારાયણ હરે, જ્યાં વાસુદેવ હરે! ૬૭૪ રઘુપતિ રાઘવ રાજારામ, પતિતપાવન સીતારામ! ૨૭૫૪ જય જય રામકૃષ્ણ હરે, જયજય રામકૃષ્ણ હરે! ૭૬ઃ જયરામ, જયરામ, જયજય રામ! શ્રીરામ, જયરામ, જયજય રામ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ જોડકણું : ૨૯ : ૭૭. માથું મેલે સાચવવા સાચી ટેકને રે, સાચી ટેકને રે, સાચી ટેકને રે. માથું મેલો સાચવવા સાચી ટેકને રે. ડંકો વાગ્યો, લડવૈયા શુરા જાગજો રે, શુરા જાગજો રે, કાયર ભાગજો રે. - --- - છપ્પનિયામાં ચાર ગયાં– દયા, દાન ને દીવે; સગાંમાંથી સગપણ ગયું, જેમ તેમ કરીને જીવો. ૮૦: પેલું ટાળ્યું પિત્તળ, ને બજરે બીજી વાર; ત્રીજું ટાળ્યું ઢેબરે, ને પિાએ કર્યું એકાકાર ! - - -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : જોડકણાં - આકાશમાંથી છાશ પડી, પડી પૂળા બે ચાર; તેનું વઘાયું બંદે ખાટિયું, દીવાળી આડા સાડા ત્રણ દિ.” - - - - ઝાંપે વલોવી છાશ કરી, છાશ થઈ પૂળા પચાસ; વાંઝિયાનાં છોકરાં ઢેકું હેકું. ઃ ૮૩૪ ઘર પછવાડે હળ પડ્યું, મેં જાણ્યું કે લવિંગ; મોઢામાં લઈને મમળાવ્યું ત્યાં તે ખીચડી. પાડો ચડ્યો પીંપળે, લબલબ લીંબુ ખાય; ડાળેથી હેઠે પડ્યું જાણે કળાયેલ મેર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ જોડકણાં *૨૫: ઊંયુિ, પડયું ગધેડાનુ શિંગ; : ૩૧ : ઊંચેથી ભાંગ્યુ ખાઈ પાડે।શણુ તારી તાવડી દેજે, મારે બળદ નાથવા છે. કહે ખાવા કહાનદાસ, સાખી સાંઢા સાંઠા. ગારાખી=કાદવવાળી. :26: દરિયા વચાળે ખીજડી, ત્યાં ચડી ચંદનàા; રાંડ ઊતર ખીચડી, તારી પૂંછડી ગારાળી થશે. કહે ખાવેા કહાનદાસ, સાખી સાંઢા સાંઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : જેડકર ૮૭ : ચૂલા ઉપર ઉંદરડી, ને કરકર મીઠું ખાય; પૂંછડી ઝાલીને ફગાવી, ત્યાં સવા પાંચ આનાનાં ફદિયાં. કહે બા કહાનદાસ, સાખી સાંઠો સાંઠો. ૪૮૮: ઘર પછવાડે ઊંટ ત્રાડ્યો, મેં જાણ્યું ગંગાને બાપ; પાછું વાળી જે તે કાળો કૂતરે બજર કેળવે. કહે બાવો કહાનદાસ, સાખી સાંઠે સાંઠે. ખાટિયું કઢી. ફદિયું પશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ યશો, heb alclblle なたと Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com