SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રબલ જવલિત અયપૂતલી આલિંગન ભલું તંત; નરકદ્વાર–નિતંબિની– જઘનસેવન એ દુરંત. પાપસ્થાનક. ૪ દાવાનલ ગુણ-વનતણે, કુલમીકૂર્ચક એહ; રાજધાની મહરાયની, પાતક– કાનને મેહ. પાપસ્થાનક૫ પ્રભુતાએ હરિસારિખ, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા છેડે પરનર નાર. પાપસ્થાનક૬ પાપ બંધાયે રે અતિ ઘણું, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિન્તવ્યું કદીયે સફલ નહિ થાય. - પાપસ્થાનક. ૭ મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નર તે પામે નવનિધ. પાપસ્થાનક૭ ૮ ) આ શરીર કેવું અશુચિ છે! એનાં બધાં દ્વારમાંથી અશુચિ જ વહે છે. મલા-મૂત્રનો ભલે ચામડાને આ કથળે, એમાં મેહ કરવા જેવું શું છે? શરીરની અન્દર ભરેલ અશુચિને માણસ જે વિચાર કરે તે તેને શરીર પરથી વૈરાગ્ય જ ઉપજે, ૩ લેઢાની જ વન. (પાપરૂપ વનમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy