SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દૂર કરીને મનના સઘળા મેલને કયારે જે મૂઢ દશાની ભૂલ છે ? સુપ્રભાતને તે દિન- ૧ ભવભવ-સંચિત જડતા કયારે નાસશે? કયારે પ્રગટાવીશું અન્તર્ ત છે? વરુણ મોહ-તિમિરને ક્યારે કાઢશું ? ક્યારે થાશે જીવનમાં ઉદ્ઘોત છે ? સુપ્રભાતને તે દિન ૨ કયારે મમતા મારી સમતા પામશું ? ક્યારે ખિલશે નિ:સ્પૃહતાને રંગ છે? વિકારવર્જિત છવન કયારે જીવશું મૂકી દઈને મેહક વિષયાસંગ જે ? સુપ્રભાતને તે દિન ૩ તૃષ્ણની જવાલાને ક્યારે કરશે ? કયારે શિખશું આત્મવિકાસક ગ જે ? ભય કે લાલચ સામે અભિત રહી ક્યારે હણશું સર્વ કર્મના રેગ છે? સુપ્રભાતને તે દિન- ૪ કામ, કૅધ, મદ, માયા, લોભ વિદારીને કયારે કરશુ મેહરાજ્યને ભગ્ન જે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy