Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 44
________________ ૧ ते धत्तूरतरुं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः । विक्रीय द्विरदं गिरीन्द्रसदृशं क्रीणन्ति ते रालभं ये धर्मं परिहृत्य सर्वसुखदं धावन्ति भोगाशया ॥ —જેએ ધર્મને મૂકી અધર્મને આચરે છે, નીતિને અવગણી અનીતિનાં કામ કરે છે, સદાચારને તરછોડી દુરાચરણમાં પડે છે તેઓ કલ્પવૃક્ષનુ' ઉન્મૂલન કરી ધન્નૂરી વાવે છે, ચિન્તામણિ ફેકી દઇ કાચના કકડા ગ્રહણ કરે છે અને હાથીને વેચી ગધેડા ખરીદ કરે છે. સ્પષ્ટ વાત છે કે— - ક્ષણવારમાં ચીજો બધીયે જગતમાં પલટાય છે, પલમાં ઉથલપાથલતણા પાકાર જ્યાંત્યાં થાય છે; ગભીર ઘટનાના બનાવા આંખથી દેખાય છે, શૂરા પહાડી દેહુ પણ સહુસેવ ગઢાળાય છે. ધન, કીર્તિ ને અધિકાર, સત્તા એકદમ વિખરાય છે, સૌન્દર્યાં, ખલ ને પ્રેમરસનાં પાત્ર પણ લેપાય છે; સંસારનું આ જાતનું વૈચિત્ર્ય બહુ દેખાય છે, માટે સ્વહિત સાચું સુજનને ધમ માં સમજાય છે. ( લેખક ) આપણે અહીં [માનવભવમાં] શું વિષયભાગે ભાગવવા આવ્યા છીએ ? નિઃસન્દેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120