Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 49
________________ સાગ મળતાં બેસી ગયેલ મેહ ફરી ટટાર થાય છે. આમ તૃષ્ણા યા વિષયાભિલાષને પ્રવાહ સતત વહેતું જ રહે છે. ભેગો ભેગવવાથી એને નિરોધ થઈ જશે એમ માનવું ભૂલભરેલું છે. મહર્ષિ મનુ શેખું કહે છે કે "न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥" –વિષયને અભિલાષ વિષયને ભેગવવાથી શાન્ત નથી થતે; એથી તે ઉલટું એ વધુ સતેજ બને છે. ઘી નાંખવાથી અગ્નિ ઠંડી પડે ખરી? ઉલટી વધુ જ ભડકે. તેમ, મેહને જેમ જેમ પંપાળવામાં આવે છે તેમ તેમ તે વધુ વકરે છે. એને ઈલાજ તે માત્ર ભાવના અને સંયમને અભ્યાસ એ જ છે. એજ ગીતાનું નિવેદન છે: વિષયથી છેટા થવું તે અશકય જ છે, પણ વિષયમેહથી છેટા થવામાં જ આપણે સાચો પુરુષાર્થ છે. અને એ જ સહુથી મોટે પુરુષાર્થ છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, શબ્દ આપણું સામે સર્વત્ર પથરાચેલા પડયા છે. પણ એમાં મેહિત ન થવું, એની તરફ ખેંચાવું એ જ સાચું વૈરાગ્યબલ છે. આવું આત્મબલ ફેરવ્યા વગર આત્માનું ક૯યાણ નથી. પરતુ આત્મસાધનના ઉમેદવારે આકર્ષક વિષયોથી દૂર જ રહેવું જોઈએ; એમાંજ એનું ભલું છે. પૂર્ણ યોગસિદ્ધને વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120