________________
*
દીન-હીન, નિરાધાર, પીડિત, રાગી, અપંગ અને લયાક્રાન્ત તથા આપત્તિગ્રસ્ત એવા દયાપાત્રાની ખબર લેવી બહુ જરૂરી છે. એવા દુખિયાઓને ઉપયાગી દાન કરી એમની આંતરડી ઠારવી એ અનુકમ્પાદાન બહુ જરૂરનું છે, યાગ્ય છે અને કલ્યાણકારક છે, પણ આચારહીન મુશ્ટડાઓને દાન આપી ઉત્તેજિત કરવા અને તે પણ ધર્મના નામ નીચે એ અનુચિત છે, હાનિકર છે, અધમ્ય છે.
ધર્મના ચાર પાયાઃ દાન, શીલ, તપ અને ભાવ. દાનનાં સ્થાન એ-ગુણી અને દુઃખી. દાન ધનની સગવડ હાય તા ધનથી થાય; સિવાય પેાતાના શરીરથી, જાતમહેનતથી ખીજાના હિત– સાધનમાં ઉપયાગી થવું એ પણ દાન છે. વાણીથી બીજાને આશ્વાસન આપવું, સાચી સારી સલાહ કે શિખામણ આપવી, મિષ્ટ વાણીથી સામાને સન્તેષ પહેાંચાડવા એ પણ દાન છે. અરે ! મનમાં કોઇને માટે ખુરા વિચાર ન કરવા, પરાપકારની શુભ ભાવના રાખવી અને ખીજાનું શુભ ચિંતવું એ પણ દાન છે. આમ મનસા, વચસા, ક ણા ગરીબ માણસ પણ દાન કરી શકે છે-દાનધર્મ ના લ્હાવા લઇ શકે છે.
“ કૃત્તિવાન અ ૌન્તેય! મા પ્રચક્કેશ્વરે ધનમ્ ।” —રિદ્રોને પાષ, હટ્ટાકટ્ટાઓને આપ નહિ~એ ગીતાની શિખામણ ધ્યાનમાં રાખવાની છે.
બીજી શીલ એટલે સદાચરણુ. ત્રીજી તપ. સ્વાદેન્દ્રિયને જીતવાના પ્રયત્ન એ તપના સંકુચિત પણ મુદ્દાના અર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com