Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 70
________________ ૫૭ પણ એ છે પેાતાની મલિન વાસના. છતાં માણસ પેાતાની મિલન વાસનાના કે ખુરા સંસ્કારના વાંક ન કાઢતાં સામા ઉપર પેાતાના રાષ ઠેલવે છે! * કમજોર ગુસ્સા બહુત ' નહિ તે શું ? આવું સાંભળીને પણ પુરુષ જો અનૈતિક કામાચરણથી વરત થાય તે એટલે અંશે એ ઠીક પણ ગણી લેવાય. અને એ પ્રમાણે સ્ત્રીએ પણ પુરુષને ફટકા લગાવનાર આવા કિસ્સાઓને એ દૃષ્ટિએ ઠીક ગણી તે તેા નવાઈ નહિ. બ્રહ્મચર્યની ભાવનાને વિકસાવતાં મહાન ઉપાધ્યાય યશોવિજયજી વઢે છે. “ પાપસ્થાનક ચોથું વ એ દુતિમૂલ ‘અમભ; જગ સહુ મુ ઝયા છે એહુમાં, છાંડે તે અચ'ભ. પાપસ્થાનક૦ ૧ રૂડુ લાગે રૂ એ રે, પરિણામે અતિ ક્રૂર; ફુલ કિંષાકના સારિખ વગે સર્જન દૂર પાપસ્થાનક૦ ૨ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચલ કઠિન વિશાલ; રામા દુખી ન ાચીએ, એ વિષયેલી રસાલ. પાપસ્થાનક૦ ૩ ૧ અબ્રહ્મચર્ય ૨ શરૂઆતમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120