Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 31
________________ ૧૮ છે કે, આપણે કાઇ પણ સ`પ્રદાયના કે એનાં શાસ્ત્રોના અન્ધપૂજક ન બનીએ. કોઇ પણ શાસ્ત્રોને આંખ” ઉઘાડી રાખીને તપાસવાં જોઇએ. કાઇના પણુ (કાઇ પણ શાસ્ત્ર કે ધર્માંપદેશકના) ઉપદેશ બુદ્ધિરૂપી ગળણાથી ગાળીને જ લેવા જોઇએ. સાંપ્રદાયિક સંકુચિત ષ્ટિવાળા માણસે ઘણી ખાખતામાં ગેરસમજુતીના ભાગ ખને છે, અને મૂઢ દૃષ્ટિને લીધે ‘અ’ધારા’ માં ક્રતા હોય છે. પાતાના ઘરનું મમત્વ રાખનારાઓ પણ પેાતાના ઘરના કુડાકચરા પર મમત્વ નથી રાખતા, તેને તેા વાળીઝુડીને ફૂંકી જ દે છે; તેમ સંપ્રદાયરૂપી ઘરનું મમત્વ ભલે હેાય, પણ તેમાં ઘુસી ગયેલ કુડાકચરા જેવી ખાખતા તરફ તે। મમત્વ ન જ રાખવું જોઇએ. સામાન્ય બુદ્ધિ પણ જો નિષ્પક્ષ હાય તા ઘણી ખરી ખાખતામાં વિવેક કરી શકે છે. મતલબ કે વિવેકદ્રષ્ટિથી વિચારી પેાતાના ઘરની ” પણ કચરા જેવી ખાખતાને ફેકી જ દેવી જોઇએ; અને બીજાની સારી વસ્તુ હોય તેા તેની કદર કરવી જોઇએ, તેના લાભ લેવો જોઇએ. એક મહોલ્લાનાં પચાસ ઘરા, ધારો કે હળીમળીને રહે છે અને એકબીજાને ત્યાંની સારી ચીજોના લાભ ઉઠાવે છે, તેમ જુદા જુદા સ'પ્રદાયે હળીમળીને રહે અને એક-બીજાની સારી વસ્તુને ગ્રહણુ કરવાની તત્પરતા ધરાવે તેા બધાએ સંપ્રદાયાને એથી લાભ પહેાંચે, એથી બધાની ‘સમૃદ્ધિ ’ માં વૃદ્ધિ થાય અને દૂષિત સ્થિતિ હાય તે તેની શુદ્ધિ થાય. મારૂ' તે સાચુ એ દુરાગ્રહુ દશા છે. એને મૂકી દઇ સાચુ તે મારૂ એ પ્રકારની ઉદાર ષ્ટિ કેળવવી જોઇએ. જગના કાઇ પણ ખુણામાં જ્યાં કયાંય સત્ય છે તે મારૂં છે એ (" www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120