Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 14
________________ જીવનનું કલ્યાણ શેમાં છે એ વિચારવું બહુ અગત્યનું છે. બુદ્ધિનું ખરું ડહાપણ એ પ્રશ્નને રૂડી રીતે ઉકેલવામાં જ છે. જીવનને કલ્યાણમા જે ખરા રૂપમાં સમજે છે તેને દુનિયાભરનાં ધર્મશાસ્ત્રોનું સત્ત્વ મળી ગયું છે. જીવનની આદિ નથી ને અન્ત નથી. પણ અત્યાર સુધીનું આપણું સઘળું જીવન મેહના અંધારામાં જ પસાર થયું છે, બહુવિધ દુખમાં જ વીત્યું છે. કિન્તુ હવે જીવનનું શાશ્વત કલ્યાણ કેમ સધાય એ વિષેને વિચાર કરે ઘટે. વર્તમાન આયુષ્ય જેટલું પુરૂં કરીએ એટલીજ જિન્દગી નથી, એટલું જ જીવન નથી. જીવ અમર એટલે જીવન પણ અમર. એક શરીર છૂટયું કે તરતજ બીજું શરીર વળગે છે. આમ શરીરને વળગાડ જીવને હમેશાંથી ચાલુ છે અને જ્યાં સુધી મેહને વળગાડ રહેશે ત્યાં સુધી તેને વળગાડ રહેવાને. દુખત્પાદક સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120