Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ પીડાણાકીયું નિની નિત્યક્રમમાં ઉપયોગી જિનપૂજા વિધિ’ જિનાલયે જતાં મહાનુભાવો સાથે લઈ જઈ શકે, તેવા શુભ આશયથી આવશ્યક ક્રિયા સાધના’ પુસ્તકના અંતર્ગત સમાવિષ્ટ કરેલ આ વિષયની અલગ પુસ્તિકાને પ્રકાશિત કરતાં. અમો આનંદ અનુભવીએ છીએ. જિનાજ્ઞા મુજબ જિનભક્તિનું આલેખનનું સંપાદન “સૂરિરામચન્દ્ર'ના અંતેવાસી શિષ્યરત્ન પ્રવચનકાર, પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.સા. તથા સંકલન અધ્યાપક શ્રી પરેશભાઈ જે. શાહ એ કરેલ છે. - ધાર્મિક અને વ્યવહારિક પ્રસંગોમાં જિનભક્તિ વિધિ મુજબનાં રહસ્યને સમજાવતું આ નાનકડું નજરાણું ભેટ સ્વરૂપે આપવામાં ઢીલ કરવા જેવી નથી. આપણે સહુ જિનભક્તિથી મુક્તિ સાધનારા બનીએ એવી શુભેચ્છા સાથે વિરમીએ છીએ. - સામ્યજ્ઞાન પર્ષદા સંચાલિત મોક્ષપથ પ્રકાશનના ટ્રસ્ટીગણો (VIII) i cation InternationaFor Private personal Use Only www.jalneliborg C

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 124