Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 14
________________ . જેનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ તેને વિરેાધ આપતાં એવાં હજારે પ્રમાણ દૃષ્ટિમાં આવી રીતે ઈશ્વરને કર્તા હત્તાં માનવાથી આ આવે છે. ઈશ્વરને અંશ જીવને માનવાથી બંધ, મોક્ષ. માની અનંત શક્તિને દૂષણ લાગે છે એમ ગાંધીજીને બધાં વ્યર્થ થાય, કેમકે ઈશ્વરજ અજ્ઞાનાદિને કર્તા કહી જનધર્મને એક મહાન સિદ્ધાન્ત પ્રતિપાદિત થયો; એમ અજ્ઞાનાદિને જે કર્તા થાય તે પછી, કરે છે. આત્મા ઈશ્વરને અંશ નથી, પણ અવ્યક્ત સહેજે ઈશ્વર હોય તેય, ઈશ્વરપણું ખોઈ બેસે, અર્થાત ઈશ્વર પિતેજ છે, આત્મા અનંત શક્તિ વાળા હાઇ ઉલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકશાન અવ્યક્તમાંથી વ્યક્ત ઈશ્વર બની શકે છે-મેલ ખમવાને પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરને પામી શકે છે. આત્મા પોતેજ ઇશ્વર છે-જીવ તે અંશ માન્યા પછી પુરૂષાર્થ કર યોગ્ય શી રીતે શિવ છે, અને આત્મા અનંત શક્તિવાળો હોઈ લાગે? કેમકે તે રીતે તે કંઈ કર્તાહર્તા કરી શકે અન્ય આશ્રયની-સહાયની સર્વથા સર્વકાળે અપેક્ષા નહીં; એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કઈ રાખી શકે જ નહિ. શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રની જીવને સ્વીકારવાની મારી બુદ્ધિ થતી નથી; તે પછી સહાય સ્વીકારવી જ નહિ. મોક્ષ આત્મા પિતાની શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યુગમાં ગણુ શક્તિથી સ્વતંત્ર રીતે પામી શકે છે. આ જનને વાની બુદ્ધિ કેમ થાય? તે બને “ અવ્યક્ત-ઈશ્વર પરમ સિદ્ધાન્ત અતિ ઉત્તમ અને ઉચ્ચતમ કોટિ હતા, એમ માનવામાં અડચણ નથી; તથાપિ તેમને પર લઈ જનારે છે. વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટયું હતું કે કેમ? તે વાત “તમે મોક્ષનું તત્ત્વ સમજો અને મોક્ષેચ્છુ થાવ વિચારવા યોગ્ય છે. (૨) તેમને માનીને મેક્ષ ખરે એ મારી તીવ્ર આશા છે, કે ?' એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગ, દ્વેષ, આત્મા અનંત અને તે જ્યાં સુધી તમાઅજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. શકિતમાન છે. રામાં સ્વતંત્ર વિચાર કરતે જેના ઉપદેશે થઈ શકે તેને માન્ય, અને તેવું વાથી શક્તિ અને દઢતા પરમાર્થ સ્વરૂપ વિચારી સ્વાત્માને વિષે પણ તેવીજ નહિ આવે ત્યાં લગી કદી બનશે નહિ. હાલ તે નિષ્ટ થઈ તેજ મહાત્માના આત્માને આકાર (સ્વરૂપે). તમારી દશા વેલડીના જેવી છે, વેલડી જે ઝાડ પ્રતિષ્ઠાન થાય ત્યારે, મોક્ષ થવા સંભવે છે. બાકી ઉપર ચઢે છે, તેનું રૂપ પકડે છે. અને એ દશા બીજી ઉપાસના કેવળ મોક્ષને હેતુ નથી. તેના સાધ- આમાની નથી. આભા તા લત આત્માની નથી. આત્મા તે સ્વતંત્ર છે અને મૂળ નનો હેતુ થાય છે. તે પણ નિશ્ચય થાયજ એમ રૂપે સર્વ શક્તિમાન છે. (૪૮) કહેવા યોગ્ય નથી. “ તમારે નિરાશ નહિ થવું એ તમારું કર્તવ્ય પ્રશ્નબ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર તે કોણ? છે. મહાપ્રયત્નથી ચઢી શકશે. પણ જ્યારે તમે ઉત્તર-સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે ચઢશે ત્યારે એવી ઉજ્વળતા પામશે કે તેની હદ આશ્રયે રૂપ આપ્યું હોય, તે તે વાત બંધ બેસી ન બાંધી શકાય. સાહસ મોટું છેજ ને કરવાને શકે છે, તથા તેવાં બીજા કારણથી તે બ્રહ્માદિનું તમે સમર્થ છે, કેમકે આત્મા માત્રના ગુણ સ્વરૂપ સમજાય છે; પણ પુરાણમાં જે પ્રકારે તેમનું સરખા છે. જે આવરણે છે તેને ઉખેડા એસ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા ટલે તમારી શકિત તમેજ જોઈ શકશે. તેની વિષેમાં મારું વિશેષ વલણ નથી, કેમકે તેમાં કેટલાંક ચાવી યમ નિયમ છે. (૫૧) ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે; તથાપિ “મારે આત્મા તમે સમર્થ માનતા હે તેજ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો અને તમારો છે. આપણું આત્મા બ્રહ્માદિના સ્વરૂપનો સિદ્ધાંત કરવાની જાળમાં ન આત્મા સરખા છે. વિશે કશો ભેદ નથી. પણ પડવું; એ મને વિશેષ ઠીક લાગે છે. તમારામાં એટલું અનાત્મ(શ્રીમદ્ રાજચંદ્ર પૃ. ૨૯૮-૯૯) પણું-ભીરતા-સંશય-અનિશ્ચય વિગેરે હોય તે કહાડી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138