Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 128
________________ ૧૨૬ જેનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ મુજબ ઠરાવ સર્વાનુમતે પાસ થએલો જાહેર કર્યો હતો. ૧૨૧ તા. ૩૦-૧૧-૧૯૨૯ ના રોજ લખવામાં આ ૩. વેલ છે જે અત્રે પ્રકાશિત કરીએ છીએ – (૭) કેં સને સં. ૧૯૮૪ ની સાલને | મે, અધિપતિજી જેનજીવન” પુના હિસાબ:-સંસ્થાની તા. ૭-૧૧-૨૯ ના રોજ મ વિ. આપના તા. ૨૧ નવેમ્બર ૧૯૨૮ ના અંછેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક વખતે સં. ૧૯૮૪ની કમાં “સત્ય શું છે' ના મથાળા હેઠળ ભાઈ નાથાસાલને એડિટ થએલ હિસાબ સરવૈયું તથા આવક લાલ છગનલાલ શાહ પાલણપુર વાલા તરફથી પ્રકટ જાવકનો હિસાબ રજુ કરવામાં આવતાં શેઠ નાનચંદ થનાર શ્રી જન તીર્થોના સચિત્ર ઈતિહાસ નામક કે. મેદીની દરખાસ્તને શેઠ વાડીલાલ સાંકળચંદને પુસ્તક સંબંધે કેટલીક હકીકતે જનતામાં ગેરસમજ ટકે મળતાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો છે. આ ફેલાવનારી હોઈ અમારે જણાવવું જોઈએ કે કૅન્કહિસાબ અન્યત્ર પ્રકટ કરીએ છીએ. રેસે આ ઐતિહાસિક સાહિત્ય બહાર પાડવાના કાર્યમાં (૮) ઍડીટરની નિમણુંક –સંસ્થાના ઍન. આ ભાઈને કોઈ પણ જાતની નાણાં સંબંધી સહારરી આડિટર તરીકે છેલ્લા ચાર વર્ષથી શેઠ નરોત્તમ યતા આપવાનું ઠરાવ્યું નથી. માત્ર આ પુસ્તકને ' ભગવાનદાસ શાહ પિતાના સમયનો ભોગ આપી સેવા ગ્રાહક પાસેથી ડિપાછટના જે રૂપીઆ આવે તે બજાવી રહ્યા છે, તેની નોંધ લેતાં અને તેઓને ઐફિસમાં જમાં રાખવા સિવાય અમારે તે સાથે આભાર માનીએ છીએ. સંવત ૧૯૮૪ ની સાલને વિશેષ સંબંધ નથી, અને કિંમત માટે જે ટીકા, હિસાબ તેઓએ તપાસી આપતાં સંસ્થાની સ્ટેન્ડીંગ “સાહિત્ય પ્રેમી તરફથી કરવામાં આવી છે તે આ કમિટીએ પાસ કર્યો છે અને આવતા વર્ષ એટલે કે જાતના ઐતિહાસિક સાહિત્ય અને તેને મેળવવા સં ૧૯૮૫ ની સાલ માટે ફરી તેઓની ઍનરરી પાછળ થતાં ખર્ચાથી તદ્દન અજાણ્યા હોય એમ ઍડિટર તરીકે-નિમણુંક સ્ટેન્ડીંગ કમિટી તરફથી સ્પષ્ટ જણાઈ આવે છે. શેધખોળના કાર્યો મહેનત કરવામાં આવી છે. અને આત્મભોગ શિવાય થઈ શકતા નથી અને તે બીના લક્ષમાં રાખતાં–ખર્ચના પ્રમાણમાં–અમોને તે (૮) જન તીર્થોના ઇતિહાસ સબંધે અને આ પુસ્તકની કિંમત વ્યાજબી જણાય છે. મારે ખુલાસેઃ-જનજીવનના ગતાંકમાં “સત્ય શું આશા છે કે આ ખુલાસો આપના આવતા છે ના મથાળા હેઠલ જે ટીકાઓ કરવામાં આવી છે અંકમાં જરૂર પ્રસિદ્ધ કરી આભારી કરશે. પત્રની તેના ખુલાસા રૂપ ઉક્ત પત્રના તંત્રી ઉપર જા. નં. પહોંચ સ્વીકારવા વિનંતિ છે. શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરંસનું સંવત ૧૯૮૪ ના આસો વદ ૦)) સુધીનું સરવૈયું, ૧૦૯૦૦-પ-૯ શ્રી ખાતાઓ. ૪૩૭૦-૦-૬ શ્રી કોન્ફરંસ નિભાવ ફંડ ખાતે જમા. ૬૪૩૯-૫-૩ શ્રી પુસ્તકોદ્ધાર કંડ ખાતે જમા. ૭૬-૦-૦ શ્રી પુસ્તક વેચાણ ખાતે જમા. ૧૩૬૨-૯-૯ શ્રી અંગત હેણા ખાતે. ૪૪–૩-૦ ઉપદેશક વાડીલાલ સાંક ળચંદ ના ખાતે ઉધાર. ૧૨-૮-૩ ઉપદેશક રાજમલ ભગ વાનદાસના ખાતે ઉદાર. ૨૯-૯-૯ ઉપદેશક કરસનદાસ વન માળીના ખાતે ઉધાર.

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138