Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 131
________________ ઓછ૭૭૭૭૭૭૭ooooઇન્ડસ્ટ નીચેનાં પુસ્તકો વેચાતાં મળશે. શ્રી ન્યાયાવતાર રૂ. ૧-૮-૦ જૈન ડીરેકટરી ભાગ ૧ લે રૂ. ૯-૮-૦ જૈન ડીરેકટરી ભાગ ૧-૨ રૂ. ૧-૦-૦ જૈન શ્વેતામ્બર મંદિરાવળી રૂ. ૦-૧૨-૦ જૈન ગ્રંથાવળી રૂ. ૧-૮-૦ જૈન ગુર્જર કવીઓ (પ્ર. ભાગ) રૂ. ૫-૦-૦ પાઈઅલછી નામમાલા (પ્રાકૃત કેષ) રૂ. ૧-૦-૦ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ૨૦, પાયધુની મુંબઈ ૩ ooooooooooooooo~ wwwાછoooooooooooooo જૈન ગ્રેજ્યુએટ તથા સંસ્થાઓ પ્રત્યે. જૈન ગ્રેજ્યુએટો અને સંસ્થાઓનું એક રજીસ્ટર ગત કન્વેન્શન વખતે થએલા ઠરાવ અન્વયે આ સંસ્થાની ઓફીસમાં રાખવામાં આવ્યું છે, જેથી વિનંતિ કરવાની કે પોતપોતાના નામે વિગત સાથે સત્વરે ઉક્ત ૨જીસ્ટરમાં નોંધાવવા માટે નીચેના સરનામે લખી જણાવવું. - એસીસ્ટંટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ૨૦, પાયધુની મુંબઈ ૩, ~~~~woooooછooooooooooooooooooooo ~~ અમારા અમદાવાદના એજન્ટ: રા. જગશીભાઈ મેરાર ઠે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. • 1. “જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જૈન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેક્ટરી ભાગ ૧-૨, જૈન ગ્રંથાવલિ, વિગેરે અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ – આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય 8 તો સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશોજી. DowO૦૦૦૦૦૦૦૦~ ~૦૦૦૦૦૦૦૦૦૦૦e

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138