________________
૮૮
જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ બાલેન્દુ છે તે રચવાનું-આ બાલચંદ્રને સ્વીકારવાનું તને તિક સ્તુતિ રચી હતી, તેના ધનેશ્વરસૂરિ થયા કે યોગ્ય છે, તારા કરતાં બીજે કયો પ્રભુ છે ?
જેણે પિતાના સ્વર્ગસ્થ ગુરૂ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો આ કહેનાર બાલચંદ્રને તેની આચાર્યપદ સ્થાપ
હતા અને સમય નામના નગરના દેવતા-પુરદેવતાને નામાં વસ્તુપાલે એક હજાર કામ ખર્ચા.
પ્રબોધ્યો હતો. તેને સરસ્વતીના ચાર હસ્ત જેવા ૫૪૯. આ કર્તાએ પિતાની હકીકત પિતાના ચાર શિષ્ય નામે વીરભદ્ર, દેવસૂરિ, દેવપ્રભ અને વસંતવિલાસ કાવ્યના પ્રથમ સર્ગમાં આપી છે કે
દેવેન્દ્રસૂરિ થયા, તે પૈકી છેલ્લા દેવેન્દ્રસૂરિએ જિન મોઢેરક નામના શહેરમાં (ગાયકવાડ રાજ્યના કડી પ્રાસાદે જ્યાં પુષ્કળ હતાં એવી મંડલી (માંડલ) નામની પ્રાતમાં આવેલું મોઢેરા) ધરાદેવ નામે પ્રસિદ્ધ મોઢ
મા નગરીમાં મહાવીર ચિત્યની પ્રતિષ્ઠા કરી. તેના ભદ્રેશ્વર બ્રાહ્મણ હતો. તે દીન જનોને રક્ષત અને જિનપ્રણીત સરિ અને તેના અભયદેવસૂરિ થયા કે જેનું ધમપદીશાસ્ત્રના રહસ્યનો જાણનાર હતું. તેને વિદ્યુત (વીજળી) મૃત પીને આસડે પિતાની વિવેકમંજરી અને નામની પત્નિથી મુંજાલ નામનો પુત્ર થયા. તે ઉપદેશકદલી રચી. તેના શિષ્ય હરિભદ્ર સૂરિ પદશના પિતાના ઘરમાં રહેતા હોવા છતાં સંસારને જાલ સ્વરૂપ અને સાહિત્યમાં નિષ્ણાત થયા; અને તેના શિષ્ય તે સમજતો હતે. હરિભદ્રસૂરિની વાણી સાંભળી વિવેક
બાલચંદ્ર. સમરાદિત્યસંક્ષેપાદિના કર્તા અને અનેક રૂપી સંપત મેળવી માબાપની અનુમતિથી જનમતનું
ગ્રંથેના સંશોધક પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિને પદપ્રતિકાપ્રાપ્તિ વ્રત અભ્યાસું ક્રમે ક્રમે સમગ્ર કલામાં ગુરૂ પાસેથી આ વિ આલચંદ્ર દ્વારા થઈ હતી. નિપુણ થઈ દીક્ષા લીધી અને બાલચંદ્ર નામ રાખ્યું.
૫૫૧ આ બાલચંદ્રસૂરિએ કરૂણાવાયુધ (પ્ર) હરિભદ્ર સૂરિએ પિતાના આયુષ્યને અંતે બાલચંદ્રને
આ. સભા ) એ નામનું પંચાંકી નાટક રચ્યું, તે પિતાના પદમાં સ્થાપ્યા. ટુંકમાં તેના ધમાચાર્ય અને
વિરધવલના મંત્રી વસ્તુપાલની આજ્ઞાથી શત્રુંજયસૂરિપદપ્રદાતા હરિભદ્ર સૂરિ હતા. રત્નશ્રી ગણિનીના તે
મંડન પ્રથમ તીર્થકર (ઋષભદેવ) ના ઉત્સવમાં ધર્મપુત્ર હતા. ચાલુક્ય ભૂપાલો જેના ચરણમાં નમતા
ભજવાયું હતું તે પરથી જણાય છે કે તે મંત્રી અને જે સરસ્વતીના નિવાસ સ્થાન રૂપ હતા એવા
શત્રુંજયની યાત્રાએ ગયા (સં. ૧૨૭૭) ત્યારે રચ્યું. ચૌલુક્ય રાજગુરૂ પદ્માદિત્ય તેના અધ્યાપક હતા. વાદિ તેમાં વાયુધ ચક્રવત્તિએ પોતાના પ્રાણના ભાગે વિસરિ ગચ્છના આચાર્ય ઉદયરિએ તેને સારરવત પણ પારેવાને રક્ષણ કર્યું તે પ્રસિદ્ધ વસ્તુને અવ મંત્ર આપ્યો હતો. એક વખત તેણે સરસ્વતીનું ધ્યાન બીને આ નાટક રચાયેલું છે. પિતાના સમકાલીન કરતાં ગનિદ્રામાં એક મહત્ત આવી શારદાએ કહ્યું મહાકવિ આસડે રચેલા ગ્રંથ નામે વિકમંજરી વત્સ ! તારા બાલ્યકાળથી સારસ્વતકલ્પથી કરેલા અને ઉપદેશકંદલી ઉપર ટીકાએ તેણે રચી, મારા ધ્યાનથી હું તારા પર પ્રસન્ન થઈ છું અને જેમ વિકમંજરી ટીકા સં. ૧૨૪(૭) માં રચી (કી. પૂર્વે કાલીદાસ આદિ બુદ્ધિશાળી મારી ભક્તિથી ૨, ૫ પી. ૩, ૧૦૦ ), કે જે નાગૅદ્ર ગચ્છના કવીન્દા થયા તેમ વત્સ! તું પણ થશે.' આ વિજયસેનસૂરિએ અને બહ૭ના શ્રી પદ્મસૂરિએ સરસ્વતીના પ્રસાદથી જેણે મહાકવિત્વરીતિ મેળવી છે શોધી તથા તેમાં દેવાનંદગચ્છના કનકપ્રભસૂરિ શિષ્ય એ હું આ વસન્તવિલાસ કાવ્ય રચું છું.” તેણે પ્રદ્યુમ્નસૂરિએ સહાય કરી; અને ઉપદેશકદલી પર પિતાને “વાદેવીપ્રતિપત્નસૂન' તરીકે ઓળખાવેલ વૃત્તિ રચી કે જેની તાડપત્રની સં. ૧૨૯૬ની પ્રત છે. (પી. ૩, ૧૦૦; પી. ૫, ૪૮).
પાટણના ભંડારમાં છે. (પી, ૫,૪૨). અને તે ઉપરાંત ૫૫૦. પિતાની ગ૭ પરંપરા પતે ઉપદેશ કંદલી વસન્તવિલાસ નામનું મહાકાવ્ય (ગા. એ. સી. નં. ૭). વૃત્તિમાં આપી છે કે -ચંદ્ર ગરછમાં પ્રદ્યુમ્ન સૂરિ બનાવ્યું છે, તેમાં કીર્તિકામુદીની પેઠે વસ્તુપાલનાં થયા કે જેણે તલવાટકના રાજાને પ્રબો હતો, પરાક્રમ વર્ણવેલાં છે. વસ્તુપાલ મશર્મા અને તેની પછી ચંદ્રપ્રભ સૂરિ થયા કે જેણે જિનની પ્રાભા. હરહરાદિ કવિઓથી વસંતપાલ કહેવાતો હતા તેથી તે
શ પારેવા રચાયેલું છે. આ વિવેકમંજ
પાક