Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 124
________________ ૧૨૨ જેનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૫-૬ સેવાર્થ દીક્ષિત થાય તથા ભગવાન મહાવીરના સં- જીવનને સંચાર કરવા તથા ભારતવર્ષને સાચો પૂર્ણ દેશને ઘેર પહોંચાડે (૨) એવી સેવા બજાવવી કે ઇતિહાસ તૈયાર કરવામાં મદદ કરવી (૪) વર્તમાન જેથી જૈનધર્મનું સમીચીન રૂ૫, તેને આચારવિચાર જન સાહિત્યથી અધિકમાં અધિક લાભ કેમ લઈ રેની મહત્તા, તનું રહસ્ય અને સિદ્ધાંતોની ઉપ- શકાય, તેની સુંદર યોજના તૈયાર કરી તેને અમયોગિતા સર્વ સાધારણ જનતાને માલૂમ પડે–તેના લમાં મૂકવી યા મૂકાવવી. (૫) સુરીતિઓના પ્રચાર હદયપર અંકિત થાય અને તે જનધર્મની મૂલવા અને કુરીતિએના બહિષ્કારમાં સહાયક થવું તથા તેની વિશેષતાઓ તથા ઉદાર નીતિથી સારા પ્રકારે બીજી રીતે પણ સમાજના ઉત્થાનમાં મદદ કરવી પરિચિત થઈ પિતાની ભૂલને સુધારી શકે, (૩) જૈન અને તેને સ્વાવલંબી, સુખી અને વર્ધમાન બનાવવી. સમાજના પ્રાચીન ગૌરવ અને તેના ઈતિહાસની શોધ –ઉત આશ્રમ અને તેના આ પત્રનો વિજય કરી પ્રકાશમાં લાવવા અને તે દ્વારા જનમાં નવ- ઇચ્છીએ છીએ. વિવિધ–નોંધ. (કૅન્ફરન્સ ઑફિસ તરફથી) (૧) સ્વ. શેઠ મણીલાલ સુરજમલ ઝવે- હતા, જેમણે આ સંસ્થાની સુકૃત ભંડાર ફંડ કમિરી–ગત ભાકવા માસમાં થએલાં સમાજના એક . ટીના સેક્રેટરી તરીકે ઘણા વખત સુધી કાર્ય કર્યું અગ્રેસર પુરૂષના એકાએક દેહાવસાનની નોંધ લેતાં હતું જેઓ આ સંસ્થાના ટ્રેઝરર તરીકે પણ કામ અત્યંત ખેદ થાય છે. સમાજમાં ઉત્સાહપૂર્વક કાર્ય કરતા હતા, જેમને અભ્યાસ સાર્વત્રિક હતો અને કરનાર વ્યક્તિઓ ગણી ગાંઠીજ છે. તેમાંથી એક જેઓ ઘણાં કાર્યોમાં આત્મભેગ આપી કાર્ય કરી બાહોશ, કાર્યકુશળ અને અનુભવી આ વ્યક્તિની રહ્યા હતા તેમના અચાનક અવસાનથી આ સંસ્થાએ ખોટ ન પૂરી શકાય તેવી છે. શેઠ મણીલાલભાઈ સારા કાર્યવાહક ગુમાવ્યો છે. તેમની સેવાની નોંધ કૅન્ફરંસની સ્ટેન્ડીંગ કમિટીના એક સભ્ય હવા આજની મિટીંગ ઘણુ ખેદ સાથે લે છે અને મહુંઉપરાંત ઍ. ટ્રેઝરર તરીકે પણ કાર્ય કરતા હતા. મના આત્માને શાંતિ ઇચ્છે છે.” તેઓએ આ અગાઉ વખતે વખત સંસ્થાના દરેક (૨) કૅન્ફરંસ નિભાવ કુંડ –સંસ્થાના નિકાર્યમાં રસ લઈ સમાજની અમૂલ્ય સેવાઓ બજાવી ભાવાર્થે કેટલીક ચર્ચાઓ તા. ૧૩ સપ્ટેમ્બર ૨૯ ની છે. સ્વર્ગસ્થ જન એશોશિએશન ઓફ ઈડીઆના સ્ટેન્ડીંગ કમિટીની સભામાં નિકલી હતી, અને તેના એક નરરી મંત્રી તરીકે પણ વિવિધ જાતની સે. પરિણામે “શ્રી કન્ફરંસ નિભાવ ફંડ'માં સ્ટેન્ડીંગ વાઓ બજાવી રહ્યા હતા. તેઓના દિલગિરી ભર્યા કમિટીના સભ્યોએ ટીપમાં જે નાણું ભર્યા છે તે અવસાનની ગંધ-કન્ફરસે તા. ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯ બદલ આભાર માનવાની આ તક લઈએ છીએ, અને ની સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગમાં નીચે મુજબ ઠરાવ આશા રાખીએ છીએ કે બીજા સભ્યો પણ સંસ્થાના કરી-લીધી હતી, જેની નકલ મહુમના ભાઈ રા. નિભાવ અર્થે પિતાથી બનતે ફાળો આપી જરૂર ડાહ્યાચંદ ઉપર મોકલી આપવામાં આવી હતી. સંસ્થા પ્રત્યેની ફરજ બજાવશે. શ્રી જન . કૅન્ફરંસની સ્ટેન્ડીંગ કમિટીના ૧૦૧) શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી એક ઉત્સાહી સભ્ય શેઠ મણીલાલ સુરજમલ ઝવેરી ૧૦૧) શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરી. જેઓ કંન્ફરંસના દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા ૫૧) શેઠ ગુલાબચંદજી હા.

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138