Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 123
________________ તંત્રીની નોંધ ૧૨૧ ૨૯ પાઠ્ય પુસ્તકોનું નિર્માણ–૧ બાલકો માટે, ૨ અંશે પહેલા અંક જોતાં પાર પડી છે. વિષયની સ્ત્રીઓ માટે ૩ સર્વ સાધારણ માટે. સૂચી તેમણે પસંદ કરી હતી તે એ છે કે ૧ અને ૩૦ ગ્રહસ્થ ધર્મ ઉપર એક ઉત્તમ અને સર્વોપયોગી કાંતત;વ યા રહસ્ય, ૨ અનેકાન્તવાદ, સ્થાવાદ અને પુસ્તકની રચના કે જે uptodate સર્વ વાતોને સપ્તભંગીવાદ, ૩ તત્ત્વવિવેક અથવા જનતત્ત્વજ્ઞાન, સંતોષજનક ઉત્તર દઈ શકતું હોય. ૪ દર્શનશાસ્ત્રના તુલનાત્મક અધ્યયન, ૫ જનધર્મ૩૧ જનયોગ વિદ્યાની શોધ-જૈન ગ્રંથોમાં યોગ ની ઉદારનીતિ, ૬ જેની અહિંસા, ૭ ભક્તિમાર્ગ સાધનાદિ સંબંધી જે મહત્ત્વનાં કથન છે તે અને સ્તુતિપ્રાર્થનાદિનું રહસ્ય, ૮ શુદ્ધિતત્વમીમાંસા, સર્વનો સંગ્રહ કરી તેમાંથી સાર ખેંચવો. ૯ અિતિહાસિક અનુસંધાન, ઐતિહાસિક જન ક્તિઓ પુરાણી વાતોની શોધ, ૧૦ દુપ્રાપ્ય અને ૩૨ જન તોના રહસ્યનું ઉદ્દઘાટન અને જૈન ધર્મની અલભ્ય સાહિત્ય, ૧૧ જીવન જ્યોતિ જગાવનારી સુવિશેષતાઓ તથા તેની ઉદારનીતિનું પ્રતિપાદન, ભાષિત મણિઓ, ૧૨ લુટાયેલ જૈની, ૧૩ મરણ૩૩ જૈન ધર્મને લોકમાં સર્વત્ર પ્રચાર અને પ્રસાર. મુખ જનસમાજ, ૧૪ જિનવાણિ સાથેની જનોની ૩૪ જૈન સમાજને સ્વાવલંબી, સુખી અને વર્ધમાન બેવફાઈ, ૧૫ સેવાધર્મ, ૧૬ મહિલા સમુત્થાન, ૧૭ બનાવવી-પ્રગતિ કરવી. વૈજ્ઞાનિક જગત, ૧૮ બલની આરાધના, ૧૯ કઈ ૩૫ “અનેકાત' પત્રનું સંપાદન અને પ્રકાશન, કે પ્રભાવકનું ચરિત્ર યા અિતિહાસિક ગ૯૫, ૨૦ દાનના જેની નીતિ સદા ઉદાર અને ભાષા શિષ્ટ શાંત અર્થશાસ્ત્રનું રહસ્ય, ૨૧ ખાદીના વ્યવહારમાં ત્યાતથા ગંભીર રહેશે. * ગનું તત્ત્વ. ૩૬ ઉપયોગી પુસ્તકોનું પ્રકાશન. આ પત્રને પ્રથમ અંક માર્ગશિરનો બહાર પડ્યો આવા આશ્રમની ખાસ જરૂર છે. તેને મદદ છે તેમાં વિષયસૂચી જાણવા જેવી છે. ૧ કામના કર્યા વગર તેવું આશ્રમનીભી ન શકે. શ્વેતાંબર ભાઈઓ (કાવ્ય) “યુગવીર' ૨ ભગવાન મહાવીર ઔર ઉનકા આવાં આશ્રમ ખોલે તે સારું, પણ મુખત્યાર જેવા સમયે એક શોધથી ભરેલો લાંબો લેખ. તંત્રી મુખ્તાસેવાભાવી ભાઈઓ કયાં છે? હોય તે તેને સહાય રછ ૩ નીચ ઔર અછૂત (કાવ્ય) લેભગવન્ત આપનાર ક્યાં છે? છતાંય જ્યાં સુધી તેવી સંસ્થા ગણપતિ, ૪ અનેકાંતકે ઇતિહાસ પર એક દૃષ્ટિ–બ૦ ન સ્થપાય ત્યાં સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલય- કામતા પ્રસાદજી, ૫ અનેકાંત (કાવ્ય)-કલ્યાણકુમાર મુંબઈ, ગુજરાનવાલા ગુરૂકુલ વગેરે પણ કંઈ આ જૈન, ૬ ધનિક-સંબોધન (કાવ્ય)-યુગવીર, ૭ અને સંબંધી કરી શકે તેમ છે. તે જાગૃત થાય તો સારું. કાન્તવાદકી મર્યાદા–એક શાસ્ત્રીય લેખ લે શ્રીમાન ૧૧ અનેકાન્ત' પત્ર–આ પત્ર ઉક્ત આ- પં. સુખલાલજી, ૮ વિદ્યુચર-ગલ્પ લેજનેન્દ્રકુમાર, શ્રમ તરફથી બહાર પાડવાનું ધાર્યું હતું તેને પ્રથમ ૯ અહિંસા ઔર અનેકાન્ત–એક પાનાને ટુંકા લેખ અંક બહાર પડી ગયો છે. તેમાં “વિશ્વમાં સત્ય, શાંતિ લે. પં. બેચરદાસ, ૧૦ મહાકવિરત્ન લે. શાંતિરાઅને લોકહિતના સંદેશ તેમજ નીતિ વિજ્ઞાન-દર્શન જળ શાસ્ત્રી, ૧૧ સુભાષિતામણિયાં, ૧૨ સ્વાસ્થરઇતિહાસ-સાહિત્ય-કલા અને સમાજશાસ્ત્રના પ્રૌઢ લાકે મૂલમત્ર લેપં. શીતલપ્રસાદ રાજવૈદ્ય, ૧૩ વિચારે, પ્રકટ કરવાનું બીડું સંપાદક મહાશય બાબુ સંપાદકીય છે. આખો અંક મહત્ત્વપૂર્ણ લેખોથી જુગલ કિશોરે ઝડપ્યું છે. તેમાં જાણીતા વિદ્વાનોના ભરપૂર છે. સંપાદકીયમાં સમન્તભદ્રાશ્રમની યોજના લેખો મેળવી પ્રકટ કરવાનો તેમજ પોતે શોધ અને સમજાવી છે. તેમાં તે આશ્રમના ૪ ઉદ્દેશ્ય આપ્યા ગણાથી પૂર્ણ લેખો લખી બહાર પાડવાને પુરૂ છે. (૧) એવા સાચા સેવક ઉત્પન્ન કરવા કે જે પાર્થ તંત્રીશ્રી કરશે એમ આશા રાખી હતી તે ઘણે વીરના ઉપાસક, વીરગુણ–વિશિષ્ટ અને પ્રાય: લોક

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138