________________
૧૨૦
જેનયુગ
ભાદ્રપદથી–કાર્તક ૧૯૮૫-૬ નથી તેને ભારત કે ભારતની બહારનાં શાસ્ત્ર તથા અન્ય અતિહાસિક વ્યક્તિઓનું, તેમના
ભંડારામાં તપાસ કરી પ્રાપ્ત કરી રાખવાં. સમય આદિ સહિત, સંક્ષેપમાં પ્રામાણિક પરિચય. ૩ ગ્રંથ પ્રશસ્તિ આદિનો સંગ્રહ-એટલે જન ગ્રંથમાં ૧૭ જન ઇતિહાસનું નિર્માણ, પૂર્ણ શોધ સહિત.
અપાયેલ ગ્રંથકાર આદિને પરિચય તથા બીજા ૧૮ ભારતીય ઇતિહાસની અપૂર્ણતા અને ત્રુટિઓ ઐતિહાસિક ભાગોને સંગ્રહ કરે.
દૂર કરવાના પ્રયત્ન. ૪ પૂર્ણ જૈન ગ્રંથાવલીનું સંકલન-અર્થાત સંપૂર્ણ ૧૯ પુરાતન જન વાકય સૂચી-ખાસ ખાસ પ્રાચીન
જન ગ્રંથોની એક બૃહત સૂચી તૈયાર કરવી કે ગ્રંથેની લોકોની અનુક્રમણિકાઓ, સંસ્કૃત પ્રાકૃજેમાં ગ્રંથ નામ, કર્તા, ભાષા, વિષય, લોક તના વિભાગ પ્રમાણે બે ભાગમાં. ૩í જ આદિ સંખ્યા, નિર્માણ સમય, લેખન સમય અને લોકોની તપાસ તથા ગ્રંથાદિના સમય નિર્ણયના ભંડાર નામ આપવામાં આવે અને જરૂર પડતાં કામમાં સહાયતા લેવા માટે. તે ગ્રંથની અવસ્થા સંબંધી ખાસ “રિમાર્ક'
૨૦ ગ્રંથાવતરણ સૂચીઓ-વિચાર પૂર્વક–-ગ્રંથમાં આપવામાં આવે.
આવેલાં ઉધૃત વાકયોની સૂચીઓ તે ગ્રંથના ૫ જન શિલાલેખ સંગ્રહ-જૈન મૂર્તિઓના લેખ
પૂરા પત્તા સહિત કે જ્યાંથી તે ઉદ્ધત કરાયેલાં હેય. સંગ્રહ સહિત.
૨૧ જન લક્ષણવલીનું નિર્માણ અને પ્રાચીન જન ૬ જન તામ્રપત્ર, ચિત્ર અને સિક્કાઓને સંગ્રહ.
ગ્રંથમાં આવેલા પદાર્થો આદિનાં લક્ષણોને મહ૭ જૈન મંદિરાવલી, મૂર્તિ સંખ્યાદિ સહિત-સર્વ
ત્વપૂર્ણ સંગ્રહ કે જેથી સર્વનું વસ્તુતત્વ જાણસ્થળનાં જન મંદિરની પૂરી સૂચી.
વામાં સહેલાઈ થાય. 2 ત્રિપિટક આદિ પ્રાચીન બૌદ્ધ ગ્રંથ પરથી જન ૨૨ જન પારિભાષિક શબ્દકોશની રચના.
ઇતિહાસને (અનુકૂલ કે પ્રતિકૂલ સર્વ વૃત્તાંતને) સંગ્રહ.
૨૩ મહત્વના ખાસ ખાસ ગ્રંથોના અનુવાદ.
૨૪ જન સુભાષિત સંગ્રહ–જન ગ્રંથમાં અનેક વિષય ૯ પ્રાચીન હિન્દુ ગ્રંથે પરથી જન ઇતિહાસને સંગ્રહ. ૧૦ બીજા પ્રાચીન ગ્રંથે પરથી જૈન ઇતિહાસનો સંગ્રહ.
પર સુંદર શિક્ષાપ્રદ રસભરી સૂક્તિઓને સંગ્રહ. ૧૧ પ્રાચીન જન સ્મારક તથા કીર્તિસ્થંભને ઠીક ૨૫ કથાસાર સંગ્રહ-પુરાણ આદિ પરથી અલંકારાદિ ઠીક પરિચય-વિશેષ શોધ સહિત.
છોડીને મૂળ કથા ભાગનો સંગ્રહ. ૧૨ જન સંબંધી આધુનિક અને વિદ્વાનીના વિચા- ૨૬ વિષયભેદથી ગ્રંથને સાર સંગ્રહ અથવા ખાસ રેન સંગ્રહ-તેમનાજ શબ્દોમાં.
ખાસ વિષય પર મહત્ત્વપૂર્ણ યા અસાધારણ ૧૩ દિગંબર–વેતાંબર ભેદ પ્રદર્શન (અનુયોગ ભેદે વાકયોનો સંગ્રહ.
ચાર ભાગોમાં )-અર્થાત બંને સંપ્રદાયોમાં પરસ્પર ર૭ જન સ્થિતિ-પરિજ્ઞાન, ગણુના તથા દેશભેદથી કઈ કઈ બાબતોમાં ભેદ છે તેની સૂચી.
સામાજિક રીતિ રિવાજોના પરિચય સહિત૧૪ બૌદ્ધ અને જૈન પરિભાષાઓ (Technical સાથે સાથે એવાં જૈન કુટુંબોનો પરિચય મળશે
terms) ને વિચાર; સમાનતા અને મૌલિ. કે જેની આમદની રાજની ચાર આનાથી પણ કતાની દૃષ્ટિથી.
ઓછી છે. ૧૫ ઉપજાતિઓ તથા ગાત્ર આદિના ઇતિહાસને સંગ્રહ, ૨૮ મહાવીર ભગવાન અને તેમના પછી થયેલા ૧૬ ઐતિહાસિક જન કેસનું નિર્માણ, કે જેમાં
ખાસ ખાસ પ્રભાવક આચાર્યોનાં ચરિત્રોની જેન આચાર્યો, વિદ્વાને, રાજાઓ, મંત્રિઓ, રચના-પૂરી શોધ સહિત.