Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 121
________________ તંત્રીની નોંધ ૧૧૯. ભંડારે છે ત્યાં ત્યાં જઈ તેમાંના ગ્રંથેની પ્રશસ્તિઓ પ્રમાદ, આલસ્ય અને વ્યર્થ કામમાં જાય છે, અને ઉતારી આખા દિગંબર જૈન સાહિત્યનો ઈતિહાસ આપસ આપસની ખેંચતાણને મારામારીમાં-ઝઘડા લખવાના અને પ્રશસ્તિસંગ્રહ પ્રકટ કરવાના તેમના કોડ કલેશમાં વ્યતીત થાય છે. ખરું કાર્ય તેથી થતું નથી. છે. પુરાતત્ત્વને તીવ્ર શેખ છે. આ કોડ અને શોખ પૂરા પાડવા માટે તેમણે દિલ્હીમાં કરૌલ બાગમાં “સમ- જે સમાજ આવા સેવા-આશ્રમ દ્વારા પિતાની તભદ્રાશ્રમ” નામની સંસ્થા સ્થાપી છે. સમન્તભદ્ર શક્તિને કેંદ્રિત કરે, સંગઠિત પ્રયત્ન તથા વ્યવસ્થિત નામના મહાન તાર્કિક, અને શાસ્ત્રકાર પૂર્વોચાય થઈ રૂપમાં કાર્યો કરવાનું મહત્ત્વ સમજે, સાચા સેવાને ગયા કે જેમનું તાંબરોમાં પણ “વનવાસી' તરીકે પિછાને અને પિતાના લેકમાં ઉત્સાહ તથા સેવાભાગ સ્થાન છે. તેમના નામ પરથી આ આશ્રમનું નામ જાગૃત કરે, તે સમાજની સર્વ વ્યક્તિ નિયમિત રૂપે અપાયું છે તે યોગ્ય છે. ધર્મ તથા સમાજનું ઉત્થાન સેવા કરવાનું શીખી જાય અને તેમ કરવું પોતાનું કરવાનું, તેના લુપ્તપ્રાય ગૌરવને પુનઃ પ્રકાશમાં લાવ- કર્તા-સ્વધર્મ સમજે-તે આજ આ એક આશ્રમ વાનું, પ્રાચીન કીર્તિઓને સુરક્ષિત રાખવાનું, ઇતિહા- દ્વારા ધમ તથા સમાજનું ખાસ અભ્યત્થાન થઈ શકે સને ઉદ્ધાર કરવાનું અને સમાજની વ્યક્તિઓમાં છે. ગઈ કાલે જે શકિત વગેરેને દુરૂપયોગ થતો હતો જ્ઞાનવૃદ્ધિ કરી તેને તેના કર્તવ્યને સાચો બંધ કરા- તેનો આજથી સદુપયોગ થતું જાય, અને આ સં. વવાનું બહુ જરૂરી છે અથવા જન જાતિની છવિત સ્થા પરસ્પરના વૈમનસ્યને દૂર કરવામાં સહાયક બનતી જાતિઓમાં ગણના કરાવી તેનું ભવિષ્ય સુધારવાનું બનતી જનના સર્વ સંપ્રદાયોને મેળવી લેવા અથવા અને જન શાસનને સમુન્નત કરવાનું અતિ આવશ્યક તેમાં પ્રેમ પ્રતિષ્ઠિત કરી વ્યાવહારિક તથા સામૂહિક છે તેટલા માટે આ આશ્રમની સ્થાપના છે. એકતા સ્થાપિત કરવા માટે એક પુલના જેવું કામ દેતી થાય તો તેના નામ પ્રમાણે સર્વત્ર ભદ્ર-કલ્યાણ થાય. શ્રી જુગલકિશોરજીએ અધિષ્ઠાતા તરીકે વિજ્ઞપ્તિ જૈન સમાજને જીવવું હોય અને લોકમાં ઈજજત પત્ર બહાર પાડયું છે તેમાં સમજાવ્યું છે કે આમાં સહિત જીવવું હોય તે તેણે સર્વે કઈ કરવું પડશે સેવાભાવી વિદ્વાને સહયોગ કરી શકે છે, ત્યાં આવી અને પ્રાયઃ આવાં આશ્રમ દ્વારાજ તે થઈ શકશે. નિવાસ કરી શકે છે કે તે માટે ધનની ખાસ જરૂર છે. કેટલાક પ્રાયઃ એમ ધારતા હોય કે આ કાર્યો ૧૦ સમન્તભાશ્રમે કરવા ધારેલાં કાર્યોજનસમાજમાં થવાં અશક્ય છે યા તેની શક્તિથી ખાસ વિચારવા યોગ્ય છે. તે સર્વ વિધાયક-રચબહારનાં છે, તે તેઓ ભૂલ કરે છે કારણકે જન- નાત્મક (constructive) છે. તે નીચે પ્રમાણે છેસમાજમાં કેટલાયે વિદ્વાન છે, શ્રીમાન છે, સેવા કરવાના ૧ ગ્રંથસંગ્રહ-એટલે આશ્રમના ભારતી–ભવનમાં ભાવુક પણ છે અને તેઓ ધનસંપત્તિને વ્યય ધર્મ સંપૂર્ણ જૈન ગ્રંથની ઓછામાં ઓછી એક દિમાં કરતા પણ રહે છે, જે કામ કરવાને યોગ્ય એક પ્રતિનો સંગ્રહ કરવો અને સાથે સાથે બીજા વ્યક્તિ પોતાની શક્તિ ગોપવ્યા વગર સેવાનું વ્રત લે ધાર્મિક તથા એતિહાસિકાદિ અનેક વિષયોને પ્રતિદિન કલાક અર્ધો કલાક થા દરેક અઠિયાડિયે ઉત્તમોત્તમ તથા ઉપયોગી ગ્રંથને એક વિશાલ થોડા કલાક આ કાર્યોમાં લે–અર્પણ કરે તો તે સર્વ સંગ્રહ કરે કે જે આશ્રમનાં કામમાં સર્વ કાર્યો બની શકે તેમ છે. ખેદ વિષય એ છે કે રીતે સહાયક બને અને જનતા તેને સારે સમાજમાં સંગઠન નથી, વ્યવસ્થા નથી, કર્તવ્યને લાભ લઈ શકે. સાચો બોધ નથી, સમયની ગતિ-દેશકાલની પરિસ્થિતિ અને ઉપયોગિતા-અનુપયોગિતાની જઈએ ૨ લુપ્તપ્રાય જૈન ગ્રંથોની ખોજ-એટલે જે ગ્રંથેની તેવી પિછાન નથી, તેથી ઘણી વ્યક્તિઓને સમય રચના વગેરેને પત્તા મળે છે પરંતુ જે મળતા

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138