________________
જેનયુગ
ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ દેવની સ્તુતિ છે, તે તેને જન હોવાનું પૂરવાર કરે કરતાં તેની કૃપાણ-તરવાર (કામદેવની) સાથે સરછે. વસ્તુપાલની માતા કુમારદેવી જન ધર્મ પાળ- ખામણી કરી છે તેથી તેને “વેનીઝHIોડમઃ' પણ કહેતા નારામાં એક અગ્રગણ્ય હતી છતાં તેને શિવ ધર્મમાં હતા. અમરચંદ્ર તે વિવેકવિલાસના કર્તા ૩૯ વાયડ. પણ શ્રદ્ધા હતી તે વાત તેણેજ આપેલી હોવાથી ગચ્છીય જિનદત્તસૂરિ (જુઓ પારા ૪૯૬)ના શિષ્ય હતા. તે આપણને તે શિવ હોવાનું કારણ આપે. સુક્ત પ્રબંધકેશમાં રાજશેખર જણાવે છે કે જિનદત્તસૂરિના મુક્તાવલી નામના ગ્રંથમાં જલણેજ અરસી ઠકુરના શિષ્ય અરિસિંહ કવિરાજ પાસેથી અમરચંદ્રને સિદ્ધ ચાર શ્લોક આપેલ છે તે અરસી ઘણે ભાગે આ સારસ્વત મંત્ર મળ્યો. તે મંત્રને ૨૧ દિવસ જપવાથી અરિસિંહજ જણાય છે. ઉક્ત અમરચંદ્ર તે સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વર આપ્યો કે તું એક સિદ્ધ અરિસિંહને “સારસ્વતામૃત-મહાર્ણવપૂર્ણિમેન્દુ જે કવિ થઈશ અને બધા રાજાઓ તને માન આપશે. તેજ સુકવિ’ જણાવે છે.
પ્રબંધકોશ તેને વીશલદેવના દરબારમાં પ્રવેશ તથા તેની ૫૪૪. અમરચંદ્રસૂરિ–એ સંસ્કૃત સાહિત્યમાં દ્વારા તેના ગુરૂ અરિસિંહને પ્રવેશ કેમ થયો તેનું એક નામાંકિત વ્યક્તિ છે. તેના ગ્રંથોની કીર્તિ વર્ણન કરે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે માત્ર જન સમાજમાં જ નહિ પરતુ બ્રાહ્મણોમાં અમરચંદે વસ્તુપાલન વખતેમાં ધલકાના દરબારમાં પણું વિસ્તરેલી હતી. બ્રાહ્મણેમાં તેના ગ્રંથે પ્રવેશ કર્યો હતો અને ત્યાં શક્તિશાલી તથા કીર્તિવંત બાલભારત તથા કવિકલ્પલતા વિશેષ પ્રખ્યાત હતા. કવિ તરીકે તે સન્માનિત હતા. અમરચંદ્ર પિતે બાલભારત તેણે બ્રાહ્મણોની પ્રેરણાથી અદ્ભુત
અરિસિંહનો શિષ્ય હતે એવું પિતાના એક પણ
ગ્રંથમાં જણાવતું નથી, પણ ગ્રંથો પરથી એટલું કાવ્યની રચનાપૂર્વક સંસ્કૃત મહાકાવ્ય વિસલદેવના
જણાય છે તે પોતે અરિસિંહ અને તેની કવિતાને રાજ્યમાં ર.... (ભા. ૪, ૬; વે નં. ૧૭૫૯ પ્ર૦
બહુજ માન દૃષ્ટિથી જોતે હતા. અરિસિંહદ્વારા અમરપંડિત વૈ૦ ૪-૬ અને નિ. પ્રેસની કાવ્યમાલા સન
ચંદ્રને સિદ્ધસારસ્વત મંત્ર મળવાની બિના તથા ૧૮૯૪). કવિકલ્પલતા પર પિતે કવિશિક્ષાવૃત્તિ
વિશલદેવના દરબારમાં અરિસિંહને અમરચંદ્ર દ્વારા નામની ટીકા પણ રચી છે (વે. નં. ૧૩૧) કે જેમાં
થયેલ પ્રવેશ—એ બંને બાબતે સત્ય હોય એ બહુ પિતાના ગ્રંથો નામે દેનાવલિ, મંજરી નામની
વિચારણીય છે, પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે ટીકા સહિત કાવ્યક૯૫લતાપરિમલ, અલંકારપ્રબોધની વિશલદેવના દરબારમાં અરિસિંહ અને અમરચંદ્ર એ ઉલ્લેખ કરેલ છે. (વ. નં. ૬૦) તેને હાલમાં ઉપ- અને કવિ તરીકે નામાંક્તિ દરજજો ભોગવતા હતા. લબ્ધ થતા બીજા ગ્રંથમાં છન્દોરત્નાવલી, સ્વાદિ. જેમ સુકૃતસંકીર્તનમાં અમરચંદ્ર ચાર કે રહ્યા સમુચ્ચય (બુહ. ૪, નં. ૨૮૭, પ્ર. ઍ.) અને છે તેવી જ રીતે અમરચંદ્રની કાવ્યકલ્પલતામાં કેટલાંક ૫દ્યાનંદ કાવ્ય મુખ્ય છે. પદ્માનંદકાવ્ય પાટણના સૂત્રો અરિસિંહે અને કેટલાંક સૂત્રો અમરે એક વાયડા વાણીઆ નામે કોઠાગારિક પદ્યની બના
ળ બનાવ્યાં છે; ૩૯૪ વળી તેમાં અમરચંદે જણાવ્યું પ્રાર્થનાથી રચવામાં આવ્યું તેથી એ નામ આપેલું છે, ૩૯૩, વાયડગચ્છમાં સૂરિપરંપરામાં જિનદત્ત, રાશિલ ને તે ‘વીરોકથી અંકિત છે, તેમાં ૨૪ તીર્થનાં અને જીવદેવસૂરિ વારંવાર આવ્યો કરે છે;ચરિત્ર આપ્યાં છે. (કા. વડે. પી. ૨, ૨.) તેથી
अमीभित्रिभिरेव श्री जिनदत्तादिनामभिः ।
सूरयो भूरयोऽभूवन् तत्प्रभावास्तदन्वये ।। તેનું બીજું નામ ચતુર્વિશતિ જિનચરિત્ર-જિબેંક
-પદ્યાનંદ કાવ્ય પ્રશસ્તિ શ્લોક ૩૫. ચરિત્ર છે. પ્રબંધકેશમાં તેના બીજા જે બે ગ્રંથોનાં ३४४. सारस्वतामृतमहार्णवपूर्णिमेन्दोऽर्मत्वाऽरिसिंहसुकवेः નામ પણ આપ્યાં છે તે સુક્તાવલી તથા કલાકલાપ નામનાં છે.
किंचिच्च तद्रचितमात्मकृतं च किंचिद व्याख्यासते પ૪૫. તેણે બાલભારતમાં એક જગ્યાએ
त्वरित काव्यकृतेऽत्र सूत्रं ॥ પ્રભાતવર્ણનના એક લેકમાં વેણુ-અંબોડાનું વર્ણન
-વ્યપઢતા કૃત્તિ ૧-૧