________________
૧૦૮
જનયુગ
ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ કશ્મીરદે સત મેહા ભાર્યા માણિકિ તયા પાથેય (ભાથું) માગ્યું હતું, પણ રાજ્યભયથી તેણે રવશ્રેયસે શ્રીજીવિતસ્વામિ શ્રીસુમતિનાથબિંબ આપ્યું ન હતું. પરંતુ હેમચંદ્ર (જેના પિતાએ ઉદકારિત વટપ્રદીય શ્રી પૂર્ણિમા પક્ષે શ્રીદેવસું
થનની પ્રેરણાથી તેને સાધુ થવા દીધો હતો અને જે
ઉદયનને આશ્રિત હત) તેણે કુમારપાલ ભવિષ્યમાં દરસૂરીણામુપદેશેન પ્રઝંઝુવાડા. [ વિ
રાજા થશે એ વચન કહેવાથી તેને પાયાદિ આપી ૧. નં. ૪૯૫]
જવા દીધે (પ્રભાવક ચરિત.). [ આ બંને લેખને કરાવી પ્રતિષ્ઠા કરાવનાર ઝિંઝુવાડાના પ્રાચીન કિલાના કેટલાક ભાગમાં શ્રીમાલી જ્ઞાતીય વણિકો હતા. વીસા કે દશા શ્રીમાલી
મહું શ્રી ક એમ અક્ષરે છે, તે દર્શાવે છે કે તેની તે લેખોમાં જણાવ્યું નથી. હાલમાં ઝીઝુવાડામાં બને અધ્યક્ષતાએ તે બંધાયો હશે. (રાસમાલા ભા. ૧ પૃ. જ્ઞાતીના વણિકે વસે છે; ને દશાશ્રીમાલીની સંખ્યા વધારે
૩૭૯) કુમારપાલ રાજા થયો ત્યારે તેણે તેના બદછે પણ આજુબાજુનાં ગામોમાં દશાશ્રીમાળી વણિકોની
લામાં ઉદયનના પુત્ર વાહડને (મહાકવિ-વાગ્લટ વા વસ્તી નથી જણાતી, જ્યારે વીસાશ્રીમાળી વણિકની
વાભટ્ટ) મહામાત્ય પદ આપ્યું ,(કુમારપાલ ચરિત.) જોવામાં આવે છે. ].
સંવત ૧૨૧૩ ના એક લેખમાં એ વાત સ્પષ્ટ છે. આ ગામ સાથે ગુજરાતના પ્રસિદ્ધ રાજા કુમારપાલે ઉદયનને સૌરાષ્ટ્ર જીતવા મોકલ્યો હતે. કર્ણ અને સિદ્ધરાજ જયસિંહના નામીચા મંત્રી ત્યાં આશરે સ. ૧૨૦૫ (કે ૧૨૦૮)માં કવિતાંત પા ” ઉદયનને સંબંધ હોય એમ સ્પષ્ટ જણાય છે, તે આમાંનું ખણું ખરું ઝીંઝવાડા સંબંધી જાણવામાં પરત્વે સ્વ. સાક્ષરથી તનઃસુખરામ મનઃસુખરામ આવતાં તે જોવાની ઉત્કંઠા થઈ અને વિશેષે કરી ત્રિપાઠીએ એક નોટ સને ૧૯૧૫ના જાન્યુઆરીના
હું જ્યારે વડોદરા પ્રથમ વાર પંડિત લાલચંદને ત્યાં બુદ્ધિપ્રકાશ'ના શ્રી પોરબંદર રાજ્યમાં કાંટેલા ગામમાં
ઉતર્યો તે વખતે કવિ ઋષભદાસકૃત નવતત્વ રાસની મહાકાલેશ્વર મંદિરનો સં. ૧૩૨૦ ને શિલાલેખ' એ પ્રત ઝીંઝવાડાના ભંડારની જોઈ ત્યારે ત્યાં પુસ્તક લેખમાં કરી હતી કે –
ભંડાર હોવો ઘટે એમ સમજી ત્યાં જઈ આવવાની - ઉદયન મંત્રી-એ હેમચંદ્ર તથા કુમારપાળ સાથે તીવ્ર ઈરછા રહેતી હતી. સ્વ. મુનિશ્રી ખાતિવિજનિકટ સંબંધથી અતિ પ્રસિદ્ધ છે. એ ધમેં જૈન યજીએ એક સારો સંગ્રહ હસ્તલેખિત પ્રતાનો કરી અને જ્ઞાતિએ શ્રીમાલી વાણીઓ હતા. એનું વૃત્તાંત ત્યાં રાખ્યો છે તેની ખબર મળતાં તે ઇચ્છાને ગુજરાતી રાસમાળામાં (આ. ૨) ભાગ ૧ પૃ. ૧૫૪ વધુ વેગ મળ્યો. -૫ ના ટિપ્પનમાં તથા પૃ. ૨૪૮–૨૮૪-૮૫ માં અમે અહીંથી વઢવાણુવાળા રા. રતિલાલ લખસંગૃહીત છે.
મીચંદ સાથે ૧૨ મી અકટોબરે રાત્રે મેલમાં ઉપડી - લેખે આદિ ઉપરથી અવગત થાય છે કે એ વીરમગામ ઉતર્યા, ત્યાંથી ખારાગઢ જતી બીજી કોઈ પણ સમયે ગુજરાતના મહામાત્ય ( પ્રધાન- ટ્રેનમાં જઈ ખારાશેઢા ઉતર્યા. ત્યાંથી ઝીંઝુવાડાની Minister ) પદને પામ્યો ન હતો, પણ મંત્રી ભાડાની મોટરમાં બેસી ૧૩ મીએ સાંજે ચાર વાગે (Councillor) પદ પામ્યો હતો.
ઝીંઝુવાડા આવ્યા. કર્ણના સમયમાં શ્રીમાલ (ભિન્નમાલ) થી તે અહીં શ્રી ઉમેદ-ખાન્તિ જૈન જ્ઞાનમંદિર સ્થપાયું પ્રથમ ગુજરાતમાં વ્યાપાર સારૂ આવ્યો, સિદ્ધરાજે છે. તેના સ્થાપક પ્રસિદ્ધ મુનિશ્રી ખાન્તિવિજયજી તેને સ્તંભતીર્થ (ખંભાત)નો અધિકારી નિયમ્યો હમણાંજ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા, તે મંદિર એક હતો. કુમારપાલ જ્યારે સિદ્ધરાજથી નાસતે રહેતે માળવાળું પાકું છે, અને બજારમાં આવેલું છે, પણ હતા ત્યારે તે મંત્રી ઉદયન પાસે ગયો હતો અને જગ્યાની પગતાણ નથી, તેમાં લૂગડાંના બંધનવાળી